નવરાત્રીના પવિત્ર અવસર પર, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના લોકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી અને તમામ ભક્તોના કલ્યાણ માટે પ્રાર્થના કરી.
X પર એક પોસ્ટમાં, શ્રી મોદીએ લખ્યું:
"આજે, નવરાત્રી પર, હું દેવી મા ને કરબદ્ધ પ્રાર્થના કરું છું કે તેઓ તેમના બધા ભક્તોને સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય આપે. તેમનો પ્રેમાળ સ્નેહ દરેકના જીવનમાં નવી ઉર્જા અને ઉત્સાહનો સંચાર કરે.
https://youtu.be/bVYmbY3p_7c?si=xMGZp3ilctrILkrz”
नवरात्रि में आज देवी मां से करबद्ध प्रार्थना है कि वे अपने सभी भक्तों को सुख-समृद्धि और सौभाग्य का आशीर्वाद दें। उनके ममतामयी स्नेह से हर किसी के जीवन में नई ऊर्जा और उमंग का संचार हो।https://t.co/BQKCXNN9rg
— Narendra Modi (@narendramodi) September 26, 2025


