પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ઇન્ડોનેશિયા, મલેશિયા અને સિંગાપોરની યાત્રા પૂર્વે રવાના થતા અગાઉ તેમનું વિદાય વક્તવ્ય નીચે મુજબ છે.

“હું 29 મેથી 2 જુન 2018 દરમિયાન ઇન્ડોનેશિયા, મલેશિયા અને સિંગાપોરની મુલાકાતે જઈશ. આ તમામ ત્રણેય દેશો સાથે ભારતની મજબુત વ્યુહાત્મક ભાગીદારી છે.

29 મે ના રોજ હું ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વીડોડોના આમંત્રણ પર જાકાર્તા જઈશ. પ્રધાનમંત્રી તરીકેની ઇન્ડોનેશિયાની આ મારી સૌપ્રથમ મુલાકાત છે. રાષ્ટ્રપતિ વિડોડો સાથે તેમજ ભારત ઇન્ડોનેશિયા સીઈઓ ફોરમ સાથે હું 30 મેના રોજ ચર્ચા વિચારણા હાથ ધરીશ. હું ઇન્ડોનેશિયામાં ભારતીય સમુદાયને પણ સંબોધન કરીશ.

ભારત અને ઇન્ડોનેશિયા મજબુત અને મૈત્રીપૂર્ણ સંબંધો ધરાવે છે તેમજ ઊંડા ઐતિહાસિક અને સાંસ્કૃતિક જોડાણોના સહભાગી રાષ્ટ્રો છે. બંને દેશો અનેક વંશો, અનેક ધર્મો, બહુલતાવાદી અને મુક્ત સમાજો છે. મને વિશ્વાસ છે કે ઇન્ડોનેશિયાની મારી આ મુલાકાત એશિયાની આ બંને વિશાળ લોકશાહીઓ વચ્ચે અદ્ભુત સુમેળ સાધશે અને અમારા દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવશે.

31 મેના રોજ, સિંગાપોરની મારી યાત્રા દરમિયાન હું મલેશિયાના નવા નેતાને અભિનંદન પાઠવવા માટે મલેશિયામાં એક નાનકડો વિરામ લઈશ. ત્યાં હું પ્રધાનમંત્રી ડૉ. મહાથીર મોહમદને મળવાની આશા રાખું છું.

સિંગાપોરમાં હું ફિનટેક, કૌશલ્ય વિકાસ, શહેરી આયોજન અને કૃત્રિમ બુદ્ધિમત્તા જેવા ક્ષેત્રોમાં ભારત સિંગાપોરની ભાગીદારીને વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરીશ. શહેરી વિકાસ, આયોજન, સ્માર્ટ સીટીઝ અને માળખાગત બાંધકામ વિકાસ જેવા ક્ષેત્રોમાં સિંગાપોર એ ભારત સાથેનું મોટું ભાગીદાર દેશ બન્યું છે. સિંગાપોરની મારી આ મુલાકાત બંને દેશોને આ દિશામાં આગળ વધુ જોડાવા માટેની તક પૂરી પાડે છે.

31 મેના રોજ, હું ભારત-સિંગાપોર ઉદ્યોગ સાહસો અને નવીનીકરણ પ્રદર્શનની મુલાકાત લઈશ. હું એક વ્યવસાય અને સામુદાયિક કાર્યક્રમમાં સંબોધન પણ કરીશ અને ત્યારબાદ વેપાર અને રોકાણની તકો અંગે ચર્ચા કરવા માટે સિંગોપોરના પસંદ કરાયેલ ટોચના સીઈઓ સાથે એક ગોળમેજી પરિષદમાં ભાગ લઈશ.

1 જુનના રોજ હું સિંગાપોરના રાષ્ટ્રપતિ હલીમાહ યાકોબની મુલાકાત લઈશ. હું પ્રધાનમંત્રી લી સાથે પ્રતિનિધિસ્તરની મુલાકાતમાં પણ ભાગ લઈશ અને ત્યારબાદ હું નાનયાંગ ટેકનોલોજીકલ યુનીવર્સીટીની મુલાકાતે જવાની આશા રાખું છું કે જ્યાં હું યુવાન વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરીશ.

તે સાંજે હું શાંગ્રી-લા પરિષદમાં મારું મુખ્ય વક્તવ્ય આપીશ. આ સૌપ્રથમ વાર બનવા જઈ રહ્યું છે કે જ્યારે કોઈ ભારતીય પ્રધાનમંત્રી આ વક્તવ્ય આપી રહ્યા હશે. પ્રાદેશિક સુરક્ષાના મુદ્દાઓ અને પ્રદેશમાં શાંતિ અને સંતુલિતતા જાળવી રાખવા માટે ભારતના દ્રષ્ટિકોણને રજુ કરવા માટે આ સૌથી શ્રેષ્ઠ અવસર બની રહેશે.

