PM to join the programme to mark the conclusion of the Narmada Seva Yatra in Amarkantak, Madhya Pradesh 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મધ્યપ્રદેશમાં અમરકંટકમાં નર્મદા સેવા યાત્રાના સમાપન સમારંભનાં કાર્યક્રમમાં જોડાશે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “મને આવતીકાલે બપોરે મધ્યપ્રદેશના અમરકંટકમાં નર્મદા સેવા યાત્રાના સમાપન સમારંભના કાર્યક્રમમાં જોડાવાનો આનંદ થશે.
નર્મદા સેવા યાત્રા નર્મદાનું સંરક્ષણ કરવા ઉત્કૃષ્ટ જન આંદોલન છે અને પર્યાવરણના સંરક્ષણનો વિસ્તૃત સંદેશ પાઠવે છે.
મધ્યપ્રદેશમાં આવતીકાલે હું નર્મદા સેવા મિશન લોન્ચ કરીશ, જે મધ્યપ્રદેશની ઇકોલોજી પર મોટી અસર કરશે..

  તમે તમારા મોબાઇલ ફોન   https://t.co/TYuxNNJfIf", પર આવતીકાલે નર્મદા સેવા યાત્રાના કાર્યક્રમને જોઈ શકો છો.”

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Western freight corridor goes all the way, to cut transit time 60%

Media Coverage

Western freight corridor goes all the way, to cut transit time 60%
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister shares Sanskrit Subhashitam highlighting the value and transformative power of knowledge
September 09, 2026

The Prime Minister, Shri Narendra Modi, shared a Sanskrit Subhashitam highlighting that wisdom teaches the art of living in harmony with society. He said that knowledge imparts wisdom and prosperity, fills the heart with joy and enhances one’s dignity.

The Prime Minister shared a Sanskrit Subhashitam-

“उपदिशति लोकवृत्तं वितरति वित्तं विनोदयति चित्तम्।

उत्तम्भयति महत्त्वं विद्या हृद्या सुराजसेवेव॥”

The Subhashitam conveys that wisdom teaches the art of living in harmony with society. It grants knowledge and prosperity, fills the heart with joy, and raises one's dignity. Thus, wisdom is as precious as service to righteous governance, beloved by the heart, and a force that uplifts life.

The Prime Minister wrote on X;

“उपदिशति लोकवृत्तं वितरति वित्तं विनोदयति चित्तम्।

उत्तम्भयति महत्त्वं विद्या हृद्या सुराजसेवेव॥”