કારગીલથી કન્યાકુમારી, કચ્છથી કામરૂપ જો તમે મુસાફરી કરશો તો તમને જાણ થશે કે કઈ ગતિએ અને કયા સ્તર પર કાર્ય થઇ રહ્યું છે: વડાપ્રધાન મોદી
અમારું ધ્યાન આવતી પેઢીનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવાનું છે: વડાપ્રધાન મોદી
વડાપ્રધાન મોદીએ કેન્દ્ર સરકારના "2022 સુધીમાં તમામને આવાસના સ્વપ્નનો પુનરોચ્ચાર કર્યો.
લોકો માટે 'ઈઝ ઓફ લિવિંગ' એ અમારું લક્ષ્ય છે. સ્ત્રોતોને અર્બન સેન્ટર્સ બનાવવા તરફ વાળવામાં આવ્યા છે જ્યાં વિકાસ સમાવેશી હશે: વડાપ્રધાન મોદી
સ્ટાર્ટ અપ ઇન્ડિયા અને અટલ ઇનોવેશન મિશન દ્વારા ભારત ટેક્નોલોજીના કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે: વડાપ્રધાન મોદી
દિલ્હી મેટ્રો પર કામકાજ અટલજીના સમય દરમ્યાન શરુ થયું હતું, આજે લગભગ આખી દિલ્હી મેટ્રો સાથે જોડાઈ ગઈ છે: વડાપ્રધાન
ચોથી ઔદ્યોગિક ક્રાંતિ માટે આપણા માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર છે અને આપણી અહીં બેઠેલા હજારો યુવાન સહયોગીઓની જેવા નવીન વિચારો ધરાવતા લોકોની સેના બનાવવા માટે તૈયાર છીએ: વડાપ્રધાન મોદી

અહિં પધારેલા ભાઈઓ અને બહેનો, મહારાષ્ટ્રનો આજનો મારો આ ચોથો કાર્યક્રમ છે. અહિં આવતા પહેલા હું થાણેમાં હતો. ત્યાં પણ હજારો કરોડોના વિકાસ કાર્યોનો શિલાન્યાસ અને લોકાર્પણ કરવામાં આવ્યું છે.

તેમાં ગરીબોના આવાસની પરિયોજના પણ હતી અને મેટ્રોના વિસ્તૃતીકરણ સાથે જોડાયેલ પ્રોજેક્ટ પણ હતા.

થોડી વાર પહેલા અહિં 8 હજાર કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બની રહેલા પુણે મેટ્રો લાઈનના ત્રીજા તબક્કાનો હમણાં શિલાન્યાસ કરવાનો અવસર મળ્યો છે. હિજવડીથી શિવાજી નગરને જોડનારા આ મેટ્રો પ્રોજેક્ટ વડે દેશના સૌથી વ્યસ્ત આઈટી સેન્ટરમાંથી એક, આ ક્ષેત્રને ઘણી સુવિધા મળવા જઈ રહી છે.

મહારાષ્ટ્ર અને દેશના ખૂણે-ખૂણેથી અહિં કામ કરવા પહોંચેલા આઈટી વ્યવસાયિકો, અહિંના સ્થાનિક લોકોના જીવન આનાથી સુગમ થવાના છે.

સાથીઓ, બે વર્ષ પહેલા મને પુણે મેટ્રો પ્રોજેક્ટનો શુભારંભ કરવાનું સૌભાગ્ય મળ્યું હતું. મને ખૂબ ખુશી છે કે જે બે કોરીડોર પર કામ કામ શરુ કરવામાં આવ્યું હતું, ત્યાં ઝડપી ગતિએ કામ ચાલી રહ્યું છે. મને આશા છે કે આવતા વર્ષના અંત સુધીમાં પુણેમાં 12 કિલોમીટરના રૂટ પર મેટ્રો દોડવા લાગશે.

હવે શિવાજી નગરથી ત્રીજા તબક્કાનો પણ આજથી શુભારંભ થઇ ગયો છે. એવામાં જ્યારે આ તબક્કો પૂરો થશે, તો લોકોને પુણે અને પિંપરી ચિંદવાડના ચાર જુદા-જુદા ખૂણેથી હિંજવડી આઈટી પાર્ક પહોંચવામાં ઘણી સરળતા થઇ જશે.

અહિયાં ઉપસ્થિત આઈટી ક્ષેત્ર સાથે જોડાયેલ વ્યવસાયિકોને હું વિશેષ અભિનંદન આપવા માંગું છું. આજે અહિયાં આગળ જે પણ પ્રોજેક્ટ્સ પર કામ શરુ થયું છે, તે કેન્દ્ર અને મહારાષ્ટ્રની સરકારના તે વ્યાપક વિઝનનો ભાગ છે જેના કેન્દ્રમાં માળખાગત બાંધકામ છે, પાયાગત સુવિધાઓ છે.

તમે વીતેલા ચાર સાડા ચાર વર્ષોથી સતત જોતા આવ્યા છો કે કઈ રીતે માળખાગત બાંધકામ પર સરકારનું સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત છે.

દેશભરમાં જોડાણ, એટલે કે ધોરીમાર્ગો, રેલ્વે, હવાઈ માર્ગો, જળમાર્ગો અને આઈવેને વિસ્તાર અને ઝડપ આપવાનું કામ તીવ્ર ગતિએ ચાલી રહ્યું છે.

