"આ ટિકિટો પર કલાત્મક અભિવ્યક્તિ દ્વારા ભગવાન રામની ભક્તિ વ્યક્ત કરવામાં આવી છે"
"ભગવાન રામ, મા સીતા અને રામાયણ સાથે સંબંધિત ઉપદેશો સમય, સમાજ અને જાતિની સીમાઓથી આગળ વધે છે અને ત્યાંના દરેક વ્યક્તિ સાથે જોડાયેલા છે"
"ઓસ્ટ્રેલિયા, કમ્બોડિયા, અમેરિકા, ન્યુઝીલેન્ડ સહિત વિશ્વના ઘણા દેશોએ ભગવાન રામના જીવન પ્રસંગો પર ખૂબ રસ સાથે ટપાલ ટિકિટ બહાર પાડી છે"
"જ્યાં સુધી પૃથ્વી પર પર્વતો અને નદીઓ છે ત્યાં સુધી રામાયણની કથા લોકોમાં પ્રચલિત રહેશે"

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી રામ જન્મભૂમિ મંદિરને સમર્પિત 6 વિશેષ સ્મારક ટપાલ ટિકિટો બહાર પાડી હતી અને આ સાથે જ અગાઉ વિશ્વના વિવિધ દેશોમાં ભગવાન રામ સાથે સંબંધિત સમાન પ્રકારની ટિકિટો બહાર પાડવામાં આવી હતી, જેનું એક આલ્બમ પણ બહાર પાડવામાં આવ્યું હતું. તેમણે આ પ્રસંગે ભારત અને વિદેશમાં ભગવાન રામના તમામ ભક્તોને અભિનંદન પાઠવ્યા હતા.

 

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આપણે સૌ જાણીએ છીએ કે આ ટિકિટો પત્રો કે મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો મોકલવા માટે પરબિડીયા પર ચોંટાડવામાં આવે છે. પરંતુ તેઓ એક બીજો હેતુ પણ પૂરો કરે છે. ટપાલ ટિકિટો એ ઐતિહાસિક ઘટનાઓને ભાવિ પેઢીઓ સુધી પહોંચાડવા માટે પણ માધ્યમ તરીકે કાર્ય કરે છે. તેથી જ્યારે પણ તમે કોઈને પત્ર અથવા વસ્તુ મોકલો છો, જેના પર પોસ્ટલ સ્ટેમ્પ હોય છે, ત્યારે તમે તેને ઇતિહાસનો એક ભાગ પણ મોકલો છો. આ ટિકિટો માત્ર કાગળનો ટુકડો નથી, પરંતુ ઇતિહાસનાં પુસ્તકો, કલાકૃતિઓ અને ઐતિહાસિક સ્થળોનું સૌથી નાનું સ્વરૂપ છે.

 

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ સ્મારક ટિકિટો આપણી યુવા પેઢીને ભગવાન રામ અને તેમનાં જીવન વિશે જાણકારી મેળવવામાં પણ મદદરૂપ થશે. તેમણે જણાવ્યું હતું કે, આ ટિકિટો પર કલાત્મક અભિવ્યક્તિ દ્વારા અને લોકપ્રિય ચોપાઈનાં ઉલ્લેખ સાથે ભગવાન રામ પ્રત્યેની ભક્તિ વ્યક્ત કરવામાં આવી છેઃ 'मंगल भवन अमंगल हारी', રાષ્ટ્રના વિકાસની ઇચ્છા કરવામાં આવી છે. આ ટિકિટો પર 'સૂર્યવંશી' રામ, 'સરયુ' નદી અને મંદિરની આંતરિક વાસ્તુકળાનું પ્રતીક સૂર્ય પણ દર્શાવવામાં આવ્યું છે. સૂર્ય દેશમાં નવા પ્રકાશનો સંદેશ આપે છે, ત્યારે સરયુની તસવીર સૂચવે છે કે રામના આશીર્વાદથી દેશ હંમેશા ગતિશીલ રહેશે.

પ્રધાનમંત્રીએ એવા સંતોની પણ પ્રશંસા કરી હતી, જેમણે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ સાથે ટપાલ વિભાગને સ્મારક ટિકિટો તૈયાર કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું.

