પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કર્ણાટકની તેમની મુલાકાતની ઝલક શેર કરી.
પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો કે તેમણે કર્ણાટકના મંડ્યા જિલ્લામાં સ્થિત શ્રી આદિચુંચનગિરિ મહાસંસ્થાન મઠ ખાતે શ્રી ગુરુ ભૈરવૈક્ય મંદિરનું ઉદ્ઘાટન કર્યું.
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આ પવિત્ર સ્થળ રાષ્ટ્રના શાશ્વત આધ્યાત્મિક સિદ્ધાંતો અને સેવા અને જ્ઞાનની તેની અખંડ પરંપરાઓને શ્રદ્ધાંજલિ તરીકે સેવા આપે છે.

મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રીએ જ્વાલા પીઠની પણ મુલાકાત લીધી અને શ્રી કાલભૈરવ મંદિરમાં પ્રાર્થના કરી.
શ્રી મોદીએ જગદગુરુ પરમપૂજ્ય શ્રી શ્રી શ્રી ડૉ. બાલગંગાધરનાથ મહાસ્વામીજીને શ્રદ્ધાંજલિ આપી. તેમને આધ્યાત્મિકતા અને સેવાના પ્રતીક તરીકે વર્ણવતા, પ્રધાનમંત્રીએ નોંધ્યું કે સમાજના સશક્તિકરણ તરફ મહાસ્વામીજીના પ્રશંસનીય પ્રયાસોએ વિશ્વભરના અસંખ્ય લોકોના જીવન પર સકારાત્મક અસર કરી છે.

શ્રી મોદીએ જગદગુરુ પરમપૂજ્ય શ્રી શ્રી શ્રી ડૉ. બાલગંગાધરનાથ મહાસ્વામીજીને શ્રદ્ધાંજલિ આપી. તેમને આધ્યાત્મિકતા અને સેવાના પ્રતીક તરીકે વર્ણવતા, પ્રધાનમંત્રીએ નોંધ્યું કે સમાજના સશક્તિકરણ તરફ મહાસ્વામીજીના પ્રશંસનીય પ્રયાસોએ વિશ્વભરના અસંખ્ય લોકોના જીવન પર સકારાત્મક અસર કરી છે.
સોશિયલ મીડિયા પર શ્રેણીબદ્ધ પોસ્ટ્સમાં, શ્રી મોદીએ લખ્યું:
"આજે સવારે, મેં કર્ણાટકના મંડ્યા જિલ્લામાં સ્થિત શ્રી આદિચુંચનગિરિ મહાસંસ્થાન મઠ ખાતે શ્રી ગુરુ ભૈરવૈક્ય મંદિરના ઉદ્ઘાટનમાં ભાગ લીધો હતો.
આ પવિત્ર સ્થળ આપણી ભૂમિના શાશ્વત આધ્યાત્મિક મૂલ્યો અને સેવા અને જ્ઞાનની અખંડ પરંપરાઓને શ્રદ્ધાંજલિ છે.”
This morning, the Sri Guru Bhairavaikya Mandira was inaugurated at the Sri Adichunchanagiri Mahasamsthana Math in Mandya District, Karnataka.
— Narendra Modi (@narendramodi) April 15, 2026
This sacred space stands as a tribute to the timeless spiritual ethos and the enduring traditions of service and wisdom of our land. pic.twitter.com/VG435WyEUe
શ્રી આદિચુંચનગીરી મહાસંસ્થા મઠમાં, જ્વાલા પીઠના દર્શન કર્યા અને અને શ્રી કાલભૈરવ મંદિરમાં પૂજા-અર્ચના કરી.




