PM Modi to visit Karnataka, address three public meetings
PM Modi in Karnataka: To distribute RuPay cards to beneficiaries at the Shri Kshetra Dharmasthala Rural Development Project at Ujire
PM Modi to address the gathering at the Dashamah Soundarya Lahari Parayanotsava Mahasarmapane in Bengaluru
Karnataka: PM Modi to inaugurate the Bidar - Kalaburagi New Railway Line

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલ 29-10-2017 ના રોજ કર્ણાટકની મુલાકાત લેશે. તેઓ દિવસ દરમિયાન ત્રણ જાહેર સભાઓને સંબોધિત કરશે.

તેઓ ધર્મસ્થળમાં શ્રી મંજુનાથ મંદિરમાં દર્શન કરીને રાજ્યનો પ્રવાસ શરૂ કરશે. તેઓ એક જાહેરસભા સંબોધશે અને ઉજિરમાં શ્રી ક્ષેત્ર ધર્મસ્થળ રૂરલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં લાભાર્થીઓને રૂપે કાર્ડનું વિતરણ કરશે. તેનાથી સ્વયં સહાય જૂથો કેશલેસ ડિજિટલ વ્યવહારો શરૂ કરી શકશે.

ત્યારબાદ પ્રધાનમંત્રી બેંગાલુરૂની મુલાકાત લેશે, જ્યાં તેઓ દશામહ સૌંદર્યલહરી પરાણયોત્સવ મહાસર્મપણમાં એકત્રિત જનમેદનીને સંબોધિત કરશે.

સૌંદર્યલહરી આદિ શંકરાચાર્ય રચિત શ્લોકોનો સમૂહ છે. એકસૂરમાં આ શ્લોકોનાં સામૂહિક પારાયણ માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

દિવસનાં અંતે બિડરમાં પ્રધાનમંત્રી બિડર-કાલબુર્ગી ન્યૂ રેલવે લાઇનનું ઉદ્ઘાટન કરશે. તેઓ અહીં પણ એક જાહેરસભાને સંબોધિત કરશે.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Marvell to invest $250 million, double India workforce in 3 years

Media Coverage

Marvell to invest $250 million, double India workforce in 3 years
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 30 જુલાઈ 2026
July 30, 2026

Aatmanirbhar in Action: How PM Modi Turned Vision into Export Multipliers & Safer Rails