પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડોકટરો, નર્સો અને એ તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો કે જેઓએ 100 કરોડ રસીકરણ પાર કરવા માટે કામ કર્યું.

એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

"ભારતે ઇતિહાસ રચ્યો છે.

આપણે ભારતીય વિજ્ઞાન, ઉદ્યમ અને 130 કરોડ ભારતીયોની સામૂહિક ભાવનાનો વિજય જોઈ રહ્યા છીએ.

100 કરોડ રસીકરણ પાર કરવા બદલ ભારતને અભિનંદન. આપણા ડોકટરો, નર્સો અને આ સિદ્ધિ હાંસલ કરવા માટે કામ કરનારા તમામ લોકોનો આભાર. #VaccineCentury "

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Domestic air passenger traffic to rise by 3-6 pc in this fiscal: ICRA

Media Coverage

Domestic air passenger traffic to rise by 3-6 pc in this fiscal: ICRA
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 24 જુલાઈ 2026
July 24, 2026

Aatmanirbhar in Action — Space, Missiles, EVs & Livelihoods Under PM Modi’s Watch