We want to move ahead from consumer protection towards best consumer practices & consumer prosperity: PM
Due to GST, various indirect and hidden taxes have ceased to exist; biggest beneficiaries of GST will be the consumers: PM
Effective grievance redressal systems are vital for a democracy: PM Narendra Modi
The Government has devoted effort and resources towards digital empowerment of the rural consumer: PM

મંત્રીમંડળના મારા સહયોગી શ્રી રામ વિલાસ પાસવાનજી, શ્રી સી. આર. ચૌધરીજી, યુએનસીટીએડી (અંકટાડ)ના મહા સચિવ ડૉ. મુખીસા કીટુયીજી, અને અહિયાં ઉપસ્થિત અન્ય મહાનુભવો,

સૌથી પહેલા આપ સૌને ગ્રાહક સુરક્ષા જેવા મહાન વિષય પર આંતરરાષ્ટ્રીય પરિષદનાં આયોજન માટે ખુબ ખુબ અભિનંદન આપું છું.

આ કાર્યક્રમમાં દક્ષિણ એશિયા, દક્ષિણ પૂર્વ એશિયા અને પૂર્વ એશિયાના અનેક દેશોના પ્રતિનિધિઓ પણ આજે આપણી વચ્ચે સામેલ છે. હું આપ સૌનું આ કાર્યક્રમમાં હૃદયપૂર્વક ખુબ ખુબ સ્વાગત કરું છું.

દક્ષિણ એશિયામાં આપણી રીતનું આ સૌપ્રથમ આયોજન છે. હું યુએનસીટીએડી (UNCTAD)નો પણ આભારી છું, જેણે ભારતની આ પહેલને મજબૂતી સાથે આગળ વધારી છે અને તેને આ સ્વરૂપ સુધી લાવવામાં સક્રિય ભૂમિકા નિભાવી છે.

સાથીઓ, દુનિયાનો આ ભૂ-ભાગ જે રીતે એક બીજા સાથે ઐતિહાસિક રૂપે જોડાયેલ છે, તેવું બીજી જગ્યાઓ પર ઓછું જોવા મળે છે. હજારો વર્ષોથી આપણે વ્યાપાર, સંસ્કૃતિ, ધર્મ જેવા અનેક પાસાઓથી સાથે જોડાયેલા છીએ. દરિયાઈ અર્થતંત્રએ આ ભૂ-ભાગને જોડવા માટે સદીઓથી મહત્વનું યોગદાન આપ્યું છે. લોકોનું આવાગમન, વિચારોનું આદાન પ્રદાન, એક દ્વિમાર્ગી પ્રક્રિયા રહી છે. જેનો લાભ આ ક્ષેત્રના દરેક દેશને ઓછા-વત્તી માત્રામાં મળતો રહ્યો છે. આપણે આજે માત્ર આર્થિક જ નહી, પરંતુ સાંસ્કૃતિક રીતે પણ એક સહભાગી વારસાનું પ્રતિક રહ્યા છીએ.

સાથીઓ, આજના આધુનિક યુગમાં આપણા પારસ્પરિક સંબંધ એક નવા સ્તર પર પહોચ્યા છે. એશિયાનાં દેશ માત્ર પોતાનાં દેશમાં જ સામાન અને બજારસેવાઓ પૂરી નથી પડતા પરંતુ તેનો વિસ્તાર બીજા મહાદ્વીપો સુધી પણ ફેલાઈ રહ્યો છે. તેમાં ગ્રાહક સુરક્ષા એવો વિષય છે, જે આ ક્ષેત્રમાં વેપારને વધારવા, તેને વધુ મજબુત બનાવવા માટેનું એક મહત્વનું પરિબળ છે.