સાથીઓ, કારગીલથી લઈને કન્યાકુમારી સુધી, કચ્છથી લઈને કામરૂપ સુધી, તમે યાત્રા કરશો તો ખબર પડશે કે કેટલી ઝડપથી અને કેટલા મોટા સ્તર પર કામ ચાલી રહ્યું છે.

આ બધું જો શક્ય બની રહ્યું છે તો તેની પાછળ સરકારની પ્રતિબદ્ધતા તોછે જ, સ્થાનિક લોકો, ખેડૂતો, કારીગરો, વ્યવસાયિકોની ઈચ્છા-આકાંક્ષા અને સહયોગ પણ છે.

વિકાસના ધોરીમાર્ગથી આજે કોઈ અળગું નથી રહેવા માંગતું. આર્થીક અને સામાજિક રૂપે ભલે કોઈ ગમે તેટલું સમર્થ અને અસમર્થ હોય, પરંતુ માત્ર આવાગમનમાં જ તે પોતાનો સમય વેડફવા નથી માંગતો. તે નથી ઈચ્છતો કે જોડાણના અભાવમાં તેનો પાક, ઉત્પાદન, તેનું દૂધ-દહીં, તેનું ઉત્પાદન બરબાદ થઇ જાય. તે ઈચ્છે છે કે શાળાએ આવવા જવામાં તેના બાળકોનો ઓછામાં ઓછો સમય લાગે, જેથી કરીને તે અભ્યાસ અને રમત-ગમતને વધુ સમય આપી શકે. તે કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાઈને આઠ નવ કલાકના ઑફિસ ટાઈમને 12-13 કલાક નથી બનાવવા માંગતો. તે પોતાના પરિવારની સાથે સમય વિતાવવા માંગે છે. પોતાના સમયનો સાચો ઉપયોગ કરવા માંગે છે. આ જ કારણ છે કે આજે ગામથી લઈને શહેરો સુધી, આગામી પેઢીના માળખાગત બાંધકામ અને ટ્રાન્સપોર્ટ ક્ષેત્રના સંકલન પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

સાથીઓ, આ જ વિચારધારા સાથે કેન્દ્ર સરકાર અને અહિં દેવેન્દ્ર ફડણવીસજીની સરકારની સાથે મળીને મહારાષ્ટ્રનાં પુણેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને મજબૂત કરવામાં લાગેલી છે.

હિજવંડી શિવાજીનગર મેટ્રો લાઈન તો એક બીજી દ્રષ્ટિએ પણ ખાસ છે. સરકારે દેશમાં મેટ્રોના વિકાસ માટે પહેલી વાર જે મેટ્રો પોલીસી બનાવી છે, તે અંતર્ગત બનનારો આ પ્રોજેક્ટ પહેલો પ્રોજેક્ટ છે. આપ્રોજેક્ટ પીપીપી એટલે કે જાહેર ખાનગી ભાગીદારીમાં બનાવવામાં આવી રહ્યો છે.

એક વર્ષ પહેલા જે નવી મેટ્રો રેલ પોલીસી સરકારે બનાવી છે, તે દેશમાં મેટ્રોના વિસ્તાર પ્રત્યે અમારા સંકલ્પને દર્શાવે છે. આ જ નીતિના આવ્યા પછી મેટ્રોના નિર્માણમાં ઝડપ આવી રહી છે, કારણ કે નિયમો અને કાયદાઓ સ્પષ્ટ થયા છે.

શહેરોમાં વાહનવ્યવહાર ક્ષેત્રની જુદી-જુદી એજન્સીઓની વચ્ચે તાલમેળની રીતભાતો નક્કી કરવામાં આવી છે. આ મેટ્રો રેલ પોલીસી સુધારા કેન્દ્રી બનાવવામાં આવી છે. તે બાબતની ખાતરી કરવામાં આવી રહી છે કે માત્ર મેટ્રો ટ્રેનની સાથે સાથે મેટ્રો સ્ટેશન સુધી ફિડર બસો, નવા પથિકમાર્ગો, નવી પગદંડીઓને પણ સાથે સાથે જ વિકસિત કરવામાં આવે.

હવે મેટ્રોમાં યુનીફાઈડ અર્બન ટ્રાન્સપોર્ટ ઓથોરીટીના માધ્યમથી સિંગલ કમાન્ડ સીસ્ટમ અંતર્ગત કામ થઇ રહ્યું છે. તેનાથી લોકોની અસલી જરૂરિયાત તો ખબર પડી જ રહી છે, સાથે જ તકલીફોને પણ ઘટાડવામાં આવી રહી છે.

ભાઈઓ અને બહેનો, મેટ્રો આજે દેશના શહેરોની જીવાદોરી બની રહી છે. વીતેલા ચર વર્ષોમાં સરકારે દેશના ડઝનબંધ શહેરો સુધી તેને વિસ્તૃત કરી નાખી છે, અને આવનારા સમયમાં અનેક બીજા શહેરો પણ તેની સાથે જોડાવાના છે.

પાછલા ચાર વર્ષોમાં ૩૦૦ કિલોમીટરની નવી લાઈનોને ચાલુ કરી દેવામાં આવી છે અને 200 કિલોમીટરના નવા પ્રસ્તાવને પણ પાસ કરવામાં આવ્યો છે. તેનું જ પરિણામ છે કે આ સમયે દેશમાં 500 કિલોમીટરથી વધુની મેટ્રો લાઈન ચાલી રહી છે અને આશરે 650 કિલોમીટરથી વધુની લાઈનો પૂરી થવાની તૈયારીમાં છે.

