દિલ્હી-વડોદરા એક્સપ્રેસ-વેનું લોકાર્પણ કર્યું
પીએમએવાય - ગ્રામીણ હેઠળ બાંધવામાં આવેલાં 2.2 લાખથી વધુ ઘરોના ગૃહ પ્રવેશનો પ્રારંભ કર્યો અને પીએમએવાય - અર્બન હેઠળ નિર્માણ પામેલાં આવાસો સમર્પિત કર્યાં
જલ જીવન મિશનના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો
આયુષ્માન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશન અંતર્ગત 9 આરોગ્ય કેન્દ્રોનો શિલાન્યાસ કર્યો
આઈઆઈટી ઈન્દોરની શૈક્ષણિક ઈમારતનું લોકાર્પણ કર્યું અને કૅમ્પસમાં છાત્રાલય અને અન્ય ઈમારતોનો શિલાન્યાસ કર્યો
ઇન્દોરમાં મલ્ટિ-મૉડલ લોજિસ્ટિક્સ પાર્કનો શિલાન્યાસ કર્યો
"ગ્વાલિયરની ભૂમિ પોતે જ એક પ્રેરણા છે"
"ડબલ-એન્જિન એટલે મધ્ય પ્રદેશનો બમણો વિકાસ"
"મધ્ય પ્રદેશને ભારતનાં ટોચનાં 3 રાજ્યોમાં લઈ જવાનું સરકારનું લક્ષ્ય છે"
"મહિલા સશક્તિકરણ એ મતબૅન્કના મુદ્દાને બદલે રાષ્ટ્રીય પુનર્નિર્માણ અને રાષ્ટ્રીય કલ્યાણનું મિશન છે"
"મોદી ગૅરંટી એટલે તમામ ગૅરંટી પૂરી કરવાની ગૅરંટી"
“આધુનિક માળખાગત સુવિધા અને મજબૂત કાયદો અને વ્યવસ્થાથી ખેડૂતો અને ઉદ્યોગો બંનેને લાભ થાય છે”
અમારી સરકાર દરેક વર્ગ અને દરેક પ્રદેશને વિકાસ પ્રદાન કરવા માટે સમર્પિત છે"
જિનકો કોઈ નહીં પૂછતા, ઉનકો મોદી પૂછતા હૈ, મોદી પૂજતા હૈ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્ય પ્રદેશનાં ગ્વાલિયરમાં આશરે રૂ. 19,260 કરોડનાં મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. આ પ્રોજેક્ટ્સમાં દિલ્હી-વડોદરા એક્સપ્રેસવે, પીએમએવાય હેઠળ નિર્મિત 2.2 લાખથી વધારે મકાનોનાં ગૃહ પ્રવેશ અને પીએમએવાય – અર્બન હેઠળ નિર્મિત મકાનોનું લોકાર્પણ, જલ જીવન મિશનનાં પ્રોજેક્ટ્સ માટે શિલારોપણ, આયુષ્માન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશન અંતર્ગત 9 હેલ્થ સેન્ટર્સ, આઇઆઇટી ઇન્દોરનાં શૈક્ષણિક ભવનનું લોકાર્પણ અને કૅમ્પસમાં છાત્રાલય અને અન્ય ઇમારતો માટે ખાતમુહૂર્ત તથા ઇન્દોરમાં મલ્ટિ-મૉડલ લોજિસ્ટિક્સ પાર્કનું લોકાર્પણ સામેલ છે.

 