આજનું આ આયોજન એ વાતનું પ્રતિક છે કે આપણે આપણા નાગરિકોની જરૂરિયાતોને કઈ રીતે ગંભીરતાથી સમજીએ છીએ; તેમની સમસ્યાઓને દુર કરવા માટે કઈ રીતે ગંભીરતાપૂર્વક પ્રયાસ કરીએ છીએ. દરેક નાગરિક એક ગ્રાહક પણ હોય છે, અને એટલા માટે આ આયોજન આપણા સંયુક્ત દ્રઢનિશ્ચયનું પણ પ્રતિક છે.

સાથીઓ, આ સમગ્ર પ્રક્રિયામાં સંયુક્ત રાષ્ટ્રનું એક સહયોગી રીતે આગળ આવવું એ પણ એક ઘણી સુખદ વાત છે. ઓગણીસો પંચ્યાસી (1985)માં સૌપ્રથમવાર ગ્રાહક સુરક્ષા પર યુએન માર્ગદર્શિકા બની હતી. બે વર્ષ અગાઉ જ આમાં વધુ સુધારો કરવામાં આવ્યો છે. સુધારાની આ પ્રક્રિયામાં ભારતની પણ સક્રિય ભૂમિકા રહી છે.

અને હું ડૉ. મુખીસાનો આભારી છું, એમણે જે રીતે ભારતની સરાહના કરી. અનેક ક્ષેત્રમાં ભારત જે બાબતોમાં નેતૃત્વ લઇ રહ્યું છે, તેનો પણ એમણે ખુબ જ ઉત્તમ રીતે ઉલ્લેખ કર્યો, હું એટલા માટે તેમનો હૃદયથી ખુબ આભારી છું.

વિકાસશીલ દેશોમાં વ્યાપારમાં સંતુલિત ઉપયોગ અને આર્થિક સેવાના સંબંધમાં આ માર્ગદર્શિકા ખુબ જ મહત્વપૂર્ણ છે.

સાથીઓ, ભારતમાં સેંકડો, હજારો વર્ષોથી ગ્રાહક સુરક્ષા સુશાસનનો અભિન્ન ભાગ રહ્યો છે. હજારો વર્ષ અગાઉ રચાયેલ આપણા વેદોમાં ગ્રાહક સંરક્ષણની એક વ્યાપક ચર્ચા છે. અથર્વવેદમાં કહેવામાં આવ્યું છે-
““इमा मात्रा मिमीम हे यथ परा न मासातै”

એટલે કે વસ્તુસ્થિતિ અને તોલમાપમાં કોઈ પણ રીતની ગરબડ ના કરો.

ઋગ્વેદમાં કહેવામાં આવ્યું છે- હજારો વર્ષ પૂર્વે રચાયેલા ગ્રંથોમાં ગ્રાહક સુરક્ષાના કાયદેસરના નિયમો સમજાવવામાં આવ્યા છે. ખોટી રીતે વેપાર કરનારાઓને કયા પ્રકારની સજા આપવામાં આવે તે પણ એ ક્ષેત્ર સમયમાં વર્ણન કરવામાં આવ્યું છે.

તમને જાણીને નવાઈ લાગશે કે લગભગ અઢી હજાર વર્ષ પહેલા કૌટિલ્યના સમયમાં, કાયદેસર શાસન માટે માર્ગદર્શિકાઓ રચવામાં આવી હતી કે કઈ રીતે વેપારને નિયંત્રિત કરવામાં આવશે અને કઈ રીતે સરકાર ગ્રાહકોના હિતોની રક્ષા કરશે.

કૌટિલ્ય કાળમાં શાસન દ્વારા જે રીતની વ્યવસ્થા હતી, આજના હિસાબે જો તે પદોને આપણે આજની વ્યાખ્યામાં મુકીએ તો તેનો અર્થ થાય છે; ડાયરેક્ટર ઓફ ટ્રેડ, સુપરીન્ટેન્ડન્ટ ઓફ સ્ટાન્ડર્ડ, હું સમજુ છું કે કહી શકાય છે.

આપણે ત્યાં ગ્રાહકને ભગવાન માનવામાં આવે છે. અનેક દુકાનોમાં તમને લખેલું જોવા મળશે- ગ્રાહક દેવો ભવઃ. ભલે કોઈપણ વ્યવસાય હોય, તેનો એકમાત્ર ઉદ્દેશ્ય ગ્રાહકની સંતુષ્ટિ હોવી જોઈએ.

