25 PRAGATI meetings sees cumulative review of 227 projects with a total investment of over Rs. 10 lakh crore
Coordination between the Centre and the States has increased as a result of the PRAGATI mechanism: PM Modi
Besides stalled projects, PRAGATI has helped in the review and improvement of several social sector schemes: PM
PRAGATI meet: PM Modi reviews progress of 10 infrastructure projects in railway, road, petroleum, power, coal, urban development, and health and family welfare sectors

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રગતિના માધ્યમથી થતી 25મી બેઠકની અધ્યક્ષતા કરી હતી. સક્રિય અને વધુ સારા શાસન તેમજ સમયબદ્ધ પ્રક્રિયાઓ માટે આઈસીટી આધારિત ‘પ્રગતિ’ એ એક બહુઆયામી મંચ છે.

25મી પ્રગતિ બેઠકોમાં કુલ 10 લાખ કરોડ રૂપિયાનું રોકાણ ધરાવતી 227 પરિયોજનાઓની સમીક્ષા કરવામાં આવી હતી. લોક ફરિયાદના નિવારણ માટે પણ સમીક્ષા કરવામાં આવી છે.

25 પ્રગતિ બેઠકો પૂર્ણ થવાના અવસરે પ્રધાનમંત્રીએ તમામ હિતધારકોને અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું કે પ્રગતિની કાર્ય પદ્ધતિથી કેન્દ્ર અને રાજ્યોની વચ્ચે પારસ્પરિક સહયોગ અને સમન્વય વધુ સારો બન્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે પ્રગતિની પહેલ એ આપણા સમવાયી વ્યવસ્થાતંત્ર માટે એક મહત્વપૂર્ણ હકારાત્મક શક્તિ છે. અટવાયેલી પરિયોજનાઓની સમીક્ષા સિવાય આ મંચે સામાજિક ક્ષેત્રની યોજનાઓને વધુ સારી બનાવવા માટે પણ સહાયતા પૂરી પાડી છે.

આજે (એપ્રિલ 25, 2018) 25મી બેઠકમાં પ્રધાનમંત્રીએ પૂર્વ સૈન્ય કર્મીઓના કલ્યાણ સાથે સંબંધિત ફરિયાદો અને તેના સમાધાનમાં થયલી પ્રગતિની સમીક્ષા કરી હતી. તેમણે ફરિયાદોના સમાધાન માટેની ગતિને ઝડપી બનાવવા પર ભાર મુક્યો જેથી કરીને ઓછામાં ઓછા સમયમાં પૂર્વ સૈનિકોની સમસ્યાઓનું હકારાત્મક સ્વરૂપે સમાધાન કરી શકાય.

પ્રધાનમંત્રીએ રેલવે, માર્ગ, પેટ્રોલીયમ, ઊર્જા, કોલસો, શહેરી વિકાસ અને સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણને લગતી 10 માળખાગત બાંધકામની સુવિધાઓને લગતી પરિયોજનાઓની સમીક્ષા કરી. આ પરિયોજનાઓ હિમાચલ પ્રદેશ, ઉત્તરપ્રદેશ, ઓડિશા, આંધ્રપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, આસામ, સિક્કિમ, પશ્ચિમ બંગાળ, બિહાર, તમિલનાડુ અને ઝારખંડમાં ચાલી રહી છે.

પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાની કામગીરીની પ્રગતિની સમીક્ષા કરી હતી. તેમણે અનુસુચિત જનજાતિના વિદ્યાર્થીઓના ઉચ્ચ શિક્ષણ માટે રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ અને ફેલોશીપ કાર્યક્રમની પણ સમીક્ષા કરી હતી.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India boards 'reform express' in 2025, puts people before paperwork

Media Coverage

India boards 'reform express' in 2025, puts people before paperwork
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister shares a Subhashitam highlighting how goal of life is to be equipped with virtues
January 01, 2026

The Prime Minister, Shri Narendra Modi, has conveyed his heartfelt greetings to the nation on the advent of the New Year 2026.

Shri Modi highlighted through the Subhashitam that the goal of life is to be equipped with virtues of knowledge, disinterest, wealth, bravery, power, strength, memory, independence, skill, brilliance, patience and tenderness.

Quoting the ancient wisdom, the Prime Minister said:

“2026 की आप सभी को बहुत-बहुत शुभकामनाएं। कामना करते हैं कि यह वर्ष हर किसी के लिए नई आशाएं, नए संकल्प और एक नया आत्मविश्वास लेकर आए। सभी को जीवन में आगे बढ़ने की प्रेरणा दे।

ज्ञानं विरक्तिरैश्वर्यं शौर्यं तेजो बलं स्मृतिः।

स्वातन्त्र्यं कौशलं कान्तिर्धैर्यं मार्दवमेव च ॥”