પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતની તલવારબાજ ખેલાડી સી એ ભવાની દેવીના પ્રયત્નોની પ્રશંસા કરી છે જેમણે આગલા રાઉન્ડમાં બહાર નીકળતા પહેલા ઓલિમ્પિક તલવારબાજી મેચમાં ભારતનો પ્રથમ વિજય નોંધાવ્યો હતો.
ઓલિમ્પિયન દ્વારા ભાવનાત્મક ટ્વીટ પર પ્રતિક્રિયા આપતા પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું:
"તમે તમારું શ્રેષ્ઠ આપ્યું અને તે જ માન્ય રાખે છે.
હાર-જીત એ જીવનનો એક ભાગ છે.
ભારતને તમારા યોગદાન પર ખૂબ ગર્વ છે. તમે અમારા નાગરિકો માટે એક પ્રેરણા છો.
You gave your best and that is all that counts.
— Narendra Modi (@narendramodi) July 26, 2021
Wins and losses are a part of life.
India is very proud of your contributions. You are an inspiration for our citizens. https://t.co/iGta4a3sbz