સાથીઓ, ભારત એવા કેટલાક દેશોમાં સામેલ રહ્યું છે જેણે યુએન માર્ગદર્શિકાનું અમલીકરણ થયાના બીજા જ વર્ષે એટલે કે 1986માં જ પોતાનો ગ્રાહક સુરક્ષા અધિનિયમ લાગુ કરી દીધો હતો.

ગ્રાહકોનાં હિતોનું ધ્યાન આ સરકારની પ્રાથમિકતાઓમાંથી એક પ્રમુખ અંગ છે. સરકારની આ પ્રાથમિકતા ન્યુ ઇન્ડિયાનાં સંકલ્પની સાથે પણ સંપૂર્ણ રીતે જોડાયેલી છે. ન્યુ ઇન્ડિયા, જ્યાં ગ્રાહક સુરક્ષાથી આગળ વધીને શ્રેષ્ઠ ગ્રાહક પ્રેક્ટીસ અને ગ્રાહક સમૃદ્ધિની પણ વાતને પણ અમે બળ આપી રહ્યા છીએ.

સાથીઓ, અમે આજનાં દેશની જરૂરિયાતોને, આજનાં વેપારી રીત રીવાજોને ધ્યાનમાં રાખીને એક નવો ગ્રાહક સુરક્ષા અધિનિયમ કે જે હાલ પ્રક્રિયા હેઠળ જ છે, અમે બનાવી રહ્યા છીએ. નવા કાયદામાં ગ્રાહક સશક્તિકરણ ઉપર ખાસ ભાર મુકવામાં આવ્યો છે. ગ્રાહકની મુશ્કેલી ઓછા સમયમાં, ઓછા ખર્ચમાં દુર થાય, તેની માટે નિયમોને વધુ સરળ બનાવવામાં આવી રહ્યા છે. ગેરમાર્ગે દોરતી જાહેરાતો પર કડકાઈની જોગવાઈ કરવામાં આવી રહી છે. તાત્કાલિક સુનાવણી માટે વહીવટી સત્તા સાથે કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા સત્તા મંડળની પણ સ્થાપના કરવામાં આવશે.

અમે રીયલ એસ્ટેટ રેગ્યુલેટરી એક્ટ બનાવ્યો છે, જેનાથી ઘર ખરીદનારા ગ્રાહકોનાં હિતોનું સંરક્ષણ થયું છે, અને ખાસ કરીને મધ્યમ વર્ગ, નિમ્ન વર્ગનો વ્યક્તિ કે જે જીવનની સંપૂર્ણ કમાણી ઘર બનાવવામાં ખર્ચ કરી નાખે છે, તેની માટે સુરક્ષા અર્થાત, તેની સંપૂર્ણ જિંદગીનાં અરમાનોની સુરક્ષાની સીમા બની જાય છે. પહેલા, બિલ્ડરોની મનમાનીનાં કારણે વર્ષો સુધી લોકોને પોતાનાં ઘર માટે રાહ જોવી પડતી હતી. ફ્લેટનાં વિસ્તારને લઈને પણ ભ્રમની સ્થિતિ બનેલી રહેતી હતી. હવે આ નવા કાયદા રેરા પછી માત્ર નોંધાયેલા ડેવલપર્સ જ બધી જરૂરી પરવાનગીઓ પ્રાપ્ત કર્યા પછી ઘરની નોંધણી કરાવી શકશે. માત્ર એક ચોપાનિયું છાપીને જ લોકોનાં રૂપિયા નહીં ભેગા કરી શકે. આ સાથે જ સરકારે બુકિંગની રકમની મર્યાદાને પણ 10 ટકા ઉપર સ્થાયી કરી દીધી છે, નહિંતર પહેલા એડવાન્સમાં 25, 30, 40, ટકા સુધી, 50 ટકા સુધી લોકો પાસેથી પૈસા હડપી લેવામાં આવતા હતા.

