पंतप्रधान नरेंद्र मोदी यांनी आज गुजरातचे माजी मुख्यमंत्री विजय रुपाणी यांच्या निधनाबद्दल शोक व्यक्त केला.विजय रुपाणी यांचे काल अहमदाबाद येथील विमान दुर्घटनेत दुःखद निधन झाले.मोदी यांनी  रुपाणी यांच्या अतुलनीय कारकिर्दीचा उल्लेख करत राजकोट महानगरपालिकेतील त्यांचा कार्यकाळ, राज्यसभेचे खासदार, गुजरात भाजपचे अध्यक्ष आणि राज्य सरकारमध्ये कॅबिनेट मंत्री अशा त्यांच्या विविध भूमिकांमधील योगदानाचे स्मरण केले.

एक्सवरील एका थ्रेड पोस्टमध्ये मोदी यांनी लिहिले:

“विजयभाई रुपाणी जी यांच्या कुटुंबियांना भेटलो.

विजयभाई आपल्यात नाहीत ही कल्पनाच करवत नाही. मी त्यांना अनेक दशकांपासून ओळखत होतो . आम्ही अनेक आव्हानात्मक प्रसंगी खांद्याला खांदा लावून एकत्र काम केले. विजयभाई अतिशय नम्र आणि मेहनती  होते, पक्षाच्या विचारसरणीप्रति दृढपणे वचनबद्ध होते. मोठमोठ्या पदांवर काम करताना त्यांनी संघटनेत विविध जबाबदाऱ्या सांभाळल्या आणि गुजरातचे मुख्यमंत्री म्हणून परिश्रमपूर्वक काम केले.”

“सोपवलेल्या प्रत्येक भूमिकेत, त्यांनी स्वतःचे कर्तृत्व सिद्ध केले, मग राजकोट महानगरपालिका असो, राज्यसभेचे खासदारपद असो, गुजरात भाजपचे  अध्यक्षपद  असो आणि राज्य सरकारमध्ये कॅबिनेट मंत्री असो.”

“विजयभाई गुजरातचे मुख्यमंत्री असतानाही आम्ही दोघांनी खूप काम केले. त्यांनी गुजरातच्या विकासाला गती  देण्यासाठी विशेषतः ‘जीवन सुलभता’ वाढवण्यासाठी अनेक उपाययोजना केल्या. आमच्यातील संवाद नेहमीच स्मरणात राहील. या दुःखद प्रसंगी त्यांचे कुटुंबीय आणि मित्रांप्रति माझ्या शोकसंवेदना.ओम शांती.”

 

 

“વિજયભાઈ રૂપાણીના પરિવારજનોને મળી સાંત્વના પાઠવી. વિજયભાઈ આપણી વચ્ચે નથી એ વાત મન માનવા તૈયાર નથી. વર્ષોથી મારે તેમની સાથે નાતો રહ્યો છે. કંઈ કેટલાય પડકારજનક સમયમાં અમે ખભે ખભા મિલાવીને કામ કર્યું છે. સરળ અને સાલસ સ્વભાવના વિજયભાઈ ખૂબ મહેનતુ હતા તથા પક્ષની વિચારધારા પ્રત્યે પ્રતિબદ્ધ હતા. એક પાયાના કાર્યકર તરીકે જાહેર જીવનમાં કારકિર્દીની શરૂઆત કરી તેઓ સંગઠનમાં વિવિધ જવાબદારીઓ નિભાવતા નિભાવતા ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા.”

“તેઓને સોંપાયેલ દરેક ભૂમિકામાં, તે પછી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હોય કે રાજ્યસભાના સાંસદ તરીકેની હોય, પ્રદેશ ભાજપના પ્રમુખની હોય કે પછી રાજ્ય સરકારમાં કેબિનેટ મંત્રી અને મુખ્યમંત્રી તરીકેની હોય, તેઓએ દરેક વખતે એક અનોખો ચીલો ચાતર્યો હતો.”

“વિજયભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે મારે તેમની સાથે ઘનિષ્ઠતાથી કામ કરવાનું થયું હતું. તેઓએ ગુજરાતની વિકાસયાત્રાને આગળ ધપાવવા ઘણા પગલાં હાથ ધર્યાં હતા જેમાં 'ઈઝ ઑફ લિવિંગ' એ નોંધપાત્ર છે. તેઓની સાથે થયેલ મુલાકાતો અને ચર્ચા હંમેશાં યાદ રહેશે.

સદ્ગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના…

ૐ શાંતિ...!!”

 

Explore More
अयोध्येत श्री राम जन्मभूमी मंदिर ध्वजारोहण उत्सवात पंतप्रधानांनी केलेले भाषण

लोकप्रिय भाषण

अयोध्येत श्री राम जन्मभूमी मंदिर ध्वजारोहण उत्सवात पंतप्रधानांनी केलेले भाषण
Khadi Hits Rs 1.7L Cr Turnover in 2024-25, Employs 1.94 Cr for Self-Reliant India

Media Coverage

Khadi Hits Rs 1.7L Cr Turnover in 2024-25, Employs 1.94 Cr for Self-Reliant India
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister shares Sanskrit Subhashitam highlighting the power of enthusiasm
March 05, 2026

The Prime Minister, Shri Narendra Modi has shared a Sanskrit Subhashitam highlighting the importance of enthusiasm and determination in achieving success.

The Prime Minister shared the following verse-

“उत्साहो बलवानार्य नास्त्युत्साहात् परं बलम्। सोत्साहस्यास्ति लोकेऽस्मिन् न किञ्चिदपि दुर्लभम्॥”

The Subhashitam conveys that enthusiasm is the greatest strength. For an enthusiastic person, indeed nothing is unattainable.

The Prime Minister wrote on X;

“उत्साहो बलवानार्य नास्त्युत्साहात् परं बलम्।

सोत्साहस्यास्ति लोकेऽस्मिन् न किञ्चिदपि दुर्लभम्॥”