પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ છત્રપતિ શિવાજી મહારાજને તેમની જયંતિ નિમિત્તે આજે શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું, "મા ભારતીના અમર સપૂત છત્રપતિ શિવાજી મહારાજને તેમની જન્મજયંતિ નિમિત્તે શત-શત નમન. તેમનું અદમ્ય સાહસ, અદ્ભુત શૌર્ય અને અસાધારણ બુદ્ધિમત્તાની ગાથા દેશવાસીઓને યુગો-યુગો સુધી પ્રેરિત કરતી રહેશે. જય શિવાજી!"
मां भारती के अमर सपूत छत्रपति शिवाजी महाराज को उनकी जयंती पर शत-शत नमन। उनके अदम्य साहस, अद्भुत शौर्य और असाधारण बुद्धिमत्ता की गाथा देशवासियों को युगों-युगों तक प्रेरित करती रहेगी। जय शिवाजी! pic.twitter.com/3vhVgBYp5R
— Narendra Modi (@narendramodi) February 19, 2021


