This is the strength of the farmers of our country that the production of pulses has increased from almost 17 million tonnes to 23 million tonnes in just one year: PM
100% neem coating of urea has led to its effective utilisation: PM
Due to Soil health Cards lesser fertilizers are being used and farm productivity has gone up by 5 to 6 per cent: PM Modi
We have announced ‘Operation Greens’ in this year’s budget, we are according TOP priority to Tomato, Onion, Potato: PM Modi
Promoting use of solar energy will lead to increase in the income of farmers: PM Modi

 

  • પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીનાં પૂસા સ્થિત એનએએસસી કોમ્પ્લેક્સમાં “કૃષિ 2002: ખેડૂતોની આવક બમણી કરવી” વિષય પર આયોજિત રાષ્ટ્રીય પરિષદમાં હાજરી આપી હતી.

     

    નિમ્નલિખિત સાત વિષય પર પર વિવિધ જૂથે પ્રસ્તુકરણ કર્યું હતું:

     

    • નીતિ અને પ્રશાસનિક સુધારા
    • કૃષિ વેપાર નીતિ અને નિકાસ પ્રોત્સાહન; બજારનું માળખું અને કાર્યદક્ષ માર્કેટિંગ
    • મૂલ્ય શ્રેણી અને પુરવઠા સાંકળનું વ્યવસ્થાપન
    • વિજ્ઞાન અને ટેકનોલોજી તથા કૃષિનાં ક્ષેત્રમાં સ્ટાર્ટ-અપ્સ
    • સ્થાયી અને સમાન વિકાસ તથા સેવાઓની અસરકારક ઉપલબ્ધતા
    • ખેડૂતો માટે મૂડી રોકાણ અને સંસ્થાકીય ધિરાણ
    • પશુપાલન, ડેરી, મરઘા ઉછેર અને મત્સ્યોદ્યોગને વૃદ્ધિનાં એન્જિનો તરીકે પ્રોત્સાહન

પ્રધાનમંત્રીએ આ પ્રસ્તુતિકરણની પ્રશંસા કરી હતી. તેમણે ભારતનાં ખેડૂતોની પણ પ્રશંસા કરી હતી, ખાસ કરીને કઠોળનાં ઉત્પાદનમાં વધારે ઉત્પાદનની. આ સંબંધમાં તેમણે ચાર પાસાઓનો ઉલ્લેખ કર્યો હતો, આંતરિક ખર્ચમાં ઘટાડો; ઉત્પાદન માટે વાજબી કિંમત સુનિશ્ચિત કરવી; બગાડમાં ઘટાડો થવો અને આવકનાં વૈકલ્પિક સ્રોતો ઊભા કરવા.

 

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, યુરિયાનું 100 ટકા નીમ કોટિંગ યુરિયાની અસરકારકતામાં વધારા તરફ દોરી ગયું છે, ત્યારે ઉત્પાદકતામાં વધારો પણ થયો છે. તેમણે જણાવ્યું હતું કે, અભ્યાસ સંકેત આપે છે કે સોઇલ હેલ્થ કાર્ડ રાસાયણિક ખાતરોનાં ઉપયોગમાં ઘટાડા તરફ દોરી ગયા છે, ત્યારે ઉત્પાદનમાં વધારો થયો છે.

 

શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર 99 અપૂર્ણ સિંચાઈ પરિયોજનાઓ પૂર્ણ કરવા માટે કાર્યરત છે. તેમણે ઉમેર્યું હતું કે, તેમાંથી 50 ચાલુ વર્ષે પૂર્ણ થઈ જાય એવી શક્યતા છે, દરેક પૂર્ણ થનાર સિંચાઈ પરિયોજનાથી ખેડૂતોનાં આંતરિક ખર્ચમાં ઘટાડો થશે. તેમણે કહ્યું હતું કે, અત્યાર સુધી 20 લાખ હેક્ટર કૃષિલક્ષી જમીનને પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના મારફતે સૂક્ષ્મ સિંચાઈ હેઠળ લાવવામાં આવી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ચાલુ વર્ષે બજેટમાં ‘ઓપરેશન ગ્રીન્સ’ની જાહેરાત થઈ હતી, જેનાથી ખેડૂતોને ટમેટા, ડુંગળી અને બટાટાની ખેતીમાં લાભ થશે. તેમણે જણાવ્યું હતું કે, 22,000 ગ્રામીણ હાટ યોગ્ય માળખા સાથે અપગ્રેડ કરવામાં આવશે અને ઇ-નામ પ્લેટફોર્મ સાથે જોડાવામાં આવશે. ખેડૂતોને તેમની જમીનનાં 5થી 15 કિલોમીટરની અંદર બજારો સાથે જોડાણની સુવિધા આપવામાં આવશે. 

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કૃષિ ધિરાણ માટે મંજૂર થયેલી રકમ વધારવામાં આવી છે, જેથી ખેડૂતોને ધિરાણની સરળ સુલભતા સુનિશ્ચિત થઈ છે.

તેમણે જણાવ્યું હતું કે, કેટલીક પહેલો કૃષિનાં બગાડને સંપત્તિમાં પરિવર્તિત કરવા માટે હાથ ધરવામાં આવી છે.

 

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Project Cheetah: How A Species Declared Extinct During Nehru Era Returned To India Under Modi Govt

Media Coverage

Project Cheetah: How A Species Declared Extinct During Nehru Era Returned To India Under Modi Govt
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister inaugurates Namo Hospital at Daman
June 05, 2026

Prime Minister Shri Narendra Modi today inaugurated the Namo Hospital at Daman. He stated that this is in line with the ongoing efforts towards providing quality health treatment to the people, noting that the hospital features modern facilities and will go a long way in addressing the healthcare needs of the Union Territory and surrounding areas.

The Prime Minister posted on X:

"In line with our efforts towards providing quality health treatment to the people, the Namo Hospital at Daman was inaugurated. It has modern facilities and will go a long way in addressing the healthcare needs of the Union Territory and surrounding areas."