અહીં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ગ્વાલિયરની ભૂમિ બહાદુરી, સ્વાભિમાન, ગર્વ, સંગીત, સ્વાદ અને સરસવનું પ્રતીક છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ ભૂમિએ દેશ માટે તેમજ સશસ્ત્ર દળોમાં સેવા આપતા લોકો માટે ઘણા ક્રાંતિકારીઓ પેદા કર્યા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ગ્વાલિયરની ભૂમિએ શાસક પક્ષની નીતિઓ અને નેતૃત્વને આકાર આપ્યો છે તથા રાજમાતા વિજયા રાજે સિંધિયા, કુશાભાઉ ઠાકરે અને અટલ બિહારી વાજપેયીનાં ઉદાહરણો આપ્યાં હતાં. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "ગ્વાલિયરની ભૂમિ પોતે જ એક પ્રેરણાસ્રોત છે." તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, દેશનાં હિત માટે આ ભૂમિના સપૂતોએ પોતાનાં જીવનનું બલિદાન આપ્યું છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ પેઢીનાં લોકોને આઝાદીની લડતમાં સહભાગી થવાની તક મળી નથી, પણ ભારતને વિકસિત અને સમૃદ્ધ બનાવવાની જવાબદારી ચોક્કસપણે આપણી છે. જે પરિયોજનાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અથવા જેના માટે શિલારોપાણ કરવામાં આવ્યું હતું, તેનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સરકાર એક જ દિવસમાં એટલી બધી પરિયોજનાઓ લાવી રહી છે, જેટલી ઘણી સરકારો એક વર્ષમાં તેને લાવી શકતી નથી.

પ્રધાનમંત્રી શ્રી મોદીએ કહ્યું કે દશેરા દિવાળી અને ધનતેરસના ઠીક પહેલા લગભગ 2 લાખ પરિવારો ગૃહ પ્રવેશ કરી રહ્યા છે અને કનેક્ટિવિટીના ઘણા પ્રોજેક્ટ્સ રજૂ કરવામાં આવી રહ્યા છે.  તેમણે કહ્યું હતું કે, ઉજ્જૈનમાં વિક્રમ ઉદ્યોગપુરી અને મલ્ટિ-મૉડલ લોજિસ્ટિક્સ પાર્ક મધ્ય પ્રદેશના ઔદ્યોગિક વિકાસને વેગ આપશે. તેમણે ગ્વાલિયર આઈઆઈટીમાં નવી પરિયોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે આયુષ્માન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંતર્ગત વિદિશા, બૈતુલ, કટની, બુરહાનપુર, નરસિંહપુર, દમોહ અને શાજાપુરમાં નવાં સ્વાસ્થ્ય કેન્દ્રો વિશે વાત કરી હતી.

 

પ્રધાનમંત્રીએ તમામ વિકાસલક્ષી પ્રોજેક્ટ માટે ડબલ એન્જિન ધરાવતી સરકારના પ્રયાસોને શ્રેય આપ્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, જ્યારે જનતાને સમર્પિત સિદ્ધાંતો સાથેની સરકાર દિલ્હી અને ભોપાલ બંનેમાં હોય છે, ત્યારે વિકાસની ગતિ વધે છે. એટલે, પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, મધ્ય પ્રદેશનાં લોકો ડબલ એન્જિન ધરાવતી સરકારમાં માને છે. "ડબલ-એન્જિનનો અર્થ મધ્ય પ્રદેશનો બેવડો વિકાસ થાય છે," એમ શ્રી મોદીએ કહ્યું.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, છેલ્લાં થોડાં વર્ષોમાં સરકારે મધ્ય પ્રદેશને 'બિમારુ રાજ્ય'માંથી દેશનાં ટોચનાં 10 રાજ્યોમાંનું એક રાજ્ય બનાવી દીધું છે. તેમણે કહ્યું હતું કે, "અહીંથી જ સરકારનું લક્ષ્ય મધ્ય પ્રદેશને ભારતનાં ટોચનાં 3 રાજ્યોમાં લઈ જવાનું છે." તેમણે દરેકને એક જવાબદાર નાગરિક તરીકે મતદાન કરવા વિનંતી કરી હતી, જે મધ્ય પ્રદેશને ટોચનાં ૩ રાજ્યોનાં સ્થાન પર લઈ જશે.  

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, વિશ્વ ભારતમાં તેનું ભવિષ્ય જુએ છે. તેમણે કહ્યું હતું કે, ભારત માત્ર 9 વર્ષમાં 10મા સ્થાનેથી 5મું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે. તેમણે ભારતની પળમાં વિશ્વાસ ન રાખનારાઓની ટીકા કરી અને કહ્યું કે "આ મોદીની ગૅરંટી છે કે સરકારના આગામી કાર્યકાળમાં ભારત વિશ્વની ટોચની ત્રણ અર્થવ્યવસ્થાઓમાં પ્રવેશ કરશે."