પહેલા એવું થતું હતું કે બિલ્ડર, ઘરોની નોંધણી પછી મળવાના જે પૈસા થતા હતા તેને બીજા પ્રોજેક્ટમાં લગાવી દેતા હતા. હવે સરકારે એવી જોગવાઈ કરી છે કે ખરીદનાર પાસેથી મળનારી 70 ટકા રકમ એસ્ક્રો એકાઉન્ટમાં નાખવી પડશે અને આ રકમ તે જ પ્રોજેક્ટ ઉપર જ ખર્ચ કરવામાં આવશે.

આ જ રીતે બ્યુરો ઑફ ઇન્ડીયા સ્ટાન્ડર્ડ એક્ટ પણ બનાવવામાં આવ્યો છે. હવે જનતા કે ગ્રાહકનાં હિત સાથે જોડાયેલી કોઈ પણ વસ્તુ કે સેવાને ફરજીયાત પ્રમાણીકરણ અંતર્ગત લાવી શકાશે. અને તે અંતર્ગત ખરાબ ગુણવત્તાવાળી વસ્તુઓને બજારમાંથી પાછી ખેંચવા અને તેનાથી જો ગ્રાહકને નુકસાન થયું છે, તો તેના વળતરની પણ જોગવાઈ કરવામાં આવી છે.

હમણાં તાજેતરમાં જ ભારતે વસ્તુ અને સેવા કર – જીએસટીને પણ લાગુ કર્યો છે. જીએસટી પછી દેશમાં જુદી જુદી રીતના ડઝનબંધ પ્રત્યક્ષ કરની જાળ ખત્મ થઇ છે. કેટલાય રીતના છુપા કર હવે પુરા થઇ ગયા છે. ગ્રાહકને હવે સામે રીસીપ્ટ પર જોવા મળે છે કે તેણે કેટલો ટેક્સ રાજ્ય સરકારને આપ્યો, કેટલો ટેક્સ કેન્દ્ર સરકારને આપ્યો. સરહદ પર ટ્રકોની લાગતી લાંબી ભીડ પણ ખતમ થઇ ગઈ છે.

 

જીએસટીથી દેશને એક નવું બીઝનેસ કલ્ચર મળી રહ્યું છે અને લાંબા સમયે જીએસટીનો સૌથી મોટો ફાયદો ગ્રાહકોને જ થવાનો છે. મધ્યમ વર્ગ, નિમ્ન વર્ગ, ગરીબ, જેના અજ્ઞાનનો લાભ ઉઠાવવામાં આવતો હતો; જેમ જેમ લોકોને તેની જાણકારી મળતી જશે, ગ્રાહક જાગૃત થતો રહેશે અને ક્યાંય પણ તેને છેતરી નહિ શકે. આ એક પારદર્શી વ્યવસ્થા છે જેમાં કોઈ ગ્રાહકના હિતોની સાથે રમી નહિ શકે. એટલું જ નહી, જીએસટીનાં લીધે જયારે કંપનીઓની એક બીજા સાથે સ્પર્ધા વધશે, અને વધવાની છે; તો વસ્તુઓની કિંમતમાં પણ ઘણો ઘટાડો આવશે, ઘટ થશે. અને તેનો સીધો ફાયદો પણ ગરીબ અને મધ્યમ વર્ગનાં ગ્રાહકોને થવાનો છે.

હવે જુઓ, વાહનવ્યવહાર, જે ટ્રક પાંચ દિવસમાં જતી હતી, હવે બધા જ ચેક પોસ્ટ દુર થઇ જવાના કારણે તે ત્રણ દિવસમાં જઈ રહી છે. એનો અર્થ એ કે જે સામાન વહન કરીને જવાનો ખર્ચ થતો હતો તેમાં ઘટાડો થયો છે. આ આવનારા દિવસોમાં ગ્રાહકોને ટ્રાન્સફર થવાનું જ છે. આજે ભલે કોઈ લોકોનાં અજ્ઞાનનો લાભ ઉઠાવતા હશે, પરંતુ બધી જ વસ્તુઓનો ફાયદો આવનારા દિવસોમાં ગ્રાહકને, મધ્યમવર્ગને, નિમ્ન-મધ્યમ વર્ગેને, ગરીબને, હસ્તાંતરિત થવાનો જ છે.