At the Sri Adichunchanagiri Mahasamsthana Math, visited the Jwala Peetha and prayed at Sri Kalabhairava Temple. pic.twitter.com/MPgiFqzdx2
— Narendra Modi (@narendramodi) April 15, 2026
પરમ પૂજ્ય જગદગુરુ શ્રી શ્રી શ્રી ડૉ. બાલગંગાધરનાથ મહાસ્વામીજીને શ્રદ્ધાંજલિ. આધ્યાત્મિકતા અને સેવાના દીવાદાંડી, મહાસ્વામીજીએ સમાજના સશક્તિકરણ માટે પ્રશંસનીય પ્રયાસો કર્યા. તેમના કાર્યથી વિશ્વભરના અસંખ્ય લોકોના જીવનને સ્પર્શી ગયું.

Paid homage to His Holiness Jagadguru Paramapoojya
— Narendra Modi (@narendramodi) April 15, 2026
Sri Sri Sri Dr. Balagangadharanatha Mahaswamiji. He is a beacon of spirituality and service, who has made commendable efforts in societal empowerment. His work has touched countless lives across the world. pic.twitter.com/ZNQrsGkXSm
ಇಂದು ಬೆಳಗ್ಗೆ ಕರ್ನಾಟಕದ ಮಂಡ್ಯ ಜಿಲ್ಲೆಯ ಶ್ರೀ ಆದಿಚುಂಚನಗಿರಿ ಮಹಾಸಂಸ್ಥಾನ ಮಠದಲ್ಲಿ ಶ್ರೀ ಗುರು ಭೈರವೈಕ್ಯ ಮಂದಿರವನ್ನು ಉದ್ಘಾಟಿಸಲಾಯಿತು.
— Narendra Modi (@narendramodi) April 15, 2026
ಈ ಪವಿತ್ರ ಕ್ಷೇತ್ರವು ನಮ್ಮ ನಾಡಿನ ಶಾಶ್ವತ ಆಧ್ಯಾತ್ಮಿಕ ನೀತಿ, ಸೇವೆ ಹಾಗೂ ಜ್ಞಾನದ ಅಮರ ಸಂಪ್ರದಾಯಗಳಿಗೆ ಸಲ್ಲಿಸುವ ಗೌರವದ ಸಂಕೇತವಾಗಿದೆ. pic.twitter.com/yIlrotFl3f
ಶ್ರೀ ಆದಿಚುಂಚನಗಿರಿ ಮಹಾಸಂಸ್ಥಾನ ಮಠದಲ್ಲಿ ಜ್ವಾಲಾ ಪೀಠಕ್ಕೆ ಭೇಟಿ ನೀಡಿ, ಶ್ರೀ ಕಾಲಭೈರವೇಶ್ವರ ಮಂದಿರದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಸಲ್ಲಿಸಲಾಯಿತು. pic.twitter.com/2iS8ZUb1Yt
— Narendra Modi (@narendramodi) April 15, 2026
ಪರಮಪೂಜ್ಯ ಜಗದ್ಗುರು ಶ್ರೀ ಶ್ರೀ ಶ್ರೀ ಡಾ. ಬಾಲಗಂಗಾಧರನಾಥ ಮಹಾಸ್ವಾಮೀಜಿಯವರಿಗೆ ಭಕ್ತಿಪೂರ್ವಕ ನಮನಗಳನ್ನು ಸಲ್ಲಿಸಲಾಯಿತು. ಆಧ್ಯಾತ್ಮ ಮತ್ತು ಸೇವೆಯ ಸಾಕಾರ ರೂಪದಂತಿರುವ ಅವರು ಸಮಾಜದ ಸಬಲೀಕರಣಕ್ಕಾಗಿ ಅವಿಸ್ಮರಣೀಯ ಕೊಡುಗೆ ನೀಡಿದ್ದಾರೆ. ಅವರ ಲೋಕಕಲ್ಯಾಣದ ಕಾರ್ಯಗಳು ಜಗತ್ತಿನಾದ್ಯಂತ ಅಸಂಖ್ಯಾತ ಜನರ ಬದುಕಿನಲ್ಲಿ ಬೆಳಕಾಗಿವೆ. pic.twitter.com/wbzdbulv2I
— Narendra Modi (@narendramodi) April 15, 2026


