પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોકમાન્ય તિલકને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. "તેઓ એક અગ્રણી નેતા હતા જેમણે ભારતની સ્વતંત્રતા ચળવળની ભાવનાને અટલ વિશ્વાસ સાથે પ્રજ્વલિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી", એમ શ્રી મોદીએ જણાવ્યું હતું.
X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"લોકમાન્ય તિલકને તેમની જન્મજયંતિ પર યાદ કરીએ છીએ. તેઓ એક અગ્રણી નેતા હતા જેમણે ભારતની સ્વતંત્રતા ચળવળની ભાવનાને અટલ વિશ્વાસ સાથે પ્રજ્વલિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેઓ એક ઉત્કૃષ્ટ વિચારક પણ હતા જેઓ જ્ઞાનની શક્તિ અને અન્યોની સેવામાં વિશ્વાસ રાખતા હતા."
Remembering Lokmanya Tilak on his birth anniversary. He was a pioneering leader who played a vital role in kindling the spirit of India’s freedom movement with unwavering conviction. He was also an outstanding thinker who believed in the power of knowledge and serving others.
— Narendra Modi (@narendramodi) July 23, 2025