2 જૂનના રોજ હું કલીફોર્ડ પાયર ખાતે એક તકતીનું અનાવરણ કરીશ કે જ્યાં 27 માર્ચ, 1948ના રોજ ગાંધીજીના અસ્થીઓને સમુદ્રમાં પધરાવવામાં આવ્યા હતા. હું ભારત સાથે સાંસ્કૃતિક સંબંધ ધરાવતા કેટલાક ધાર્મિક સ્થાનોની પણ મુલાકાત લઈશ.

મારા સમગ્ર કાર્યક્રમના અંતિમ તબક્કામાં હું સિંગાપોરમાં ચાંગી નેવલ બેઝની મુલાકાત લઈશ કે જ્યાં હું ભારતીય નૌકા જહાજ આઈએનએસ સાતપુડાની મુલાકાત લઈશ અને ત્યાં હું ભારતીય નૌકાદળના અને રોયલ સિંગાપોર નેવીના અધિકારીઓ તેમજ ખલાસીઓ સાથે સંવાદ હાથ ધરીશ.

મને વિશ્વાસ છે કે ઇન્ડોનેશિયા, મલેશિયા અને સિંગાપોરની મારી આ મુલાકાત આપણી એક્ટ ઇસ્ટ પોલીસીને વધુ ગતિ પૂરી પાડશે અને આ તમામ ત્રણેય રાષ્ટ્રો સાથેના આપણા સંબંધો અને ભાગીદારીને મજબૂત બનાવશે.”

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India’s Defence Exports Explode: ₹40,000 Crore Milestone Signals a New Manufacturing Era

Media Coverage

India’s Defence Exports Explode: ₹40,000 Crore Milestone Signals a New Manufacturing Era
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Text of PM’s remarks during inauguration of Swaminarayan Hindu Temple in Paris
September 06, 2026

पूज्य महंत स्वामी, फ्रांस सरकार के सम्मानित प्रतिनिधिगण, उपस्थित अतिथिगण, इंडियन कम्युनिटी के मेरे साथी, देश दुनिया से जुड़े सभी हरि भक्त, देवियों और सज्जनों, जय स्वामीनारायण!

आज फ्रांस की राजधानी पेरिस में भव्य स्वामीनारायण मंदिर का लोकार्पण हो रहा है। यह लोकार्पण भारत और फ्रांस के सांस्कृतिक संबंधों का नया युग स्तंभ है। पूज्य संत जनों और सनातन परंपरा के श्रेष्ठ जनों के आशीर्वाद के साथ आज इस लोकार्पण का मंच ‘वसुधैव कुटुम्बकम’ के भाव का मंच बन गया है। भगवान स्वामीनारायण की कृपा और हमारे संतों का स्नेह, संतों का आशीर्वाद, मेरा सौभाग्य है कि मुझे ऐसे पुण्य अवसरों से जुड़ने का अवसर हमेशा मिलता रहता है। आज भी मैं भले ही पेरिस में आप सबके बीच उपस्थित नहीं हूं, लेकिन मन से और हृदय से, मैं स्वयं को आपके बीच ही अनुभव कर रहा हूं।

साथियों,

आज इस अवसर पर मैं परम पूज्य प्रमुख स्वामी जी महाराज का भी श्रद्धापूर्वक स्मरण करता हूं। प्राचीन काल में भारत का जो सांस्कृतिक आध्यात्मिक वैभव था, उन्होंने उसके पुनर्जागरण का एक अभियान शुरू किया था। आज उसका प्रकाश यूरोप समेत पूरी दुनिया में फैल रहा है। 2024 में अबू धाबी में भव्य मंदिर का लोकार्पण हुआ था। आज वहां हजारों लोग दर्शन करने जाते हैं और अब यहां पेरिस में स्वामीनारायण मंदिर का निर्माण सृजन की यह निरंतरता, यह संतों की संकल्प शक्ति का ही प्रमाण है। मैं पुनीत कार्य के लिए पूज्य महंत स्वामी का आभार प्रकट करता हूं, मैं उनके चरणों में प्रणाम करता हूं। मैं BAPS स्वामीनारायण संस्था को और करोड़ों हरि भक्तों को इस अवसर पर हृदय की गहराई से बधाई देता हूं।