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, "મોદીએ ગરીબો, દલિતો, પછાત અને આદિવાસી પરિવારોને પાકાં મકાનોની ગૅરંટી આપી છે." તેમણે જણાવ્યું હતું કે, દેશમાં અત્યાર સુધીમાં 4 કરોડ પરિવારોને પાકાં મકાનો આપવામાં આવ્યાં છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, મધ્યપ્ર દેશમાં અત્યાર સુધીમાં લાખો મકાનો ગરીબ પરિવારોને સુપરત કરવામાં આવ્યાં છે અને આજે પણ ઘણાં ઘરોનું ઉદ્‌ઘાટન થયું છે. અગાઉની સરકાર પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ કપટપૂર્ણ યોજનાઓ અને ગરીબો સુધી પહોંચાડવામાં આવેલાં ઘરોની નબળી ગુણવત્તા પર સંતાપ વ્યક્ત કર્યો હતો. તેનાથી વિપરીત, પ્રધાનમંત્રીએ કહ્યું કે વર્તમાન સરકાર દરમિયાન સોંપવામાં આવેલાં ઘરો લાભાર્થીઓની જરૂરિયાતો અનુસાર બનાવવામાં આવી રહ્યાં છે અને તકનીકીની મદદથી પ્રગતિનું નિરીક્ષણ કર્યા પછી પૈસા સીધા તેમના બૅન્ક ખાતાઓમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે. તેમણે નોંધ્યું હતું કે, આ ઘરો શૌચાલયો, વીજળી, નળનાં પાણીનાં જોડાણ અને ઉજ્જવલા ગેસ કનેક્શનથી સજ્જ છે. આજની જલ જીવન મિશનની પરિયોજનાઓ પર બોલતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તેનાથી આ ઘરોમાં પાણી પહોંચાડવામાં મદદ મળશે.  

 

તેમણે કહ્યું કે, આ ઘર ઘરની મહિલાઓનાં નામ પર જ હોય તેની ખાતરી કરવામાં આવી છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તેનાથી કરોડો બહેનો 'લખપતિ' થઈ ગઈ છે. પ્રધાનમંત્રીએ મકાનોની મહિલા માલિકોને તેમનાં બાળકોનાં શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું હતું.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, "મહિલા સશક્તિકરણ એ વોટ બૅન્કના મુદ્દાને બદલે રાષ્ટ્રીય પુનર્નિર્માણ અને રાષ્ટ્રીય કલ્યાણનું મિશન છે." પ્રધાનમંત્રીએ તાજેતરમાં પસાર થયેલા 'નારીશક્તિ વંદન અધિનિયમ'નો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, "મોદી ગૅરંટીનો અર્થ તમામ ગૅરંટીની પૂર્તિની ગૅરંટી છે." તેમણે રાષ્ટ્રની વિકાસ યાત્રામાં માતૃશક્તિની વધુ ભાગીદારી માટે શુભેચ્છા પાઠવી હતી. 

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ગ્વાલિયર અને ચંબલ તકોની ભૂમિ બની રહ્યાં છે, જે અગાઉનાં અધર્મ, અપૂરતા વિકાસ અને સામાજિક ન્યાયનાં ઉલ્લંઘનના સમય પછી સરકારની આકરી મહેનતનું પરિણામ છે. તેમણે કહ્યું કે આપણને પાછળ ફરીને જોવાનું પોસાય તેમ નથી.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, "આધુનિક માળખાગત સુવિધા અને મજબૂત કાયદો અને વ્યવસ્થાથી ખેડૂતો અને ઉદ્યોગો બંનેને લાભ થાય છે." પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, "જ્યારે બંને વ્યવસ્થાઓ વિકાસવિરોધી સરકારની હાજરીને કારણે પડી ભાંગે છે." તેમણે જણાવ્યું હતું કે, વિકાસ વિરોધી સરકાર ગુનાખોરી અને તુષ્ટિકરણને પણ જન્મ આપે છે, જેથી ગુંડાઓ, ગુનેગારો, તોફાનીઓ અને ભ્રષ્ટ લોકોને મુક્ત હાથ આપવામાં આવે છે, જેનાં કારણે મહિલાઓ, દલિતો, પછાત વર્ગો અને આદિવાસીઓ પર અત્યાચારોમાં વધારો થાય છે. પ્રધાનમંત્રીએ મધ્ય પ્રદેશની જનતાને આ પ્રકારનાં વિકાસવિરોધી તત્ત્વોથી સતર્ક રહેવા અપીલ કરી હતી.

