પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારત માતાના અમર પુત્ર, શહીદ ઉધમ સિંહને તેમના શહીદ દિવસ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
X પર એક પોસ્ટમાં, તેમણે લખ્યું:
"ભારત માતાના અમર પુત્ર, શહીદ ઉધમ સિંહને તેમના શહીદ દિવસ પર મારી વિનમ્ર શ્રદ્ધાંજલિ. તેમની દેશભક્તિ અને બહાદુરીની ગાથા હંમેશા દેશવાસીઓ માટે પ્રેરણાસ્ત્રોત રહેશે."
भारत माता के अमर सपूत शहीद उधम सिंह को उनके बलिदान दिवस पर मेरी विनम्र श्रद्धांजलि। उनकी देशभक्ति और बहादुरी की गाथा देशवासियों के लिए हमेशा प्रेरणास्रोत बनी रहेगी।
— Narendra Modi (@narendramodi) July 31, 2025