મહારાષ્ટ્રમાં પણ કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથેમળીને 200 કિલોમીટરથી વધુની મેટ્રો લાઈનોનું નિર્માણ કરી રહી છે.
ભાઈઓ અને બહેનો, આજે દેશમાં મેટ્રોનો જે પણ વિસ્તાર થઇ રહ્યો છે, તેને સાચા અર્થમાં ગતિ અટલજીની સરકારે આપી હતી. શહેર અને ગામડાઓમાં માળખાગત બાંધકામ પર અટલજીએ જે બળ આપ્યું, તેને 10 વર્ષ પછી અમારી સરકારે ગતિ પણ આપી અને સ્કેલ પણ વધાર્યો.

મને એ કહેવામાં જરા પણ સંકોચ નથી કે જો અટલજીની સરકારને થોડો વધુ સમય હજુ મળત તો કદાચ આજે મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોને, મહારાષ્ટ્રના અનેક શહેરોને મેટ્રો સાથે જોડી દેવામાં આવ્યા હોત.

દિલ્હીમાં અટલજીની સરકાર દરમિયાન મેટ્રો પર કામ શરુ થયું હતું. આજે લગભગ લગભગ સંપૂર્ણ દિલ્હી મેટ્રો સાથે જોડાઈ ચુકી છે.

સાથીઓ, પહેલા જે સરકાર રહી, તેની પ્રાથમિકતામાં વાહનવ્યવહાર અને માળખાગત બાંધકામ એટલું નથી રહ્યું જેટલું હોવું જોઈતું હતું.

સાથીઓ, તેમને તેમની વિચારધારા મુબારક, અમારી વિચારધારા છે દેશના ખૂણે-ખૂણા, કણ-કણ જોડાય, દેશનો સંતુલિત વિકાસ થાય. અમે એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવના આ મિશન પર નીકળેલા લોકો છીએ.

હા, એટલું હું જરૂરથી યાદ અપાવી દઉં કે 2004થી- 2004નો સમયગાળો અને 2018માં, એક પેઢીનું અંતર આવી ગયું છે, વિચારોનું અંતર આવી ગયું છે, આકાંક્ષાઓનું અંતર આવી ગયું છે.

ભાઈઓ અને બહેનો, કેન્દ્ર સરકારની પ્રાથમિકતા જીવન જીવવાની સરળતા અને વેપાર કરવાની સરળતા સુનિશ્ચિત કરવામાં છે. એ જ કારણ છે કે દેશભરમાં આશરે સો સ્માર્ટ શહેરો વિકસિત કરવામાં આવી રહ્યા છે.

પુણે સહિત મહારાષ્ટ્રમાં પણ 8 શહેરોને સ્માર્ટ બનાવવામાં આવી રહ્યા છે. દેશભરમાં આ મિશન અંતર્ગત 5 હજારથી વધુ પરિયોજનાઓને પસંદ કરવામાં આવી છે.

આ પ્રોજેક્ટ્સ પર આવનારા દિવસોમાં બે લાખ કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કરવામાં આવશે. 10 હજાર કરોડના પ્રોજેક્ટ્સ પુરા થઇ ગયા છે અને 53 હજાર કરોડ રૂપિયાના 1700 પ્રોજેક્ટ્સને ઝડપી ગતિએ પુરા કરવામાં આવી રહ્યા છે.

સાથીઓ, પુણે સહિત મહારાષ્ટ્રના 8 શહેરોમાં સ્માર્ટ સીટી મિશન અંતર્ગત આશરે દોઢ હજાર કરોડ રૂપિયાના કામ પુરા થઇ ગયા છે જ્યારે સાડા ત્રણ હજાર કરોડના કામ ઝડપી ગતિએ પુરા કરવામાં આવી રહ્યા છે.

પુણેનું ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સિસ્ટમ શરુ થઇ ચુક્યું છે. અહિંથી જ હવે સમગ્ર શહેરની વ્યવસ્થાઓની દેખરેખનું કામ કરવામાં આવી રહ્યું છે.

એટલું જ નહી, અમૃત મિશન અંતર્ગત મહારાષ્ટ્રના 41થી વધુ શહેરોમાં પણ કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. માર્ગ, વીજળી, પાણી, ગટરવ્યવસ્થા; જેવી પ્રાથમિક સુવિધા સાથે જોડાયેલા આશરે 6 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ ખૂબ ટૂંક સમયમાં પુરા થવાની સ્થિતિમાં છે.

તેની સાથે સાથે શહેરોને રોશન કરવા માટે, તેમની સુંદરતાને વધારવા માટે, ઓછી વીજળીથી વધુ પ્રકાશ માટે એલઈડી સ્ટ્રીટ લાઈટ લગાવવામાં આવી રહી છે.

મહારાષ્ટ્રમાં આશરે એક લાખ એવી સ્ટ્રીટ લાઈટ્સ જુદા-જુદા શહેરોમાં લગાવી દેવામાં આવી છે. તેનાથી સેંકડો કરોડ રૂપિયાની વીજળીની બચત થઇ રહી છે.

સાથીઓ, સામાન્ય માણસને બચત થાય; તેની સાથે-સાથે તેની સરકારી સેવાઓ સુધી સરળતાથી પહોંચ હોય, તેની માટે ડિજિટલ ઇન્ડિયા અભિયાન વ્યાપક સ્વરૂપ ધારણ કરી રહ્યું છે.

આજે જન્મ પ્રમાણપત્રથી લઈને જીવન પ્રમાણપત્ર સુધી, એવી સેંકડો સુવિધાઓ ઓનલાઈન છે.