 

વંચિતોને પ્રાથમિકતા આપવાની સરકારની નીતિનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "અમારી સરકાર દરેક વર્ગ અને દરેક ક્ષેત્રને વિકાસ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે. જેમની કોઈએ પરવા ન કરી, મોદી તેમની ચિંતા કરે છે, મોદી તેમની પૂજા કરે છે." તેમણે દિવ્યાંગો માટે આધુનિક ઉપકરણો અને સામાન્ય સાંકેતિક ભાષાના વિકાસ જેવા વિવિધ પગલાંઓનો ઉલ્લેખ કર્યો હતો. આજે ગ્વાલિયરમાં દિવ્યાંગ રમતવીરો માટે નવાં રમત-ગમત કેન્દ્રનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું. એ જ રીતે, દાયકાઓથી નાના ખેડૂતોની અવગણના કરવામાં આવી હતી, હવે તેમની સંભાળ લેવામાં આવી રહી છે. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, સરકારે અત્યાર સુધીમાં પીએમ કિસાન સન્માન નિધિ મારફતે દેશના દરેક નાના ખેડૂતનાં ખાતાંમાં રૂ. 28 હજાર મોકલ્યા છે. આપણા દેશમાં અઢી કરોડ નાના ખેડૂતો છે જે બરછટ અનાજ ઉગાડે છે. "અગાઉ બરછટ અનાજ ઉગાડતા નાના ખેડૂતોની કોઈને પરવા નહોતી. તે અમારી સરકાર છે જેણે ભારતીય ખાદ્યપદાર્થોને બાજરીની ઓળખ આપી છે અને તેને વિશ્વભરનાં બજારોમાં લઈ જઈ રહી છે," એમ તેમણે ઉમેર્યું હતું.

પ્રધાનમંત્રીએ ચાલુ રાખ્યું અને પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના વિશે વાત કરી જેનાથી કુંભાર, લુહાર, સુથાર, સુનાર, માલાકાર, દરજી, ધોબી અને મોચીઓ અને વાળંદોને લાભ થશે. સમાજનો આ વર્ગ પાછળ રહી ગયો છે તે તરફ ધ્યાન દોરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "મોદીએ તેમને આગળ લાવવા માટે એક વિશાળ અભિયાન શરૂ કર્યું છે". તેમણે માહિતી આપી હતી કે, સરકાર તેમની તાલીમનો ખર્ચ ઉપાડશે અને આધુનિક ઉપકરણો માટે 15,000 રૂપિયા પણ આપશે. તેમણે એ પણ નોંધ્યું હતું કે, તેમને લાખો રૂપિયાની સસ્તી લોન આપવામાં આવી રહી છે. તેમણે કહ્યું, "મોદીએ વિશ્વકર્માઓના દેવાંની ગૅરંટી લીધી છે.

પ્રધાનમંત્રીએ ડબલ એન્જિનવાળી સરકારના ભવિષ્યલક્ષી અભિગમ પર ભાર મૂક્યો હતો અને મધ્ય પ્રદેશને દેશનાં ટોચનાં રાજ્યોમાં લાવવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.

આ પ્રસંગે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણ, કેન્દ્રીય મંત્રીઓ શ્રી નરેન્દ્ર સિંહ તોમર, ડૉ. વિરેન્દ્ર કુમાર અને જ્યોતિરાદિત્ય સિંધિયા, સંસદ સભ્યો અને મધ્ય પ્રદેશ સરકારના મંત્રીઓ સહિત અન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા.

