પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે અયોધ્યામાં ‘શ્રી રામ જન્મભૂમિ મંદિર’ ના શિલાન્યાસ સમારોહમાં હાજરી આપશે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સમારોહની પહેલા હનુમાનગઢીમાં પૂજા અને દર્શન કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી શ્રી રામ જન્મભૂમિ જશે, જ્યાં તેઓ ‘ભગવાન શ્રી રામલલા વિરાજમાન’ નીપૂજા અને દર્શનમાં હાજરી આપશે. ત્યારબાદ તેઓ પારિજાતના છોડ રોપશે અને ત્યારબાદ ભૂમિપૂજન કરશે.

પ્રધાનમંત્રી શિલાન્યાસ પ્રસંગે બનવવામાં આવેલી વિશેષ તક્તીનું અનાવરણ કરશે અને ‘શ્રી રામ જન્મભૂમિ મંદિર’ ની યાદગીરી રૂપે એક ટપાલ ટિકિટ પણ બહાર પાડશે.

 

Explore More
દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી
Govt bolsters Agri Stack with ₹6,000 crore allocation to empower farmers

Media Coverage

Govt bolsters Agri Stack with ₹6,000 crore allocation to empower farmers
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 15 જૂન 2025
June 15, 2025

Citizens Appreciate PM Modi’s Decade of Transformation - Empowering India, Inspiring the World