વીજળી, પાણીના બિથી લઈને દવાખાનાઓમાં નિમણુંક, બેંકોની લેવડ-દેવડ, પેન્શન, પ્રોવિડન્ટ ફંડ, એડમીશન, રિઝર્વેશન, લગભગ દરેક સુવિધાને ઓનલાઈન કરવામાં આવી છે. જેથી લાઈનો ન લાગે અને ભ્રષ્ટાચારની સંભાવના ઓછી થાય.

હવે ડિજિ-લોકરમાં તમારા બધા જ પ્રમાણપત્રો સુરક્ષિત રહી શકે છે. આશરે દોઢ કરોડ ખાતાઓ દેશભરમાં ખુલી ચૂક્યા છે.
એટલું જ નહી, હવે ડ્રાઈવીંગ લાયસન્સ સહિત તમામ બીજા દસ્તાવેજોને સાથે રાખવાની પણ જરૂર નહી રહે. મોબાઈલ ફોન પર તેની સોફ્ટ કોપી અથવા તો ડિજિ લોકરના માધ્યમથી જ કામ ચાલી જશે.

ભાઈઓ અને બહેનો, સરકારનો પ્રયાસ છે કે આપણા વ્યવસાયિકો, તેમની દિનચર્યા આપણા ઉદ્યોગો અને દેશની નવી જરૂરિયાતોના આધારે નિયમો અને કાયદાઓ બનાવવામાં આવે અને બદલવામાં આવે. નિયમો સરળ પણ હોય અને સુગમતા તેમજ પારદર્શકતા પણ સુનિશ્ચિત કરવામાં આવે.

ડિજિટલ ઇન્ડિયા અને મેઇક ઇન ઇન્ડિયાએ સરકારના આ પ્રયાસોને ગતિ આપી છે. આજે જો સામાન્યમાં સામાન્ય વ્યક્તિ સુધી ટેકનોલોજી પહોંચી શકી છે તો સસ્તા મોબાઈલ ફોન, સસ્તા અને ઝડપી ઈન્ટરનેટ ડેટા ખૂબ મોટી ભૂમિકા નિભાવી રહ્યા છે.

મોબાઈલ ફોન એટલા માટે સસ્તા થયા, કારણ કે હવે ભારત દુનિયાનો બીજો સૌથી મોટો મોબાઈલ ફોન બનાવનારો દેશ બની ગયો છે. આશરે સવા સો મોબાઈલ ફોન મેનુંફેક્ચરીંગ યુનિટ્સ દેશભરમાં ચાલી રહ્યા છે. જ્યારે ચાર વર્ષ પહેલા માત્ર માત્ર બે જ એવી ફેકટરીઓ હતી. સાડા ચારથી પાંચ લાખ યુવાનો આ ફેકટરીઓમાં કામ કરી રહ્યા છે. હજુ તેમાં વધારે વિસ્તૃતિકરણથવાનું છે. મોબાઈલ સહિત સમગ્ર ઈલેક્ટ્રોનિકસ ઉત્પાદનનું એક મોટું કેન્દ્ર ભારત બની રહ્યું છે.

સાથીઓ, હાર્ડવેરની સાથે સાથે સસ્તા અને ઝડપી ડેટાને ગામડે-ગામડે, ગલીએ-ગલી સુધી પહોંચાડવાનું કામ ચાલી રહ્યું છે. દેશભરની આશરે સવા લાખ ગ્રામ પંચાયતો સુધી ઓપ્ટીકલ ફાયબર નેટવર્ક પહોંચાડી દેવામાં આવ્યું છે.

ત્રણ લાખથી વધુ કોમન સર્વિસ સેન્ટર ગામડાઓમાં કામ કરી રહ્યા છે. તેમાં કામ કરી રહેલા આશરે દસ લાખ યુવાનો, ગામડાઓને ઓનલાઈન સુવિધા આપી રહ્યા છે.

દોઢ લાખથી વધુ પોસ્ટ ઓફીસ હવે ઓનલાઈન બેન્કિંગના માધ્યમ તો બની જ રહ્યા છે, હોમ ડિલીવરી સર્વિસના પણ કેન્દ્રો બનવા જઈ રહ્યા છે.

દેશના આશરે 700 રેલ્વે સ્ટેશનો પર મફત વાઈફાઈની સુવિધા આપવામાં આવી રહી છે.

સાથીઓ, 2014ની પહેલા દેશમાં જ્યાં ડિજિટલ લેવડ-દેવડ થતી હતી, તે હવે 6 ગણા કરતા વધુ વધીગઈ છે. દેશમાં અત્યાર સુધી 50 કરોડથી વધુ રૂપે, ડેબીટ કાર્ડ વિતરિત કરી દેવામાં આવ્યા છે. માત્ર વીતેલા 2 વર્ષો દરમિયાન જ યુપિઆઇ, ભીમ અને બીજા ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી લેવડ-દેવડમાં લાખો ગણો વધારો થયો છે.

ભાઈઓ અને બહેનો, પુણે – શિક્ષણ, આઈટી, એન્જીનિયરીંગ અને બિઝનેસનું પણ સેન્ટર છે. આ જ્ઞાનનું કેન્દ્ર છે, ટેકનોલોજીનું કેન્દ્ર છે. અહિયાં જ ન્યુ ઇન્ડિયાની ઓળખ પણ થવાની છે.

