પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બુદ્ધ પૂર્ણિમાના શુભ અવસર પર તમામ નાગરિકોને શુભેચ્છા પાઠવી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરેલા સંદેશમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"બુદ્ધ પૂર્ણિમાની તમામ દેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ. સત્ય, સમાનતા અને સંવાદિતાના સિદ્ધાંતો પર આધારિત ભગવાન બુદ્ધના સંદેશા માનવતા માટે માર્ગદર્શક રહ્યા છે. ત્યાગ અને તપસ્યા માટે સમર્પિત તેમનું જીવન હંમેશા વિશ્વ સમુદાયને કરુણા અને શાંતિ તરફ પ્રેરણા આપશે."
सभी देशवासियों को बुद्ध पूर्णिमा की ढेरों शुभकामनाएं। सत्य, समानता और सद्भाव के सिद्धांत पर आधारित भगवान बुद्ध के संदेश मानवता के पथ-प्रदर्शक रहे हैं। त्याग और तप को समर्पित उनका जीवन विश्व समुदाय को सदैव करुणा और शांति के लिए प्रेरित करता रहेगा।
— Narendra Modi (@narendramodi) May 12, 2025


