પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી, ચૌધરી અજિતસિંહજીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
એક ટ્વિટમાં પ્રધાનમંત્રીશ્રીએ ચૌધરી અજિતસિંહજીના નિધન પર ઉંડો શોક વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રીએ ખેડૂતોના કલ્યાણ પ્રત્યેના તેમના સમર્પણ અને કેન્દ્ર સરકારમાં વિવિધ વિભાગોના સક્ષમ સંચાલન માટે તેમને યાદ કર્યા હતા. શ્રી મોદીએ તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
पूर्व केंद्रीय मंत्री चौधरी अजित सिंह जी के निधन से अत्यंत दुख हुआ है। वे हमेशा किसानों के हित में समर्पित रहे। उन्होंने केंद्र में कई विभागों की जिम्मेदारियों का कुशलतापूर्वक निर्वहन किया। शोक की इस घड़ी में मेरी संवेदनाएं उनके परिजनों और प्रशंसकों के साथ हैं। ओम शांति!
— Narendra Modi (@narendramodi) May 6, 2021