સાથીઓ, કાયદાનાં માધ્યમથી ગ્રાહકનાં હિતોને મજબુત કરવાની સાથે જ એ પણ ખુબ જરૂરી છે કે લોકોની ફરિયાદો પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે. આખરે લોકશાહીની તાકાત ફરિયાદ નિવારણમાં હોય છે. લોકતંત્રનું મહત્વનું, ફરિયાદ નિવારણ પ્રક્રિયા તમારી કેટલી સશક્ત છે; તેની ઉપર લેખા જોખા થાય છે. પાછલા ત્રણ વર્ષોમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને અમારી સરકારે ફરિયાદ નિવારણની એક નવી ઇકો સીસ્ટમ તૈયાર કરી છે.

રાષ્ટ્રીય ગ્રાહક હેલ્પલાઇનની ક્ષમતાને 4 ગણી વધારી દેવામાં આવી છે. ગ્રાહક સુરક્ષા સાથે જોડાયેલ પોર્ટલ અને સોશ્યલ મીડિયાને પણ સંકલિત કરવામાં આવ્યા છે. પોર્ટલ સાથે ખાનગી કંપનીઓ પણ મોટી સંખ્યામાં જોડાઈ રહી છે. પોર્ટલના માધ્યમથી લગભગ 40 ટકા ફરિયાદો સીધી કંપનીઓ પાસે આપોઆપ ટ્રાન્સફર થઇ જાય છે, જેની ઉપર ઝડપથી કાર્યવાહી કરવામાં આવે છે. જાગો ગ્રાહક જાગો – આ અભિયાનનાં માધ્યમથી પણ ગ્રાહકોને જાગૃત કરવાનો એક વ્યાપક પ્રયાસ નિરંતર ચાલતો રહ્યો છે. હું મોટા સંતોષ સાથે કહી શકું છું કે, ગ્રાહક સુરક્ષામાં જે રીતે સોશ્યલ મીડિયાનો સકારાત્મક રીતે ઉપયોગ આ સરકારે કર્યો છે, તેવું દેશમાં અગાઉ ક્યારેય નથી કરવામાં આવ્યું.

સાથીઓ, મારી નજરમાં અને અમારી સરકારની દ્રષ્ટિમાં ગ્રાહક સુરક્ષાની સીમા ઘણી વિસ્તૃત છે. કોઈપણ દેશનો વિકાસ અને ગ્રાહક સુરક્ષા એકબીજાનાં પુરક હોય છે, તેઓ જોડિયા ભાઈઓ હોય છે. વિકાસનો ફાયદો પ્રત્યેક નાગરિક સુધી પહોંચે, તેની માટે સુશાસન તેની પણ ઘણી મોટી ભૂમિકા હોય છે.

જયારે તમે સરકાર તરીકે એ સુનિશ્ચિત કરો છો કે નાગરિક સુધી તેના અધિકાર પહોંચે, નાગરિક સુધી તે સેવાઓ પહોંચે, જેનાથી તેઓ અજ્ઞાનવશ વંચિત રહી જાય છે, ત્યારે પણ તમે ગ્રાહકોના હિતોની રક્ષા કરો છો, તે સુશાસનનાં માધ્યમથી શક્ય બને છે. દેશના લોકોને સ્વચ્છ ઉર્જા માટે ઉજ્જવલા યોજના, આરોગ્ય અને સ્વચ્છતા માટે સ્વચ્છ ભારત અભિયાન, નાણાંકીય સમાવેશીતા માટે જન ધન યોજના, આ આવી અનેક યોજનાઓ છે; આવી જ ભાવનાઓને પ્રતિબિંબિત કરે છે. 2022 સુધીમાં, જયારે આઝાદીનાં 75 વર્ષ થઇ રહ્યા છે, અને ભારત જયારે આઝાદીનાં 75 વર્ષ ઉજવી રહ્યું હશે, ત્યારે 2022 સુધી દેશનાં દરેક વ્યક્તિ પાસે પોતાનું ઘર હોય, તેની ઉપર પણ સરકાર વ્યાપક રૂપે કામ કરી રહી છે.

