कांतिसेन श्रॉफ (काका) यांच्या निधनाबद्दल पंतप्रधान नरेंद्र मोदी यांनी शोक व्यक्त केला आहे.
कांतिसेन श्रॉफ गुजरातचे अत्यंत सहृदयी गृहस्थ होते, एक यशस्वी उद्योजक होते, लघु कारागिरांच्या उत्थानासाठी त्यांनी महत्वाचे योगदान दिले होते.’ असे पंतप्रधानांनी आपल्या ट्वीट मध्ये म्हटले आहे.
ગુજરાતના એક સેવાભાવી શ્રેષ્ઠી શ્રી કાન્તિસેન શ્રોફ (કાકા)ના નિધનથી અત્યંત દુ:ખ થયું. એક સફળ ઉદ્યોગપતિ હોવા ઉપરાંત નાના કલા-કારીગરો માટે એમણે કરેલું પ્રદાન દીર્ઘકાળ સુધી યાદ રહેશે. મારી શ્રદ્ધાંજલિ. ૐ શાંતિ: ||
— Narendra Modi (@narendramodi) May 13, 2021