 

પશ્ચાદભૂમિકા

સમગ્ર દેશમાં કનેક્ટિવિટીને પ્રોત્સાહન આપવાની વધુ એક પહેલ સ્વરૂપે પ્રધાનમંત્રીએ રૂ. 11,895 કરોડનાં ખર્ચે વિકસાવવામાં આવેલા દિલ્હી-વડોદરા એક્સપ્રેસવેનું લોકાર્પણ કર્યું હતું. તેઓ રૂ. 1880 કરોડથી વધારેનાં મૂલ્યનાં પાંચ વિવિધ રોડ પ્રોજેક્ટ્સ માટે શિલારોપણ પણ કરશે.

દરેક વ્યક્તિ પાસે પોતાનું ઘર હોય તે સુનિશ્ચિત કરવાનો પ્રધાનમંત્રીનો સતત પ્રયાસ રહ્યો છે. આ વિઝનને અનુરૂપ પ્રધાનમંત્રીએ પીએમએવાય- ગ્રામીણ હેઠળ નિર્મિત 2.2 લાખથી વધારે મકાનોનાં ગૃહ પ્રવેશની શરૂઆત કરી હતી. તેમણે આશરે રૂ. 140 કરોડના ખર્ચે પીએમએવાય - અર્બન હેઠળ નિર્માણ પામેલાં મકાનોનું લોકાર્પણ પણ કર્યું હતું.

 

સરકારનાં મુખ્ય ધ્યાન કેન્દ્રિત ક્ષેત્રોમાંનું એક સલામત અને પૂરતું પીવાનું પાણી પૂરું પાડવાનું છે. આ ઉદ્દેશ પાર પાડવા પ્રધાનમંત્રીએ ગ્વાલિયર અને શ્યોપુર જિલ્લાઓમાં રૂ. 1530 કરોડથી વધારેનાં મૂલ્યનાં જલ જીવન મિશનના વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. આ યોજનાઓથી આ વિસ્તારનાં 720થી વધારે ગામડાઓને લાભ થશે.

સ્વાસ્થ્ય સાથે સંબંધિત માળખાગત સુવિધાને વધારે વેગ આપવાનાં એક પગલામાં પ્રધાનમંત્રીએ આયુષ્માન ભારત સ્વાસ્થ્ય માળખાગત મિશન અંતર્ગત નવ સ્વાસ્થ્ય કેન્દ્રોનો શિલાન્યાસ કર્યો હતો. 150 કરોડથી વધુના ખર્ચે તેનો વિકાસ કરવામાં આવશે.

 

પ્રધાનમંત્રીએ આઇઆઇટી ઇન્દોરનાં શૈક્ષણિક ભવનનું લોકાર્પણ કર્યું હતું તથા સંકુલમાં છાત્રાલય અને અન્ય ઇમારતો માટે શિલારોપણ કર્યું હતું. ઉપરાંત પ્રધાનમંત્રીએ ઇન્દોરમાં મલ્ટિ-મૉડલ લોજિસ્ટિક્સ પાર્કનો શિલાન્યાસ કર્યો હતો. તેમણે ઉજ્જૈનમાં ઇન્ટિગ્રેટેડ ઔદ્યોગિક ટાઉનશિપ, આઇઓસીએલ બોટલિંગ પ્લાન્ટ અને ગ્વાલિયરમાં અટલ બિહારી વાજપેયી દિવ્યાંગ સ્પોર્ટ્સ ટ્રેનિંગ સેન્ટર સહિતની વિવિધ યોજનાઓનું લોકાર્પણ પણ કર્યું હતું.

 

સંપૂર્ણ ટેક્સ્ટ સ્પીચ વાંચવા માટે અહીં ક્લિક કરો

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India trained 85,000 engineers in 4 years under Semicon 2.0: Vaishnaw

Media Coverage

India trained 85,000 engineers in 4 years under Semicon 2.0: Vaishnaw
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
This year’s Union Budget reinforces our commitment to sustaining and strengthening economic growth: PM Modi
March 03, 2026
This year’s Union Budget reinforces our commitment to sustaining and strengthening economic growth: PM
Our direction is clear, our resolve is clear,Build more, produce more, connect more, export more: PM
The world is looking for reliable and resilient manufacturing partners, and today India has the opportunity to firmly fulfill this role: PM
India has signed Free Trade Agreements with many countries, a very large door of opportunities has opened for us, and in such a situation, it is our responsibility to never compromise on quality: PM
The Carbon Capture, Utilisation and Storage Mission is an important initiative, integrating sustainability in core business strategy will be essential: PM
The industries that invest in clean technology in time will be able to build better access to new markets in the coming years: PM
A major transformation is happening in the world economy today, as markets now look not only at cost but also at sustainability: PM

नमस्कार !