 

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભગવાન રામ, મા સીતા અને રામાયણ સાથે સંબંધિત ઉપદેશો સમય, સમાજ અને જાતિની સીમાઓથી પર છે તથા ત્યાંની દરેક વ્યક્તિ સાથે જોડાયેલા છે. તેમણે કહ્યું હતું કે, રામાયણ, જે અતિ મુશ્કેલ સમયમાં પણ પ્રેમ, ત્યાગ, એકતા અને સાહસ વિશે શીખવે છે, તે સમગ્ર માનવતાને જોડે છે. આ જ કારણ છે કે રામાયણ હંમેશાં વિશ્વમાં ધ્યાનનું કેન્દ્ર રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, આજે જે પુસ્તકોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, એ સમગ્ર વિશ્વમાં ભગવાન રામ, મા સીતા અને રામાયણને કેટલી ગર્વથી જોવામાં આવે છે તેનું પ્રતિબિંબ છે.

 

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કમ્બોડિયા, કેનેડા, ચેક રિપબ્લિક, ફિજી, ઇન્ડોનેશિયા, શ્રીલંકા, ન્યૂઝીલેન્ડ, થાઇલેન્ડ, ગુયાના, સિંગાપોર જેવા એવા અનેક દેશોમાં સામેલ છે જેમણે ભગવાન રામના જીવન પ્રસંગો પર ખૂબ જ રસ ધરાવતી ટપાલ ટિકિટ બહાર પાડી છે. તેમણે કહ્યું હતું કે ભગવાન શ્રી રામ વિશેની તમામ માહિતી અને માતા જાનકીની કથાઓ સાથેનું નવું લોન્ચ થયેલું આલ્બમ આપણને તેમના જીવનની સમજ આપશે. તે આપણને એ પણ જણાવશે કે કેવી રીતે ભગવાન રામ ભારતની બહાર પણ એટલા જ મહાન આયકન છે અને કેવી રીતે આધુનિક સમયના રાષ્ટ્રોમાં પણ, તેમના ચારિત્ર્યની પ્રશંસા કરવામાં આવે છે.

 

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, મહર્ષિ વાલ્મીકિનું આહવાન આજે પણ અમર છે, જેમાં તેમણે કહ્યું હતું કેઃ यावत् स्थास्यंति गिरयः, सरितश्च महीतले। तावत् रामायणकथा, लोकेषु प्रचरिष्यति॥ તેનો અર્થ એ છે કે જ્યાં સુધી પૃથ્વી પર પર્વતો અને નદીઓ છે ત્યાં સુધી રામાયણની કથા લોકોમાં પ્રચલિત રહેશે. તો, ભગવાન રામનું વ્યક્તિત્વ હશે.

 

Click here to read full text speech

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India to outpace global growth despite uncertainty, says IMF chief Georgieva

Media Coverage

India to outpace global growth despite uncertainty, says IMF chief Georgieva
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Let us together make the India-Austria partnership innovation-centric and future-ready: PM Modi at the India-Austria Joint Press Meet
April 16, 2026

Your Excellency, चांसलर स्टॉकर

दोनों देशों के delegates,

मीडिया के साथियों,

नमस्कार!

ग्रूस गॉट

चांसलर स्टॉकर, आपकी पहली भारत यात्रा पर मैं आपका हार्दिक स्वागत करता हूँ। हमे बहुत खुशी है कि आपने यूरोप के बाहर अपनी पहली यात्रा के लिए भारत को चुना। यह आपके विज़न और भारत-ऑस्ट्रीया संबंधों के प्रति आपकी प्रतिबद्धता को दर्शाता है।

चार दशकों के बाद ऑस्ट्रिया के चांसलर की भारत यात्रा अत्यंत महत्वपूर्ण है। वर्ष 2026 के ऐतिहासिक भारत -यूरोपियन यूनियन फ्री ट्रेड अग्रीमन्ट के बाद, भारत और यूरोपियन यूनियन के बीच संबंधों में एक नए सुनहरे अध्याय की शुरुआत हुई है। चांसलर स्टॉकर की विज़िट से, हम भारत-ऑस्ट्रिया संबंधों को भी एक नए कालखंड में ले जा रहे हैं।

