પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવન ખાતે સંરક્ષણ અલંકરણ સમારોહ-2025 (તબક્કો-1) માં ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં શૌર્ય પુરસ્કારો આપવામાં આવ્યા હતા.
તેમણે X પર એક પોસ્ટમાં લખ્યું:
"સંરક્ષણ અલંકરણ સમારોહ-2025 (તબક્કો-1) માં ઉપસ્થિત રહ્યો, જ્યાં શૌર્ય પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા. ભારત હંમેશા આપણા સશસ્ત્ર દળોનો તેમના બહાદુરી અને આપણા રાષ્ટ્રની સુરક્ષા પ્રત્યેની પ્રતિબદ્ધતા માટે આભારી રહેશે."
Attended the Defence Investiture Ceremony-2025 (Phase-1), where Gallantry Awards were presented. India will always be grateful to our armed forces for their valour and commitment to safeguarding our nation. pic.twitter.com/cwT056n2e6
— Narendra Modi (@narendramodi) May 22, 2025


