પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જલ જીવન મિશન હેઠળ 12 કરોડ ઘરો માટે નળના પાણીના જોડાણની સિદ્ધિની પ્રશંસા કરી છે.
જલ શક્તિના કેન્દ્રીય મંત્રી શ્રી ગજેન્દ્ર સિંહ શેખાવત દ્વારા એક ટ્વીટ શેર કરતા, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
“આ અદ્ભુત સિદ્ધિ બદલ ખૂબ ખૂબ અભિનંદન! આ ખૂબ જ આનંદની વાત છે કે ગામડાઓ અને ગરીબોને દરેક જરૂરી સુવિધા પૂરી પાડવાના અમારા પ્રયાસોના પરિણામો સતત સામે આવી રહ્યા છે.
इस शानदार उपलब्धि के लिए बहुत-बहुत बधाई! यह अत्यंत खुशी की बात है कि गांवों और गरीबों तक हर जरूरी सुविधा पहुंचाने के हमारे प्रयासों के सुपरिणाम निरंतर सामने आ रहे हैं। https://t.co/Jbl3V711I1
— Narendra Modi (@narendramodi) May 17, 2023