गत् सप्ताह, बजट वेबिनार सीरीज के पहले वेबिनार का आयोजन हुआ, और मुझे ऐसा बताया गया कि वो बहुत सफल रहा, और बजट प्रावधानों के Implementation को लेकर हर किसी ने काफी उत्तम सुझाव दिए, सबकी सक्रिय भागीदारी का मैं स्वागत करता हूं और आज इस सीरीज के दूसरे वेबिनार का आयोजन हो रहा है। और मुझे बताया गया कि आज हजारों की तादाद में, ढेर सारे विषयों पर अनगिनत लोग अपने सुझाव देने वाले हैं। विषय के जो एक्सपर्ट्स हैं, वे भी हमसे जुड़ने वाले हैं। इतनी बड़ी तादाद में बजट पर चर्चा, ये अपने आप में एक बहुत सफल प्रयोग है। आप सब समय निकाल करके इस वेबिनार में जुड़े। मैं आप सभी का अभिनंदन करता हूं, आपका स्वागत करता हूं। इस वेबिनार की थीम देश की Economic Growth को निरंतर मजबूती देने से जुड़ी हुई है। आज जब भारत अपनी मजबूत economy से पूरे विश्व की उम्मीद बना हुआ है, आज जब ग्लोबल सप्लाई चैन re-shape हो रही है, तब अर्थव्यवस्था की तेज प्रगति विकसित भारत का भी बहुत बड़ा आधार है। हमारी दिशा स्पष्ट है, हमारा संकल्प स्पष्ट है, Build more, produce more, connect more और अब जरूरत है Export more, और निश्चित तौर पर इसमें आज आपके बीच जो मंथन होगा, इस मंथन से जो सुझाव निकलेंगे, उनकी बड़ी भूमिका होगी।

साथियों,

आप सब जानते हैं, मैन्युफैक्चरिंग, लॉजिस्टिक्स, हमारे MSME's, लघु उद्योग, कुटीर उद्योग, इतना ही नहीं, हमारे छोटे-बड़े शहर, ये अर्थव्यवस्था के पिलर्स के तौर पर दिखने में तो अलग-अलग लगते हैं, लेकिन वे सभी interconnected हैं। जैसे, मजबूत मैन्युफैक्चरिंग नए अवसर तैयार करती है, और इससे निर्यात में बढ़ोतरी होती है। Competitive MSMEs से flexibility और इनोवेशन को बढ़ावा मिलता है। बेहतर लॉजिस्टिक्स से लागत कम होती है। Well-planned शहर investment और talent दोनों को अपनी ओर खींचते हैं। इन सभी पिलर्स को इस साल के बजट ने बहुत मजबूती दी है।

लेकिन साथियों,

कोई भी दिशा अपने आप परिणाम नहीं बन जाती, जमीन पर बदलाव तब आता है, जब industry, financial institutions, राज्य सरकारें, मिलकर उसे वास्तविकता बनाते हैं। मेरी अपेक्षा है, इस वेबिनार में आप सभी अपने मंथन में कुछ विषयों को जरूर प्राथमिकता दें, जैसे मैन्युफैक्चरिंग और प्रॉडक्शन, ये कैसे बढ़े, Cost structure को कैसे कंपटीटिव बनाया जा सकता है, निवेश का प्रवाह कैसे तेज हो, और विकास कैसे देश के कोने-कोने तक पहुंचे। इस दिशा में आपके सुझाव बहुत अहम साबित होंगे।