ચોથી ઔદ્યોગિક ક્રાંતિની માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણી પાસે તૈયાર છે અને અહિં ઉપસ્થિત હજારો યુવાન સાથીઓની જેમ, એકથી એક રચનાત્મક મસ્તિષ્કની ફોજ પણ આપણી પાસે તૈયાર છે.

સ્ટાર્ટ અપ ઇન્ડિયા અને અટલ ઇનોવેશન મિશનના માધ્યમથી ભારત ભવિષ્યની ટેકનોલોજીનું એક મોટું કેન્દ્ર બનતું જઈ રહ્યું છે. સ્ટાર્ટ અપના મામલામાં ભારત દુનિયાની બીજી સૌથી મોટી ઇકો સિસ્ટમ બની ચુક્યું છે. દેશના આશરે 500 જિલ્લાઓમાં 14 હજારથી વધુ સ્ટાર્ટ અપ્સને સ્ટાર્ટઅપ ઇન્ડિયા અભિયાન અંતર્ગત ઓળખ કરી દેવામાં આવી છે.

આપણા દેશમાં આઈડિયાની કોઈ કમી નથી રહી. કમી હતી તેમને દિશા આપવાની, હાથ પકડીને આગળવધારવાની, હેન્ડ હોલ્ડીંગની. હવે સરકાર આઈડિયાને ઇન્ડસ્ટ્રી બનાવવાની દિશામાં કામ કરી રહી છે.

ઓછી ઉંમરમાં જ ટેકનોલોજીની માટે માનસિકતા વિકસિત કરવામાં આવી રહી છે. શાળાઓમાં અટલ ટીંકરીંગ લેબ ખોલવામાં આવી રહી છે તો સ્ટાર્ટ અપની માટે અટલ ઇન્કયુબેશન સેન્ટર પણ દેશભરમાં ખોલવામાં આવી રહ્યા છે.

ન્યુ ઇન્ડિયાના નવા કેન્દ્રોમાં દેશનું ભવિષ્ય તૈયાર થશે. દુનિયાનો સૌથી મોટો ટેલેન્ટ પુલ તૈયાર થશે. નવા ભારતના નિર્માણમાં આપ સૌની, પુણેની, મહારાષ્ટ્રની સૌથી મહત્વની ભૂમિકા રહેવાની છે.

એ જ વિશ્વાસની સાથે એક વાર ફરી આપ સૌને મેટ્રો લાઈનનું કામ શરુ થવા બદલ ખૂબ-ખૂબ અભિનંદન આપું છું, ખૂબ-ખૂબ શુભકામનાઓ પાઠવું છું. અને આટલી મોટી સંખ્યામાં તમે આશીર્વાદ આપવા માટે આવ્યા તેની માટે હું હૃદયપૂર્વક તમારો આભાર વ્યક્ત કરું છું.

ખૂબ-ખૂબ આભાર!

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Govt directs faster processing of city gas projects, hikes commercial LPG allocation to ease supply stress

Media Coverage

Govt directs faster processing of city gas projects, hikes commercial LPG allocation to ease supply stress
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
This is the New India that leaves no stone unturned for development: PM Modi
March 23, 2026
Today, India is moving forward with a new confidence; Now India faces challenges head-on: PM
From the Gulf to the Global West and from the Global South to neighbouring countries, India is a trusted partner for all: PM
What gets measured gets improved and ultimately gets transformed: PM
This is the new India, It is leaving no stone unturned for development: PM

नमस्कार!

पिछले कुछ समय में मुझे एक-दो बार टीवी9 भारतवर्ष देखने का मौका मिला है। नॉर्मली भी युद्धों और मिसाइलों पर आपका बहुत फोकस होता है और आजकल तो आपको कंटेंट की ओवरफीडिंग हो रही है। बड़े-बड़े देश टीवी9 को इतना सारा कंटेंट देने पर तुले हुए हैं, लेकिन On a Serious Note, आज विश्व जिन गंभीर परिस्थितियों से गुजर रहा है, वो अभूतपूर्व है और बेहद गंभीर है। और इन स्थितियों के बीच, आज टीवी-9 नेटवर्क ने विचारों का एक बेहद महत्वपूर्ण मंच बनाया है। आज इस समिट में आप सभी India and the world, इस विषय पर चर्चा कर रहे हैं। मैं आप सबको बधाई देता हूं। इस समिट के लिए अपनी शुभकामनाएं देता हूं। सभी अतिथियों का अभिनंदन करता हूं।

साथियों,

आज जब दुनिया, conflicts के कारण उलझी हुई है, जब इन conflicts के दुष्प्रभाव पूरी दुनिया पर दिख रहे हैं, तब India and the world की बात करना बहुत ही प्रासंगिक है। भारत आज वो देश है, जिसकी अर्थव्यवस्था तेजी से आगे बढ़ रही है। 2014 के पहले की स्थितियों को पीछे छोड़कर के आज भारत एक नए आत्मविश्वास के साथ आगे बढ़ रहा है। अब भारत चुनौतियों को टालता नहीं है बल्कि चुनौतियों से टकराता है। आप बीते 5-6 साल में देखिए, कोरोना की महामारी के बाद चुनौतियां एक के बाद एक बढ़ती ही गई हैं। ऐसा कोई साल नहीं है, जिसने भारत की, भारतीयों की परीक्षा न ली हो। लेकिन 140 करोड़ देशवासियों के एकजुट प्रयास से भारत हर आपदा का सामना करते हुए आगे बढ़ रहा है। इस समय युद्ध की परिस्थितियों में भी भारत की नीति और रणनीति देखकर, भारत का सामर्थ्य देखकर दुनिया के अनेकों देश हैरान हैं। हमारे यहां कहावत है, सांच को आंच नहीं। 28 फरवरी से दुनिया में जो उथल-पुथल मची है, इन कठोर विपरीत परिस्थितियों में भी भारत प्रगति के, विकास के, विश्वास के संकल्प के साथ आगे बढ़ रहा है। इन 23 दिनों में भारत ने अपनी Relationship Building Capacity दिखाई है, Decision Making Capacity दिखाई है और Crisis Management Capacity दिखाई है।

