ટાઇમ્સ નાઉ સમિટમાં કીનોટ સંબોધન આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છેલ્લાં આઠ મહિનામાં એમની સરકારે લીધેલા મોટા નિર્ણયો ગણાવ્યા હતા. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે, સરકારનો ઉદ્દેશ ઝડપથી સારો વહીવટ કરવાનો છે.

પ્રધાનમંત્રી મોદીએ સમિટમાં છેલ્લાં આઠ મહિનામાં સરકારની મોટી સિદ્ધિઓ ગણાવી હતી, જે નીચે મુજબ છેઃ

પ્રધાનમંત્રી કિસાન યોજના હેઠળ તમામ ખેડૂતોને આવરી  લેવામાં આવ્યાં છે

ખેડૂતો, મજૂરો, દુકાનદારોને પેન્શનની સુવિધા આપી

જળ જેવા મહત્ત્વપૂર્ણ મુદ્દે પરંપરા તોડીને જલ શક્તિ મંત્રાલયની રચના કરી

મધ્યમ વર્ગ માટે હાઉસિંગ પ્રોજેક્ટ પૂર્ણ કરવા રૂ. 25,000 કરોડનું સ્પેશ્યલ ફંડ

દિલ્હીમાં ગેરકાયદેસર વસાહતોને કાયદેસર બનાવી, જેથી 40 લાખ લોકોને લાભ થયો

ટ્રિપલ તલાક પ્રથા દૂર કરતો કાયદો

બાળકોનાં જાતિય શોષણનાં અપરાધીઓને કડક સજા કરવા માટેનો કાયદો

Law for strict punishment against child abuse

ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓને સક્ષમ બનાવવા માટેનો કાયદો

ગોટાળા અટકાવવા માટે ચિટ ફંડ યોજનાનો કાયદો

રાષ્ટ્રીય તબીબી પંચ ધારો

કોર્પોરેટ કરવેરામાં ઐતિહાસિક ઘટાડો

માર્ગ અકસ્માતો નિવારવા માટે કડક કાયદા

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની નિમણૂક

દેશને અદ્યતન લડાયક વિમાનની ડિલિવરી

બોડો શાંતિ સમજૂતી

બ્રૂ-રિઆંગ જનજાતિઓને કાયમી વસવાટ કરવા માટે સમજૂતી

ભવ્ય રામમંદિરનું નિર્માણ કરવા માટે ટ્રસ્ટની રચના

બંધારણની કલમ 370 નાબૂદ કરવાનો નિર્ણય

જમ્મુ , કાશ્મીર અને લડાખને કેન્દ્રશાસિત પ્રદેશો બનાવવાનો નિર્ણય

નાગરિકતા સંશોધન  ધારો

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Cabinet approves ₹8,970-crore Guwahati-Tezpur highway project in Assam

Media Coverage

Cabinet approves ₹8,970-crore Guwahati-Tezpur highway project in Assam
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
પ્રધાનમંત્રીએ નિઃસ્વાર્થ સેવાની ભાવના પર ભાર મૂકતું એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું
August 07, 2026

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું જે નિઃસ્વાર્થ સેવાના ગુણો અને બદલામાં કંઈપણ અપેક્ષા રાખ્યા વિના અન્ય લોકોના કલ્યાણ માટે કામ કરવાના ઉમદા આદર્શને ઉજાગર કરે છે:

"किं चन्द्रमाः प्रत्युपकारलिप्सया करोति गोभिः कुमुदावबोधनम्।
स्वभाव एवोन्नतचेतसां सतां परोपकारव्यसनं हि जीवितम्॥"

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

किं चन्द्रमाः प्रत्युपकारलिप्सया करोति गोभिः कुमुदावबोधनम्।
स्वभाव एवोन्नतचेतसां सतां परोपकारव्यसनं हि जीवितम्॥