પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી ગુરુ ગ્રંથ સાહિબજીના પ્રકાશ પર્વના શુભ અવસર પર હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે શ્રી ગુરુ ગ્રંથ સાહિબજીના શાશ્વત ઉપદેશો સમગ્ર વિશ્વમાં જીવનને પ્રકાશિત કરે છે અને આપણને કરુણા, નમ્રતા અને સેવાના મૂલ્યોની યાદ અપાવે છે. તેમણે વધુમાં કહ્યું કે આ ઉપદેશો માનવતાને એકતા અને સંવાદિતાની ભાવનાને મજબૂત કરવા પ્રેરણા આપે છે.
શ્રી મોદીએ આશા વ્યક્ત કરી કે આપણે હંમેશા શ્રી ગુરુ ગ્રંથ સાહિબજી દ્વારા બતાવેલા જ્ઞાનના માર્ગને અનુસરી શકીએ અને એક સારા ગ્રહનું નિર્માણ કરવાનો પ્રયાસ કરી શકીએ.
એક પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
“શ્રી ગુરુ ગ્રંથ સાહિબજીના પ્રકાશ પર્વના શુભ અવસર પર હાર્દિક શુભેચ્છાઓ.
શ્રી ગુરુ ગ્રંથ સાહિબજીના શાશ્વત ઉપદેશો વિશ્વભરના જીવનને પ્રકાશિત કરે છે અને આપણને કરુણા, નમ્રતા અને સેવાના મૂલ્યોની યાદ અપાવે છે. આ ઉપદેશો માનવતાને એકતા અને સંવાદિતાની ભાવનાને મજબૂત કરવા પ્રેરણા આપે છે.
આપણે હંમેશા શ્રી ગુરુ ગ્રંથ સાહિબજી દ્વારા બતાવેલ જ્ઞાનના માર્ગને અનુસરીએ અને એક સારા ગ્રહનું નિર્માણ કરવાનો પ્રયાસ કરીએ.”
Warm greetings on the sacred occasion of the Parkash Purab of Sri Guru Granth Sahib Ji.
— Narendra Modi (@narendramodi) August 24, 2025
The timeless teachings of the Sri Guru Granth Sahib Ji continue to illuminate lives across the world, reminding us of the values of compassion, humility and service. The teachings inspire… pic.twitter.com/amyvRHV3Yh
“ਸ੍ਰੀ ਗੁਰੂ ਗ੍ਰੰਥ ਸਾਹਿਬ ਜੀ ਦੇ ਪ੍ਰਕਾਸ਼ ਪੁਰਬ ਦੇ ਪਵਿੱਤਰ ਮੌਕੇ 'ਤੇ ਤਹਿ-ਦਿਲੋਂ ਵਧਾਈਆਂ। ਸ੍ਰੀ ਗੁਰੂ ਗ੍ਰੰਥ ਸਾਹਿਬ ਜੀ ਦੀਆਂ ਸਦੀਵੀ ਸਿੱਖਿਆਵਾਂ ਦੁਨੀਆ ਭਰ ਵਿੱਚ ਜ਼ਿੰਦਗੀਆਂ ਨੂੰ ਰੌਸ਼ਨ ਕਰਦੀਆਂ ਹਨ; ਸਾਨੂੰ ਦਇਆ, ਨਿਮਰਤਾ ਅਤੇ ਸੇਵਾ ਦੀਆਂ ਕਦਰਾਂ-ਕੀਮਤਾਂ ਦੀ ਯਾਦ ਦਿਵਾਉਂਦੀਆਂ ਹਨ। ਇਹ ਸਿੱਖਿਆਵਾਂ ਮਨੁੱਖਤਾ ਨੂੰ ਏਕਤਾ ਅਤੇ ਭਾਈਚਾਰੇ ਦੀ ਭਾਵਨਾ ਨੂੰ ਮਜ਼ਬੂਤ ਕਰਨ ਲਈ ਪ੍ਰੇਰਿਤ ਕਰਦੀਆਂ ਹਨ। ਅਸੀਂ ਹਮੇਸ਼ਾ ਸ੍ਰੀ ਗੁਰੂ ਗ੍ਰੰਥ ਸਾਹਿਬ ਜੀ ਵਲੋਂ ਦਰਸਾਏ ਗਏ ਗਿਆਨ ਦੇ ਮਾਰਗ 'ਤੇ ਚੱਲੀਏ ਅਤੇ ਇੱਕ ਬਿਹਤਰ ਗ੍ਰਹਿ ਬਣਾਉਣ ਲਈ ਯਤਨਸ਼ੀਲ ਰਹੀਏ।“
ਸ੍ਰੀ ਗੁਰੂ ਗ੍ਰੰਥ ਸਾਹਿਬ ਜੀ ਦੇ ਪ੍ਰਕਾਸ਼ ਪੁਰਬ ਦੇ ਪਵਿੱਤਰ ਮੌਕੇ 'ਤੇ ਤਹਿ-ਦਿਲੋਂ ਵਧਾਈਆਂ।
— Narendra Modi (@narendramodi) August 24, 2025
ਸ੍ਰੀ ਗੁਰੂ ਗ੍ਰੰਥ ਸਾਹਿਬ ਜੀ ਦੀਆਂ ਸਦੀਵੀ ਸਿੱਖਿਆਵਾਂ ਦੁਨੀਆ ਭਰ ਵਿੱਚ ਜ਼ਿੰਦਗੀਆਂ ਨੂੰ ਰੌਸ਼ਨ ਕਰਦੀਆਂ ਹਨ; ਸਾਨੂੰ ਦਇਆ, ਨਿਮਰਤਾ ਅਤੇ ਸੇਵਾ ਦੀਆਂ ਕਦਰਾਂ-ਕੀਮਤਾਂ ਦੀ ਯਾਦ ਦਿਵਾਉਂਦੀਆਂ ਹਨ। ਇਹ ਸਿੱਖਿਆਵਾਂ ਮਨੁੱਖਤਾ ਨੂੰ ਏਕਤਾ ਅਤੇ ਭਾਈਚਾਰੇ… pic.twitter.com/qPoWQQoYFZ


