પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવરાત્રીના મહા સપ્તમીના શુભ અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે. શ્રી મોદીએ તેમના તમામ ભક્તો માટે મા કાલરાત્રિના આશીર્વાદ પણ માગ્યા છે અને મા કાલરાત્રિની પ્રાર્થના (સ્તુતિ)નો પાઠ પણ શેર કર્યો છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"सुखप्रसन्नवदनां स्मेराननसरोरुहाम्।
एवं सञ्चियन्तयेत्कालरात्रिं सर्वकामसमृद्धिदाम्॥
નવરાત્રીના પાવન અવસર પર દેશવાસીઓને શુભેચ્છાઓ. મા કાલરાત્રીની કરુણા અને કૃપાથી આપ સૌનું જીવન ઉજ્જવળ અને સુખી રહે. તેમની સાથે જોડાયેલી સ્તુતી…”
सुखप्रसन्नवदनां स्मेराननसरोरुहाम्।
— Narendra Modi (@narendramodi) October 2, 2022
एवं सञ्चियन्तयेत्कालरात्रिं सर्वकामसमृद्धिदाम्॥
देशवासियों को नवरात्रि की महासप्तमी की मंगलकामनाएं। मां कालरात्रि की करुणा और कृपा से आप सभी का जीवन ज्योतिर्मय और सुखमय हो। उनसे जुड़ी एक स्तुति… pic.twitter.com/LmISnUREW2