साथियों,

आज जब दुनिया इतने सारे खेमों में बंटी हुई है, भारत ने अभूतपूर्व और अकल्पनीय bridges बनाए हैं। Gulf से लेकर Global West तक, Global South से लेकर पड़ोसी देशों तक भारत सभी का trusted partner है। कुछ लोग पूछते हैं, हम किसके साथ हैं? तो उनको मेरा जवाब यही है कि हम भारत के साथ हैं, हम भारत के हितों के साथ हैं, शांति के साथ हैं, संवाद के साथ हैं।

साथियों,

संकट के इसी समय में जब global supply chains डगमगा रही हैं, भारत ने diversification और resilience का मॉडल पेश किया है। Energy हो, fertilizers हों या essential goods अपने नागरिकों को कम से कम परेशानी हो, इसके लिए भारत ने निरंतर प्रयास किया है और आज भी कर रहे है।

साथियों,

जब राष्ट्रनीति ही राजनीति का मुख्य आधार हो, तब देश का भविष्य सर्वोपरि होता है। लेकिन जब राजनीति में व्यक्तिगत स्वार्थ हावी हो जाता है, तब लोग देश के फ्यूचर के बजाय अपने फ्यूचर के बारे में सोचते हैं। आप ज़रा याद कीजिए 2004 से 2010 के बीच क्या हुआ था? तब कांग्रेस सरकार के समय पेट्रोल-डीजल और गैस की कीमतों का संकट आया था और तब कांग्रेस ने देश की नहीं बल्कि अपनी सत्ता की चिंता की। उस वक्त कांग्रेस ने एक लाख अड़तालीस हज़ार करोड़ रुपए के ऑयल बॉन्ड जारी किए थे और प्रधानमंत्री मनमोहन सिंह जी ने खुद कहा था कि वो आने वाली पीढ़ी पर कर्ज का बोझ डाल रहे हैं। यह जानते हुए भी कि ऑयल बॉन्ड का फैसला गलत है, जो रिमोट कंट्रोल से सरकार चला रहे थे, उन लोगों ने अपनी सत्ता बचाने के लिए यह गलत निर्णय किया क्योंकि जवाबदेही उस समय नहीं होनी थी, उस बॉन्ड पर री-पेमेंट 2020 के बाद होनी थी।

साथियों,

बीते 5-6 वर्षों में हमारी सरकार ने कांग्रेस सरकार के उस पाप को धोने का काम किया है, और इस धुलाई का खर्चा कम नहीं आया है, ऐसी लाँड्री आपने देखी नहीं होगी। 1 लाख 48 हज़ार करोड़ रुपए की जगह, देश को 3 लाख करोड़ रुपए से अधिक की पेमेंट करनी पड़ी क्योंकि इसमें ब्याज भी जुड़ गया था। यानी हमने करीब-करीब दोगुनी राशि चुकाने के लिए मजबूर हुए। आजकल कांग्रेस के जो नेता बयानों की मिसाइलें दाग रहे हैं, मिसाइल आई तो टीवी9 को मजा आएगा, उनकी इस विषय का जिक्र आते ही बोलती बंद हो जाती है।

साथियों,

पश्चिम एशिया में बनी परिस्थितियों पर मैंने आज लोकसभा में अपना वक्तव्य दिया है। दुनिया में जहां भी युद्ध हो रहे हैं, वो भारत की सीमा से दूर हैं। लेकिन आज की व्यवस्थाओं में कोई भी देश युद्धों से दुष्प्रभाव से दूर रहे, ऐसा संभव नहीं होता। अनेक देशों में तो स्थिति बहुत गंभीर हो चुकी है। और इन हालातों में हम देख रहे हैं कि राजनीतिक स्वार्थ से भरे कुछ लोग, कुछ दल, संकट के इस समय में भी अपने लिए राजनीतिक अवसर खोज रहे हैं। इसलिए मैं टीवी9 के मंच से फिर कहूंगा, यह समय संयम का है, संवेदनशीलता का है। हमने कोरोना महासंकट के दौरान भी देखा है, जब देशवासी एकजुट होकर संकट का सामना करते हैं, तो कितने सार्थक परिणाम आते हैं। इसी भाव के साथ हमें इस युद्ध से बनी परिस्थितियों का सामना करना है।

