وزیر اعظم جناب نریندر مودی نے آج گجرات کے سابق وزیر اعلیٰ جناب وجے روپانی کے انتقال پر تعزیت کا اظہار کیا، جن کی  احمد آباد کے حالیہ فضائی حادثے میں المناک طور پرموت ہو گئی۔ جناب مودی نے راجکوٹ میونسپل کارپوریشن میں  ان کی مدت کار ، راجیہ سبھا کے ممبرپارلیمنٹ ، گجرات بی جے پی صدر، اور ریاستی حکومت میں ایک کابینی وزیر کے طور پر ان کی مدت کار سمیت مختلف کرداروں میں ان کے تعاون کو یاد کیا  اور  جناب روپانی کے بے مثال کیریئر پر روشنی ڈالی۔

ایکس پر  ایک پوسٹ میں، جناب مودی نے لکھا:

"جناب  وجے بھائی روپانی جی کے خاندان سے ملاقات کی۔

یہ بات ناقابل یقین ہے کہ وجے بھائی ہمارے درمیان نہیں ہیں۔ میں انہیں کئی دہائیوں سے جانتا ہوں۔ ہم نے مل کر اور  انتہائی مشکل وقت کے دوران کندھے سے کندھا ملا کر کام کیا۔ وجے بھائی منکسر المزاج اور محنتی تھے، پارٹی کے نظریے سے مضبوطی سے وابستہ تھے۔ صفوں میں اضافہ کرتے ہوئے انہوں نے تنظیم میں مختلف ذمہ داریاں نبھائیں اور گجرات کے وزیر اعلیٰ کی حیثیت سے  نہایت تندہی سے خدمات انجام دیں۔

"تفویض  کردہ ہر کردار میں، انہوں نے اپنے آپ کو ممتاز کیا، چاہے وہ راجکوٹ میونسپل کارپوریشن طور پر،  راجیہ سبھا کے رکن کے طور پر، گجرات بی جے پی کے صدر کے طور پر اور ریاستی حکومت میں کابینہ کے وزیر کے طور پرہو۔"

"وجئے بھائی اور میں نے اس وقت بھی بڑے پیمانے پر کام کیا، جب وہ گجرات کے وزیر اعلیٰ تھے۔ انہوں نے بہت سے اقدامات کیے جن سے گجرات کی ترقی کی رفتار کو وسعت حاصل ہوئی ، خاص طور پر 'زندگی میں سہولت' کو فروغ دینے کے لیے۔  ان کے ساتھ ہونے والی بات چیت کو میں ہمیشہ یاد رکھوں گا۔ میرے جذبات غم کی اس گھڑی میں ان کے  اہل خانہ اور دوستوں کے ساتھ ہیں۔ اوم شانتی۔"

 

 

“વિજયભાઈ રૂપાણીના પરિવારજનોને મળી સાંત્વના પાઠવી. વિજયભાઈ આપણી વચ્ચે નથી એ વાત મન માનવા તૈયાર નથી. વર્ષોથી મારે તેમની સાથે નાતો રહ્યો છે. કંઈ કેટલાય પડકારજનક સમયમાં અમે ખભે ખભા મિલાવીને કામ કર્યું છે. સરળ અને સાલસ સ્વભાવના વિજયભાઈ ખૂબ મહેનતુ હતા તથા પક્ષની વિચારધારા પ્રત્યે પ્રતિબદ્ધ હતા. એક પાયાના કાર્યકર તરીકે જાહેર જીવનમાં કારકિર્દીની શરૂઆત કરી તેઓ સંગઠનમાં વિવિધ જવાબદારીઓ નિભાવતા નિભાવતા ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા.”

“તેઓને સોંપાયેલ દરેક ભૂમિકામાં, તે પછી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હોય કે રાજ્યસભાના સાંસદ તરીકેની હોય, પ્રદેશ ભાજપના પ્રમુખની હોય કે પછી રાજ્ય સરકારમાં કેબિનેટ મંત્રી અને મુખ્યમંત્રી તરીકેની હોય, તેઓએ દરેક વખતે એક અનોખો ચીલો ચાતર્યો હતો.”

“વિજયભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે મારે તેમની સાથે ઘનિષ્ઠતાથી કામ કરવાનું થયું હતું. તેઓએ ગુજરાતની વિકાસયાત્રાને આગળ ધપાવવા ઘણા પગલાં હાથ ધર્યાં હતા જેમાં 'ઈઝ ઑફ લિવિંગ' એ નોંધપાત્ર છે. તેઓની સાથે થયેલ મુલાકાતો અને ચર્ચા હંમેશાં યાદ રહેશે.

સદ્ગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના…

ૐ શાંતિ...!!”

 

Explore More
شری رام جنم بھومی مندر دھوجاروہن اتسو کے دوران وزیر اعظم کی تقریر کا متن

Popular Speeches

شری رام جنم بھومی مندر دھوجاروہن اتسو کے دوران وزیر اعظم کی تقریر کا متن
Gyan Bharatam Portal Houses Over 88,800 Manuscripts, Government Informs Lok Sabha

Media Coverage

Gyan Bharatam Portal Houses Over 88,800 Manuscripts, Government Informs Lok Sabha
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister expresses delight as Sarnath is inscribed on the UNESCO World Heritage List
July 25, 2026

Prime Minister Shri Narendra Modi today expressed that it is a proud moment for every Indian, sharing his delight that Sarnath in Uttar Pradesh has been inscribed on the UNESCO World Heritage List.

He noted that Sarnath has a close association with Lord Buddha, whose timeless message of wisdom, compassion and harmony inspires the world.

Shri Modi highlighted that this recognition celebrates India’s profound civilisational and spiritual heritage. The Prime Minister observed that it will also inspire more people across the world to come to Sarnath and connect with the ideals of Lord Buddha.

In a post on X, the Prime Minister shared:

 "A proud moment for every Indian!

Delighted that Sarnath in Uttar Pradesh has been inscribed on the UNESCO World Heritage List.

Sarnath has a close association with Lord Buddha, whose timeless message of wisdom, compassion and harmony inspires the world.

This recognition celebrates India’s profound civilisational and spiritual heritage. It will also inspire more people across the world to come to Sarnath and connect with the ideals of Lord Buddha.

@UNESCO"