साथियों,

BAPS के माध्यम से जब अलग-अलग देश में मंदिरों की प्राण प्रतिष्ठा होती है, तो वहां भारत के प्राचीन विचार और मानवीय मूल्य भी साथ-साथ ही जाते हैं और भारत का विचार कहता है ‘समानं मनः सह चित्तमेषाम्’ अर्थात हमारे मन समान हो, हमारे हृदय साथ जुड़े। इसलिए आज जब फ्रांस में इतना भव्य मंदिर बनकर तैयार हुआ है, यह फ्रांस की विविधता को तो समृद्ध करेगा ही, इससे भारत और फ्रांस के सांस्कृतिक संबंधों को भी ऊर्जा मिलेगी।

साथियों,

बीते वर्षों में भारत और फ्रांस के संबंध नई ऊंचाइयों तक पहुंचे हैं। मेरे मित्र, प्रेसिडेंट मैक्रों के साथ मिलकर दोनों देश एक Special Global Strategic Partnership बना रहे हैं। Technology, AI और Defence से लेकर Space और Climate Action तक हम एक नई गति और नई ऊर्जा के साथ मिलकर के आगे बढ़ रहे हैं। हम 2026 को India-France Year of Innovation के रूप में भी सेलिब्रेट कर रहे हैं। भारत-फ्रांस की ये Strategic Partnership इसलिए भी खास है, क्योंकि ये हमारे पुराने सांस्कृतिक-राजनैतिक सम्बन्धों की मजबूत बुनियाद पर टिकी है। इतिहास गवाह है, फ्रांस में भारतीय सैनिकों के बलिदान का इतिहास आज भी मन-मंदिर में जीवित है। भाषा से जुड़े विषयों में रुचि रखने वाले लोग यह भी जानते हैं कि फ्रेंच स्कॉलर्स ने संस्कृत को लोकप्रिय बनाने में कितनी अहम भूमिका निभाई है। रामकृष्ण परमहंस और स्वामी विवेकानंद पर रोमाँ रोलाँ की की लेखनी हमारी सोसाइटीज़ को और करीब लाई है। पेरिस से पुडुचेरी के अरबिंदो आश्रम तक 'The mother' की spiritual journey, उसने कितने ही भारतीय और फ्रेंच साधकों को inspire किया है।

साथियों,

दशकों पहले श्रील प्रभुपाद स्वामी भी फ्रांस आए थे। इस्कॉन के जरिए भारत फ्रांस के बीच आध्यात्मिक सम्बन्धों का नया अध्याय उन्होंने शुरू किया था। आज योग भी भारत-फ्रांस के people to people कनेक्ट का एक माध्यम बन चुका है। 'इंटरनेशनल योगा डे' पर एफिल टॉवर के सामने से आने वाली तस्वीरें फ्रांस में योग की लोकप्रियता का उदाहरण बनती हैं और अब BAPS के इस भव्य मंदिर के जरिए, हमारे उन सांस्कृतिक सम्बन्धों में एक नया अध्याय जुड़ रहा है।

साथियों,

इन दिनों, भारत फ्रांस Joint Ventures की संभावनाओं पर बातें होती हैं। स्वामीनारायण मंदिर ने इस संभावना में भी एक नया आयाम जोड़ा है। यह मंदिर 'मेड इन इंडिया' है और 'बिल्ट इन फ्रांस' है। इसके काफी पत्थरों को भारत में तराशा गया है। भारत की प्राचीन प्रतिभा यहाँ फ्रांस में आधुनिक इंजीनियरिंग से आकर जुड़ चुकी है। पेरिस में इस भव्य मंदिर ने आकार लिया है। इसलिए, मैं आशा करता हूँ, यह मंदिर सदियों तक भारत और फ्रांस के बीच सहयोग और संभावनाओं का भी प्रतीक बनकर उभरेगा।

साथियों,

स्वामीनारायण मंदिर हमेशा से भक्ति के साथ-साथ सेवा का माध्यम भी रहे हैं। मुझे बताया गया है, यह मंदिर भी सेवा प्रकल्पों का वैसा ही केंद्र बनेगा। मुझे विश्वास है कि यहाँ से भारतीय संस्कृति के जो स्वर निकलेंगे, उनका लाभ पूरे यूरोप में लोगों को मिलेगा। भविष्य में मुझे जब भी समय मिलेगा, मैं इस मंदिर में दर्शन करने का प्रयास अवश्य करूंगा। इन्हीं शब्दों के साथ, एक बार फिर आज के इस लोकार्पण समारोह में सम्मिलित सभी अतिथिगणों को, सभी परिवारों को, सभी हरि भक्तों को और पूरी Indian Diaspora को मेरी ओर से इस शुभारंभ पर्व की ढेरों शुभकामनाएं!

बहुत-बहुत धन्यवाद!

मर्सी बोकू!

जय स्वामीनारायण!