साथियों,

दुनिया की हर उथल-पुथल के बीच, भारत ने अपनी प्रगति की गति को भी बनाए रखा है। अगर मैं 28 फरवरी को युद्ध शुरू होने के बाद, बीते 23 दिनों का ही ब्यौरा दूं, तो पूरब से पश्चिम तक, उत्तर से दक्षिण तक देश में हजारों करोड़ के डेवलपमेंट प्रोजेक्ट्स का काम हुआ है। दिल्ली मेट्रो रेल के महत्वपूर्ण कॉरिडोर्स का लोकार्पण, सिलचर का हाई स्पीड कॉरिडोर का शिलान्यास, कोटा में नए एयरपोर्ट का शिलान्यास, मदुरै एयरपोर्ट को इंटरनेशनल एयरपोर्ट का दर्जा देना, ऐसे अनेक काम बीते 23 दिनों में ही हुए हैं। बीते एक महीने के दौरान ही औद्योगिक विकास को गति देने के लिए भव्य स्कीम को मंजूरी दी गई है। इसके तहत देशभर में 100 plug-and-play industrial parks विकसित किए जाएंगे। देश में Small Hydro Power Development Scheme को भी हरी झंडी दी गई है। इससे आने वाले वर्षों में 1,500 मेगावाट नई hydro power capacity जोड़ी जाएगी। इसी दौरान जल जीवन मिशन को साल 2028 तक बढ़ाने का निर्णय लिया गया है। किसानों के हित में भी अनेक बड़े निर्णय लिए गए हैं। बीते एक महीने में ही पीएम किसान सम्मान निधि के तहत 18 हजार करोड़ रुपए से अधिक सीधे किसानों के खातों में ट्रांसफर किए गए हैं। और जो हमारे MSMEs हैं, जो हमारे निर्यातक हैं, उनके लिए भी करीब 500 करोड़ रुपए के राहत पैकेज की भी घोषणा की गई है। यह सारे कदम इस बात का प्रमाण हैं कि विकसित भारत बनाने के लिए देश कितनी तेज गति से काम कर रहा है।

साथियों,

Management की दुनिया में एक सिद्धांत कहा जाता है - What gets measured, gets managed. लेकिन मैं इसमें एक बात और जोड़ना चाहता हूं, What gets measured, gets improved और ultimately, gets transformed. क्योंकि आकलन जागरूकता पैदा करता है। आकलन जवाबदेही तय करता है और सबसे महत्वपूर्ण आकलन संभावनाओं को जन्म देता है।

साथियों,

अगर आप 2014 से पहले के 10-11 साल और 2014 के बाद के 10-11 साल का आप आकलन करेंगे, तो यही पाएंगे कि कैसे इसी सिद्धांत पर चलते हुए, भारत ने हर सेक्टर को Transform किया है। जैसे पहले हाईवे बनते थे, करीब 11-12 किलोमीटर प्रति दिन की रफ्तार से, आज भारत करीब 30 किलोमीटर प्रतिदिन की स्पीड से हाईवे बना रहा है। पहले पोर्ट्स पर शिप का Turnaround Time, 5-6 दिन का होता था। आज वही काम, करीब-करीब 2 दिन से भी कम समय में पूरा हो रहा है। पहले Startup Culture के बारे में चर्चा ही नहीं होती थी। 2014 से पहले, हमारे देश में 400-500 स्टार्ट अप्स ही थे। आज भारत में 2 लाख से ज्यादा रजिस्ट्रर्ड स्टार्ट अप्स हैं। पहले मेडिकल education में सीटें भी सीमित थीं, करीब 50-55 हजार MBBS seats थीं, आज यह बढ़कर सवा लाख से ज्यादा हो चुकी हैं। पहले देश के Banking system से भी करोड़ों लोग बाहर थे। देश में सिर्फ 25 करोड़ के आसपास ही बैंक account थे। वहीं जनधन योजना के माध्यम से 55 करोड़ से ज्यादा बैंक अकाउंट खुले हैं। पहले हमारे देश में airports की संख्या भी 70 से कम थी। आज एयरपोर्ट्स की संख्या भी बढ़कर 160 से ज्यादा हो चुकी है।

साथियों,

पहले भी योजनाएं तो बनती थीं, लेकिन आज फर्क है, आज परिणाम दिखते हैं। पहले गति धीमी थी, आज भारत fastrack पर है। पहले संभावनाएं भी अंधकार में थीं, आज संकल्प सिद्धियों में बदल रहे हैं। इसलिए दुनिया को भी यह संदेश मिल रहा है कि यह नया भारत है। यह अपने विकास के लिए कोई कोर-कसर बाकी नहीं छोड़ रहा है।

साथियों,

आज हमारा प्रयास है कि अतीत में विकास का जो असंतुलन पैदा हो गया था, उसको अवसरों में बदला जाए। अब जैसे हमारा पूर्वी भारत है। हमारा पूर्वी भारत संसाधनों से समृद्ध है, दशकों तक वहां जिन्होंने सरकारें चलाई हैं, उनकी उपेक्षा ने पूर्वी भारत के विकास पर ब्रेक लगा दी थी। अब हालात बदल रहे हैं। जिस असम में कभी गोलियों की आवाज सुनाई देती थी, आज वहां सेमीकंडक्टर यूनिट बन रही है। ओडिशा में सेमीकंडक्टर से लेकर पेट्रोकेमिकल्स तक अनेक नए-नए सेक्टर का विकास हो रहा है। जिस बिहार में 6-7 दशक में गंगा जी पर एक बड़ा पुल बन पाया था एक, उस बिहार में पिछले एक दशक में 5 से ज्यादा नए पुल बनाए गए हैं। यूपी में कभी कट्टा मैन्युफैक्चरिंग की कहानियां कही जाती थीं, आज यूपी, मोबाइल फोन मैन्युफैक्चरिंग में दुनिया में अपनी पहचान बना रहा है।

