|
ક્રમ |
એમઓયુ / સંધી / એલઓઆઈ |
આદાનપ્રદાન દ્વારા |
|
|
|
|
ભારત તરફથી |
ઇઝરાયલ તરફથી |
|
1 |
ભારત અને ઇઝરાયલ વચ્ચે સાયબર સુરક્ષા સહકાર અંગેના સમજુતી કરાર |
શ્રી વિજય ગોખલે, સચિવ (ઈઆર) |
શ્રી યુવલ રોતેમ, નિયામક, વિદેશી બાબતોનું મંત્રાલય, ઇઝરાયલ સરકાર |
|
2 |
ઓઈલ અને ગેસ ક્ષેત્રમાં સહકાર અંગે પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલય તથા ઉર્જા મંત્રાલય વચ્ચે એમઓયુ |
શ્રી વિજય ગોખલે, સચિવ (ઈઆર) |
શ્રી ડેનિયલ કાર્મોન, ભારતમાં ઇઝરાયલના રાજદૂત |
|
3 |
એર ટ્રાન્સપોર્ટ સંધીમાં સુધારાઓ બાબતે ભારત અને ઇઝરાયલ વચ્ચે પ્રોટોકોલ |
શ્રી રાજીવ નયન ચૌબે, સચિવ, નાગરિક ઉડ્ડયન |
શ્રી ડેનિયલ કાર્મોન, ભારતમાં ઇઝરાયલના રાજદૂત |
|
4 |
ભારત અને ઇઝરાયલ વચ્ચે ફિલ્મ સહનિર્માણ અંગે સંધી |
શ્રી એન. કે. સિંહા, સચિવ, માહિતી અને પ્રસારણ મંત્રાલય |
શ્રી ડેનિયલ કાર્મોન, ભારતમાં ઇઝરાયલના રાજદૂત |
|
5 |
હોમિયોપેથી દવાઓના ક્ષેત્રમાં સહયોગ માટે સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રીસર્ચ ઇન હોમિયોપેથી, આયુષ મંત્રાલય તેમજ સેન્ટર ફોર ઇન્ટીગ્રેટીવ કોમ્પલીમેન્ટરી મેડીસીન, શારે ઝેડેક મેડીકલ સેન્ટર વચ્ચે એમઓયુ |
વૈદ્ય રાજેશ કોટેચા, સચિવ, આયુષ મંત્રાલય |
શ્રી ડેનિયલ કાર્મોન, ભારતમાં ઇઝરાયલના રાજદૂત |
|
6 |
અવકાશ ક્ષેત્રે સહયોગ માટે ભારતીય અવકાશ વિજ્ઞાન અને ટેકનોલોજી સંસ્થા (આઈઆઈએસટી) તથા ટેક્નીઓન – ઇઝરાયલ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી વચ્ચે એમઓયુ |
ડૉ. વી. કે. દાધવલ, આઈઆઈએસટીના નિયામક |
શ્રી ડેનિયલ કાર્મોન, ભારતમાં ઇઝરાયલના રાજદૂત |
|
7 |
ઇન્વેસ્ટ ઇન્ડિયા અને ઇન્વેસ્ટ ઇઝરાયલ વચ્ચે મેમોરેન્ડમ ઓફ ઇન્ટેન્ટ |
શ્રી દીપક બાગલા, મેનેજીંગ ડાયરેક્ટર અને સીઈઓ, ઇન્વેસ્ટ ઇન્ડિયા |
શ્રી ડેનિયલ કાર્મોન, ભારતમાં ઇઝરાયલના રાજદૂત |
|
8 |
ધાતુમય એર બેટરીઝ ક્ષેત્રમાં સહયોગ માટે આઈઓસીએલ અને ફીનર્જી લિ. વચ્ચે લેટર ઓફ ઇન્ટેન્ટ |
શ્રી સંજીવ સિંઘ, અધ્યક્ષ, આઈઓસીએલ |
શ્રી ડેનિયલ કાર્મોન, ભારતમાં ઇઝરાયલના રાજદૂત |
|
9 |
સંકેન્દ્રિત સોલર થર્મલ ટેકનોલોજીના ક્ષેત્રમાં સહયોગ માટે આઈઓસીએલ અને યેડા રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કં. લિ. વચ્ચે લેટર ઑફ ઇન્ટેન્ટ ટેકનોલોજીસ |
શ્રી સંજીવ સિંઘ, અધ્યક્ષ, આઈઓસીએલ |
શ્રી ડેનિયલ કાર્મોન, ભારતમાં ઇઝરાયલના રાજદૂત |
The Prime Minister, Shri Narendra Modi, said that the remarkable success of the International Day of Yoga is proof that Yoga is not only helping millions of people across the world achieve physical well-being, but is also inspiring them to lead positive lives with confidence.
The Prime Minister shared a Sanskrit Subhashitam-
“चित्तप्रशमनोपायो योग इत्यभिधीयते। प्राणस्पन्दनिरोधो वा द्वेधा योगस्य धारणा॥”
The Subhashitam conveys that yoga is the means of completely calming and quieting the mind. To attain this goal, two principal methods of yoga are prescribed: calming the mind and regulating the flow of the breath.
The Prime Minister wrote on X;
“अंतर्राष्ट्रीय योग दिवस की बड़ी सफलता इस बात का प्रमाण है कि योग न केवल दुनियाभर में करोड़ों लोगों को शारीरिक रूप से स्वस्थ बना रहा है, बल्कि उन्हें आत्मविश्वास के साथ सकारात्मक जीवन जीने के लिए प्रेरित भी कर रहा है।
चित्तप्रशमनोपायो योग इत्यभिधीयते। प्राणस्पन्दनिरोधो वा द्वेधा योगस्य धारणा॥”
अंतर्राष्ट्रीय योग दिवस की बड़ी सफलता इस बात का प्रमाण है कि योग न केवल दुनियाभर में करोड़ों लोगों को शारीरिक रूप से स्वस्थ बना रहा है, बल्कि उन्हें आत्मविश्वास के साथ सकारात्मक जीवन जीने के लिए प्रेरित भी कर रहा है।
— Narendra Modi (@narendramodi) June 22, 2026
चित्तप्रशमनोपायो योग इत्यभिधीयते। प्राणस्पन्दनिरोधो वा द्वेधा… pic.twitter.com/RotrHvHLLI


