પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નાગાલેન્ડ વિધાનસભાના સ્પીકર વિખો-ઓ-ય્હોશુના નિધન પર શોક વ્યકત કર્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું કે, “તેઓ એક મહેનતુ નેતા હતા જેમણે પોતાનું જીવન નાગાલેન્ડની પ્રગતિ માટે સમર્પિત કર્યું હતું. દુઃખની આ ક્ષણોમાં મારી સંવેદના તેમના પરિવાર અને સમર્થકોની સાથે છે. તેમના આત્માને શાંતિ મળે.”

Explore More
દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી
Centre Earns Rs 800 Crore From Selling Scrap Last Month, More Than Chandrayaan-3 Cost

Media Coverage

Centre Earns Rs 800 Crore From Selling Scrap Last Month, More Than Chandrayaan-3 Cost
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 9 નવેમ્બર 2025
November 09, 2025

Citizens Appreciate Precision Governance: Welfare, Water, and Words in Local Tongues PM Modi’s Inclusive Revolution