• ભાગેડુ આર્થિક અપરાધીઓ સામે કડક હાથે કામગીરી કરવા વિસ્તૃત અને અસરકારક સમજૂતી કરવા જી-20નાં તમામ દેશો વચ્ચે મજબૂત અને સક્રિય સાથસહકાર સ્થાપિત કરવો.
  • અપરાધીની આવકને અસરકારક રીતે સ્થગિત કરવી, અપરાધીઓનું વહેલાસર પ્રત્યાર્પણ અને અપરાધીઓની આવકનું કાર્યક્ષમ પ્રત્યાવર્તન જેવી કાયદેસર પ્રક્રિયાઓમાં સાથ-સહકાર વધારવો અને સાતત્યપૂર્ણ પ્રક્રિયા કરવી.
  • જી-20 દેશોએ તમામ ભાગેડુ આર્થિક અપરાધીઓને વસવાટ કરવા માટે સુરક્ષિત ગણાતા દેશોમાં પ્રવેશ ન મળે એવી વ્યવસ્થા ઊભી કરવા સહિયારા પ્રયાસ કરવા જોઈએ.
  • ભ્રષ્ટાચાર સામે સંયુક્ત રાષ્ટ્ર સંમેલન (યુએનસીએસી), આંતરરાષ્ટ્રીય સગંઠિત અપરાધ સામે સંયુક્ત રાષ્ટ્ર સંમેલન (યુએનઓટીસી), ખાસ કરીને “આંતરરાષ્ટ્રીય સાથ-સહકાર” સાથે સંબંધિત સિદ્ધાંતોનું સંપૂર્ણપણે અને અસરકારક રીતે પાલન કરવું જોઈએ.
  • એફએટીએફએ આંતરરાષ્ટ્રીય સ્તરે સાથ-સહકાર સ્થાપિત કરવા પ્રાથમિકતા આપવા અને તેના પર ધ્યાન કેન્દ્રિત કરવા અપીલ કરવી જોઈએ, જે સક્ષમ સત્તામંડળો અને એફઆઇયુ વચ્ચે સમયસર અને વિસ્તૃતપણે માહિતીનું આદાન-પ્રદાન કરવા તરફ દોરી જશે.
  • એફએટીએફએ ભાગેડુ આર્થિક અપરાધીઓની પ્રમાણભૂત પરિભાષા બનાવવાની કામગીરી કરવી જોઈએ.
  • એફએટીએફએ સ્થાનિક કાયદાનાં સંબંધમાં જી-20 દેશોને માર્ગદર્શન પ્રદાન કરવા અને સહાય કરવા ભાગેડૂ આર્થિક અપરાધીઓની ઓળખ કરવા, એમનું પ્રત્યાર્પણ કરવા અને ન્યાયિક કાર્યવાહી કરવા સાથે સંબંધિત સામાન્ય સંમત અને પ્રમાણભૂત પ્રક્રિયાઓ સ્થાપિત કરવી જોઈએ.
  • પોતાનાં અનુભવો વહેંચવા અને શ્રેષ્ઠ કામગીરી કરવા માટે સામાન્ય મંચ સ્થાપિત કરવો, જેમાં સફળતાપૂર્વક પ્રત્યાર્પણનાં કેસો, પ્રત્યાર્પણની હાલની વ્યવસ્થામાં રહેલી ખામીઓ અને કાયદેસર સહાય વગેરે સામેલ થાય.
  • પોતાના દેશમાં કરવેરાનું ઋણ ધરાવતા આર્થિક અપરાધીઓ પાસેથી એની વસૂલાત કરવા અન્ય દેશોમાં એમની મિલકતો શોધવાની કામગીરી શરૂ કરવા જી-20 મંચે વિચાર કરવો જોઈએ.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Jan Dhan accounts hold Rs 2.75 lakh crore in banks: Official

Media Coverage

Jan Dhan accounts hold Rs 2.75 lakh crore in banks: Official
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister condoles loss of lives due to a mishap in Nashik, Maharashtra
December 07, 2025

The Prime Minister, Shri Narendra Modi has expressed deep grief over the loss of lives due to a mishap in Nashik, Maharashtra.

Shri Modi also prayed for the speedy recovery of those injured in the mishap.

The Prime Minister’s Office posted on X;

“Deeply saddened by the loss of lives due to a mishap in Nashik, Maharashtra. My thoughts are with those who have lost their loved ones. I pray that the injured recover soon: PM @narendramodi”