साथियों,

पूर्वी भारत का एक और बड़ा राज्य पश्चिम बंगाल है। पश्चिम बंगाल, एक समय में भारत के कल्चर, एजुकेशन, इंडस्ट्री और ट्रेड का हब होता था। बीते 11 वर्षों में केंद्र सरकार ने पश्चिम बंगाल के विकास के लिए बड़ी मात्रा में निवेश किया है। लेकिन दुर्भाग्य से, आज वहां एक ऐसी निर्मम सरकार है, जो विकास पर ब्रेक लगाकर बैठी है। TV9 बांग्ला के जो दर्शक हैं, वो जानते हैं कि बंगाल में आयुष्मान योजना पर निर्मम सरकार ने ब्रेक लगाया हुआ है। पीएम सूर्यघर मुफ्त बिजली योजना पर ब्रेक लगाया हुआ है। पीएम आवास योजना पर ब्रेक लगाया हुआ है। चाय बागान श्रमिकों के लिए शुरू हुई योजना के लिए ब्रेक लगाया हुआ है। यानी विकास और जनकल्याण से ज्यादा प्राथमिकता निर्मम सरकार अपने राजनीतिक स्वार्थ को दे रही है।

साथियों,

देश में इस तरह की राजनीति की शुरुआत जिस दल ने की है, वो अपने गुनाहों से बच नहीं सकती और वो पार्टी है - कांग्रेस। कांग्रेस पार्टी की राजनीति का एक ही लक्ष्य रहा है, किसी भी तरह विकास का विरोध और कांग्रेस यह तब से कर रही है, जब मैं गुजरात में था। गुजरात में वर्षों तक जनता ने हमें आशीर्वाद दिया, तो कांग्रेस ने उस जनादेश को स्वीकार नहीं किया। उन्होंने गुजरात की छवि पर सवाल उठाए, उसकी प्रगति को कटघरे में खड़ा किया और जब यही विश्वास पूरे देश में दिखाई दिया, तो कांग्रेस का विरोध भी रीजनल से नेशनल हो गया।

साथियों,

जब राजनीति में विरोध, विकास के विरोध में बदल जाए, जब आलोचना देश की उपलब्धियों पर सवाल उठाने लगे, तब यह सिर्फ सरकार का विरोध नहीं रह जाता, यह देश की प्रगति से असहज होने की मानसिकता बन जाती है। आज कांग्रेस इसी मानसिकता की गुलाम बन चुकी है। आज स्थिति यह है कि देश की हर सफलता पर प्रश्न उठाया जाता है, हर उपलब्धि में कमी खोजी जाती है और हर प्रयास के असफल होने की कामना की जाती है। कोविड के समय, देश ने अपनी वैक्सीन बनाई, तो कांग्रेस ने उस पर भी संदेह जताया। Make in India की बात हुई, तो कहा गया कि यह सफल नहीं होगा, बब्बर शेर कहकर इसका मजाक उड़ाया गया। जब देश में डिजिटल इंडिया अभियान शुरू हुआ, तो उसका मजाक उड़ाया गया। लेकिन हर बार यह कांग्रेस का दुर्भाग्य और देश का सौभाग्य रहा कि भारत ने हर चुनौती को सफलता में बदला। आज भारत दुनिया की सबसे बड़ी वैक्सीनेशन ड्राइव का उदाहरण है। भारत डिजिटल पेमेंट्स में दुनिया का अग्रणी देश है। भारत मैन्युफैक्चरिंग और स्टार्टअप्स में नई ऊंचाइयों को छू रहा है।

साथियों,

लोकतंत्र में विरोध जरूरी होता है। लेकिन विरोध और विद्वेष के बीच एक रेखा होती है। सरकार का विरोध करना लोकतांत्रिक अधिकार है। लेकिन देश को बदनाम करना, यह कांग्रेस की नीयत पर सवाल खड़ा करता है। जब विरोध इस स्तर तक पहुंच जाए कि देश की उपलब्धियां भी असहज करने लगें, तो यह राजनीति नहीं, यह दृष्टिकोण की समस्या है। अभी हमने ग्लोबल AI समिट में भी देखा है। जब पूरी दुनिया भारत में जुटी हुई थी, तो कांग्रेस के लोग कपड़े फाड़ने वहां पहुंच गए थे। इन लोगों को देश की इज्जत की कितनी परवाह है, यह इसी से पता चलता है। इसलिए आज आवश्यकता है कि देशहित को, दलहित से ऊपर रखा जाए क्योंकि अंत में राजनीति से ऊपर, राष्ट्र होता है, राष्ट्र का विकास होता है।

साथियों,

आज का यह दिन भी हमें यही प्रेरणा देता है। आज के ही दिन शहीद भगत सिंह, शहीद राजगुरु और शहीद सुखदेव ने देश के लिए सर्वोच्च बलिदान दिया था। आज ही, समाजवादी आंदोलन के प्रखर आदर्श डॉ. राम मनोहर लोहिया जी की जयंती भी है। यह वो प्रेरणाएं हैं, जिन्होंने देश को हमेशा स्व से ऊपर रखा है। देशहित को सबसे ऊपर रखने की यही प्रेरणा, भारत को विकसित भारत बनाएगी। यही प्रेरणा भारत को आत्मनिर्भर बनाएगी। मुझे पूरा विश्वास है कि टीवी9 की यह समिट भी भारत के आत्मविश्वास और दुनिया के भरोसे पर, भारतीयों पर जो भरोसा है, उस भरोसे को और सशक्त करेगी। आप सभी को मेरी तरफ से बहुत-बहुत शुभकामनाएं हैं और आपके बीच आने का अवसर दिया, आप सबसे मिलने का मौका लिया, इसलिए बहुत-बहुत धन्यवाद!

नमस्‍कार!