Friends,

इंफ्रास्ट्रक्चर, इनोवेशन और सस्टेनिबिलिटी में भारत और ऑस्ट्रिया भरोसेमंद साझेदार रहे हैं। दिल्ली मेट्रो हो या हिमालय पर दस हजार फीट की ऊँचाई पर बना अटल टनल, ऑस्ट्रिया की टनलिंग एक्स्पर्टीज़ ने अपनी मजबूत छाप छोड़ी है।

इतना ही नहीं, रेल्वे प्रोजेक्ट्स से लेकर गुजरात के गिरनार रोपवे तक, क्लीन एनर्जी से लेकर urban डेवलपमेंट तक, भारत के कई इंजीनियरिंग प्रोजेक्ट्स में ऑस्ट्रियन कंपनियाँ सक्रिय भागीदार रही हैं।

Friends,

चांसलर स्टॉकर की यह यात्रा ट्रेड और इनवेस्टमेंट में नई ऊर्जा लाएगी। हमे बहुत खुशी है, कि वे एक बड़े vision और बड़े बिजनस delegation के साथ भारत आए हैं।

हम ऑस्ट्रिया की एक्स्पर्टीज़, और भारत की स्पीड और स्केल को जोड़कर, पूरे विश्व के लिए reliable टेक्नॉलजी और supply chain सुनिश्चित करेंगे। हम डिफेन्स, सेमीकन्डक्टर, quantum, और bio-टेक्नॉलजी में भी अपनी पार्ट्नर्शिप को सुदृढ़ करेंगे।

साथ ही, हम इंजीनियरिंग और टेक्निकल एजुकेशन सहयोग को भी और मजबूत करेंगे। IIT दिल्ली और ऑस्ट्रिया की मोंटान यूनिवर्सिटी के बीच आज साइन किया जा रहा MOU, इस knowledge एक्सचेंज का एक उज्ज्वल उदाहरण है।

Friends,

भारत का टैलेंट, ऑस्ट्रिया की innovation और productivity को बढ़ाने की क्षमता रखता है।

2023 में हमने ऑस्ट्रिया के साथ एक व्यापक माइग्रेशन एण्ड मोबिलिटी अग्रीमन्ट किया। अब इस अग्रीमन्ट के अंतर्गत, हम nursing सेक्टर में भी मोबिलिटी को आगे बढ़ाएंगे।

हम जॉइन्ट रिसर्च और start-up सहयोग को भी और मजबूत करेंगे। यूथ एक्सचेंज को प्रमोट करने के लिए, हम आज भारत-ऑस्ट्रिया वर्किंग हॉलिडे प्रोग्राम भी लॉन्च कर रहें हैं।

Friends,

आज पूरा विश्व एक बहुत ही गंभीर और तनावपूर्ण स्थिति से गुजर रहा है। और इसका प्रभाव हम सभी पर पड़ रहा है। ऐसे तनावपूर्ण वैश्विक माहौल में, भारत और ऑस्ट्रिया, हम एकमत हैं कि, मिलिटरी कॉन्फ्लिक्ट से समस्याओं का समाधान नहीं निकल सकता। यूक्रेन हो या वेस्ट एशिया, हम एक stable, सस्टेनबल और lasting peace का समर्थन करते हैं।

हम इस बात पर भी एकमत हैं, कि बढ़ते ग्लोबल challenges के समाधान के लिए Global institutions का रिफॉर्म अनिवार्य है। और आतंकवाद को जड़ से मिटाना, हमारी साझी प्रतिबद्धता है।

Your Excellency,

2024 में मेरी ऑस्ट्रिया की यात्रा भी, चार दशकों बाद हुई थी। उस विज़िट के बाद आज भारत में आपका स्वागत करना, हमारे लिए बहुत गर्व और खुशी की बात है। आइए, हम भारत-ऑस्ट्रिया साझेदारी को इनोवेशन centric और फ्यूचर रेडी बनाएं।

बहुत-बहुत धन्यवाद।