साथियों,

मैन्युफैक्चरिंग के क्षेत्र में आज देश कोर इंडस्ट्रियल क्षमताओं को मजबूत कर रहा है। और इस मार्ग में जो चुनौतियां हैं, उन्हें भी दूर किया जा रहा है। Dedicated Rare Earth Corridors, कंटेनर मैन्युफैक्चरिंग, ऐसे सेक्टर्स पर फोकस करके हम अपने ट्रेड इकोसिस्टम को मजबूत करने का प्रयास कर रहे हैं। बजट में बायोफार्मा शक्ति मिशन की घोषणा भी की गई है। इस मिशन का उद्देश्य है, भारत को biologics और next-generation थेरेपीज के क्षेत्र में ग्लोबल हब बनाना। हम Advanced Biopharma Research और मैन्युफैक्चरिंग में लीडरशिप की ओर बढ़ना चाहते हैं।

साथियों,

आज दुनिया विश्वसनीय और resilient manufacturing partners की तलाश में है। भारत के पास यह अवसर है कि वह इस भूमिका को मजबूती से निभाए। इसके लिए आप सभी स्टेकहोल्डर्स को बहुत आत्मविश्वास के साथ निवेश करना होगा, नई टेक्नोलॉजी अपनानी होगी और रिसर्च में जो कंजूसी करते हैं ना, वो जमाना चला गया, अब हमें रिसर्च में बड़ा इनवेस्टमेंट करना होगा, और ग्लोबल स्टैंडर्ड के अनुरूप क्वालिटी भी सुनिश्चित करनी होगी, और मैं बार-बार कहता हूं कि अब हमें आगे बढ़ने के जब अवसर आए हैं, तो हमारा एक ही मंत्र होना चाहिए, क्वालिटी-क्वालिटी-क्वालिटी।

साथियों,

भारत ने बहुत सारे देशों के साथ फ्री ट्रेड एग्रीमेंट किए हैं। हमारे लिए अवसरों का, यानि अवसरों का बहुत बड़ा द्वार खुला है। ऐसे में हमारी ज़िम्मेदारी है कि हम क्वालिटी पर कभी भी समझौता ना करें, अगर किसी एक चीज पर सबसे ज्यादा ताकत, बुद्धि, शक्ति, समझ लगानी है, तो हमें क्वालिटी पर बहुत ज्यादा जोर देना चाहिए। हमारे प्रोडक्ट्स की क्वालिटी ग्लोबल स्टैंडर्ड, इतना ही नहीं, उससे भी बेहतर हो। और इसके लिए हमें दूसरे देशों की जरूरतों को, वहां के लोगों की अपेक्षाओं को भी, उसका अध्ययन करना पड़ेगा, रिसर्च करनी पड़ेगी, उसे समझना होगा। हमें दूसरे देशों के लोगों की पसंद और उनके कंफर्ट को स्टडी करना, ये सबसे बड़ी आवश्यकता है, और रिसर्च करनी चाहिए। मान लीजिए कोई छोटा पुर्जा मांगता है, और वो बहुत बड़ा जहाज बना रहा है, लेकिन हम पुर्जे में चलो भेज दो, क्या है? तो कौन लेगा आपका पुर्जा? भले आपके लिए वह छोटा पुर्जा है, लेकिन उसकी एक बहुत बड़ी जो मैन्युफैक्चरिंग की यूनिट है, उसमें बहुत बड़ा महत्व रखता है। और इसलिए आज दुनिया में हमारे लिए क्वालिटी ही इस कंपिटिटिव वर्ल्ड के अंदर सुनहरा अवसर बना देती है। हमें उनके हिसाब से यूजर फ्रेंडली प्रोडक्ट बनाने होंगे। तभी हम उन अवसरों का लाभ उठा पाएंगे, और जो फ्री ट्रेड एग्रीमेंट तैयार हो चुका है, अब ये विकास का महामार्ग आपके लिए तैयार है। मैं उम्मीद करता हूं कि इस वेबिनार में इस विषय पर फोकस करते हुए भी आप सब जरूर चर्चा करेंगे।

 

साथियों,

हमने MSME classification में जो Reforms किए, उसका व्यापक प्रभाव दिख रहा है। इससे enterprises का ये डर खत्म हुआ है कि वो अपना विस्तार करेंगे, तो उन्हें सरकार की ओर से मिलने वाले फायदे बंद हो जाएंगे। क्रेडिट तक MSME's की आसान पहुंच बनाने, टेक्नोलॉजी अपग्रेडेशन को बढ़ावा देने और कपैसिटी बिल्डिंग की दिशा में लगातार प्रयास हुए हैं।

