પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રખ્યાત સાહિત્યકાર અને શિક્ષણવિદ રામદર્શ મિશ્રાના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.
શ્રી મોદીએ કહ્યું કે રામદર્શ મિશ્રાનું નિધન હિન્દી અને ભોજપુરી સાહિત્ય જગત માટે એક અપૂર્ણ ક્ષતિ છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમને હંમેશા તેમની લોકપ્રિય રચનાઓ માટે સદૈવ યાદ કરવામાં આવશે.
X પરની એક પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું:
"પ્રખ્યાત સાહિત્યકાર અને શિક્ષણવિદ રામદર્શ મિશ્રાના નિધનથી મને ખૂબ જ દુઃખ થયું છે. તેમનું નિધન હિન્દી અને ભોજપુરી સાહિત્ય માટે અપૂર્ણીય ક્ષતિ છે. તેમને હંમેશા તેમની લોકપ્રિય રચનાઓ માટે સદૈવ યાદ કરવામાં આવશે. આ દુઃખની ઘડીમાં તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે મારી ઊંડી સંવેદના. ઓમ શાંતિ!"
जाने-माने साहित्यकार और शिक्षाविद रामदरश मिश्र जी के निधन से अत्यंत दुख हुआ है। उनका जाना हिंदी और भोजपुरी साहित्य के लिए अपूरणीय क्षति है। अपनी लोकप्रिय रचनाओं के लिए वे सदैव याद किए जाएंगे। शोक की इस घड़ी में उनके परिजनों और प्रशंसकों के प्रति मेरी गहरी संवेदनाएं। ओम शांति!
— Narendra Modi (@narendramodi) November 1, 2025


