પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વન મહોત્સવ ઉજવણીમાં માનનીય ન્યાયાધીશોની ઉત્સાહપૂર્વક ભાગીદારીની પ્રશંસા કરી, નાગરિકોને પર્યાવરણીય જવાબદારી પ્રત્યે પ્રેરણા આપવામાં તેમની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો.
પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેમની ભાગીદારી રાષ્ટ્રવ્યાપી પહેલ, ' એક પેડ મા કે નામ' ને નવી ગતિ આપશે, જેનો હેતુ વ્યક્તિઓને તેમની માતાઓને શ્રદ્ધાંજલિ તરીકે વૃક્ષો વાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.
દિલ્હી-NCT સરકારના મંત્રી શ્રી મનજિન્દર સિંહ સિરસાના X પરના પોસ્ટનો જવાબ આપતા, શ્રી મોદીએ લખ્યું:
“वन महोत्सव में माननीय न्यायाधीशों की भागीदारी हर किसी को प्रेरित करने वाली है। मुझे विश्वास है कि ‘एक पेड़ मां के नाम’ अभियान को इससे एक नई गति मिलेगी।
#EkPedMaaKeNaam”
सर्वोच्च न्यायालय के माननीय न्यायाधीशों की गरिमामयी उपस्थित में आज वन महोत्सव का कार्यक्रम संपन्न हुआ।
— Manjinder Singh Sirsa (@mssirsa) July 19, 2025
कार्यक्रम में चीफ जस्टिस ऑफ इंडिया, माननीय जस्टिस भूषण रामकृष्ण गंवई जी, जस्टिस सूर्यकांत शर्मा जी, जस्टिस विक्रमनाथ जी, जस्टिस एम.एम. सुंदरेश जी, जस्टिस पी. श्री. नरसिम्हा… pic.twitter.com/uRCXVoHxxR