लेकिन साथियों,

इन प्रयासों का असर तभी दिखाई देगा, जब MSMEs ज्यादा से ज्यादा कंपटीशन में उतरेंगे, और विजयी होने का लक्ष्य लेकर उतरेंगे। अब समय है कि MSMEs अपनी प्रोडक्टिविटी और बढ़ाएं, क्वालिटी स्टैंडर्ड्स को ऊंचा करें, डिजिटल प्रोसेस और मजबूत वैल्यू चैन से जुड़ें। इस दिशा में, इस वेबिनार में आपके सुझाव बहुत अहम होंगे।

साथियों,

इंफ्रास्ट्रक्चर और लॉजिस्टिक्स हमारी growth strategy के कोर पिलर्स हैं। इस वर्ष के बजट में रिकॉर्ड कैपिटल एक्सपेंडिचर का प्रस्ताव है। High-capacity transport systems का निर्माण, रेलवे, हाइवे, पोर्ट, एयरपोर्ट, वाटरवे के बीच बेहतर तालमेल, अलग-अलग फ्रेट कॉरिडोर और मल्टी-मोडल कनेक्टिविटी का विस्तार, ये सभी कदम खर्च कम करने और efficiency improve करने के लिए आवश्यक है। इसलिए, नए वाटरवेज, शिप रिपेयर फैसिलिटी और Regional Centres of Excellence हमारे लॉजिस्टिक इकोसिस्टम को मजबूत करेंगे। सात नए हाई-स्पीड रेल कॉरिडोर विकास के ग्रोथ कनेक्टर बनने वाले हैं। लेकिन आप भी जानते हैं, इस इंफ्रास्ट्रक्चर का वास्तविक लाभ तभी मिलेगा, जब उद्योग और निवेशक अपनी रणनीतियों को इस विजन के अनुरूप में ढालेंगे। ये रणनीतियां क्या होगी, इस पर भी आपको विस्तार से चर्चा करनी चाहिए, और मुझे पूरा विश्वास है कि आप जरूर इन बातों पर ध्यान देंगे।

 

साथियों,

भारत की विकास यात्रा में अर्बनाइजेशन, शहरीकरण का भी बहुत अहम रोल है। भारत की future growth इस बात पर निर्भर करेगी कि हम अपने शहरों को कितना effectively plan और manage करते हैं। हमारे Tier-II और Tier-III शहर, नए growth anchors कैसे बनें, इसके लिए भी इस बजट वेबिनार में आपके सुझाव बहुत अहम होंगे।

साथियों,

आज दुनिया की अर्थव्यवस्था में एक बड़ा परिवर्तन चल रहा है। बाजार अब केवल लागत नहीं देखते हैं, वे sustainability भी देखते हैं। इस दिशा में Carbon Capture, Utilisation and Storage Mission एक महत्वपूर्ण पहल है। अब sustainability उसको आपको core business strategy का हिस्सा बनाना ही होगा। जो उद्योग समय रहते क्लीन टेक्नोलॉजी में निवेश करेंगे, वे आने वाले वर्षों में नए-नए बाजारों तक बेहतर पहुंच बना पाएंगे। इस साल बजट ने नई दिशा दी है। मेरा आग्रह है कि उद्योग, निवेशक और विभिन्न संस्थान मिलकर इस पर आगे बढ़ें।

साथियों,

विकसित भारत का लक्ष्य collective ownership से ही हासिल किया जा सकता है। ये बजट वेबिनार भी सिर्फ discussion का प्लेटफॉर्म ना बने, सिर्फ अपने ज्ञान को हम बटोरते रहे, ऐसा नहीं होना चाहिए, बल्कि इसमें collective ownership दिखे, ये बहुत जरूरी है। बजट ने framework दिया है, अब आपको मिलकर momentum पैदा करना है। आपको हमारे प्रयासों में सहभागी बनना है। आपका हर सुझाव, हर अनुभव जमीन पर बेहतरीन नतीजें लाने की क्षमता रखता है। आपके सुझाव देश की प्रगति में माइलस्टोन बनें, इसी विश्वास के साथ आपका बहुत-बहुत धन्यवाद।

नमस्कार !