પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહાનવમી નિમિત્તે સૌને શુભેચ્છાઓ પાઠવી છે.
એક પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
"મહાનવમીની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ! નવરાત્રીનો આ શુભ પ્રસંગ સૌના માટે સૌભાગ્ય, સમૃદ્ધિ અને સફળતા લાવે."
आप सभी को महानवमी की हार्दिक शुभकामनाएं! नवरात्रि का यह शुभ अवसर हर किसी के लिए सौभाग्य, समृद्धि और सफलता लेकर आए, यही कामना है।https://t.co/wPTmP1lKpN
— Narendra Modi (@narendramodi) October 1, 2025


