પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોકોને દિવાળીના તહેવાર નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી.
પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું;
“દિવાળીના પાવન અવસર પર દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ. મારી કામના છે કે આ પ્રકાશ પર્વ આપ સૌના જીવનમાં સુખ, સંપન્નતા અને સૌભાગ્ય લઈને આવે.
દરેકને ખુશહાલ દિવાળીની શુભેચ્છા.”
दीपावली के पावन अवसर पर देशवासियों को हार्दिक शुभकामनाएं। मेरी कामना है कि यह प्रकाश पर्व आप सभी के जीवन में सुख, संपन्नता और सौभाग्य लेकर आए।
— Narendra Modi (@narendramodi) November 4, 2021
Wishing everyone a very Happy Diwali.