હમણાં તાજેતરમાં જ દેશનાં દરેક ઘરમાં વીજળી જોડાણો પહોંચાડવા માટે પણ એક ઘણું મોટું પગલું લેવામાં આવ્યું છે, એક ઘણી મોટી યોજનાં શરૂ કરવામાં આવી છે. આ બધા જ પ્રયાસો લોકોનાં પાયાનાં જીવન નિર્વાહને આધાર આપવાની સાથે જ તેમની જિંદગી સરળ બનાવવા માટે પણ છે.

ગ્રાહકોનાં હિતોની રક્ષા માત્ર તેને અધિકાર આપવાથી જ પૂરી નથી થઇ જતી. ભારતમાં અમે એ દિશામાં પણ કામ કરી રહ્યાં છીએ જ્યાં સરકારની યોજનાઓ ગ્રાહકોનાં પૈસા બચાવવામાં મદદગાર સાબિત થવી જોઈએ અને એ થઇ રહી છે. આ યોજનાઓથી સૌથી વધુ ફાયદો દેશનાં ગરીબ, નિમ્ન-મધ્યમ વર્ગ, મધ્યમ વર્ગ એમ સમાજનાં એક મોટા હિસ્સાને થાય છે. તેઓ કાયદાને વરીને જીવનારા નાગરિકો હોય છે. તેઓ કાયદાનું પાલન કરનારા મધ્યમવર્ગીય લોકો હોય છે. તેમને આપણે જેટલો સહકાર આપીશું, તેટલી જ આપણી વ્યવસ્થાઓ વધુ શક્તિશાળી બનશે.

તમને જાણકારી હશે કે યુનિસેફે હમણાં તાજેતરમાં જ ભારતમાં એક સર્વેનાં પરિણામોની જાહેરાત કરી છે. સર્વે અનુસાર સ્વચ્છ ભારત મિશન પછી જે ગામડા ખુલ્લામાં શૌચ મુક્ત થઇ ગયા છે, તે ગામડાઓમાં પ્રત્યેક પરિવારને વાર્ષિક 50 હજાર રૂપિયાની બચત થઇ રહી છે. નહિતર આ જ રકમ તે પરિવારોને બીમારીઓના ઈલાજ, દવાખાને આવવા જવા અને કાર્યાલયોમાંથી લીધેલી રજાઓ વગેરે ઉપર ખર્ચ કરવા માટે મજબુર બનવું પડતું હતું. હવે ઘટનાને એક ગ્રાહકની નજરે જોઈએ આપણે આ ઘટનાથી અમે તેમના 50 હજાર રૂપિયા બચવા, તે તેની પોતાની એક ગ્રાહક તરીકે ખરીદશક્તિ પણ વધારે છે, અને તેની અર્થવ્યવસ્થાને પ્રાથમિકતા આપવા માટે અમે સગવડ પૂરી પાડીએ છીએ.

સાથીઓ, ગરીબોને સસ્તી દવા માટે ભારતીય જનઔષધી પરિયોજના અમે પ્રારંભ કરી છે. 500થી વધુ દવાઓની કિંમતને ઓછી કરીને તેને જરૂરી દવાઓની યાદીમાં મુકવામાં આવી છે. સ્ટેન્ટની કિંમતો ઘટાડો કરીને સ્ટેન્ટને 85 ટકા જેટલું સસ્તું કરવામાં આવ્યું છે. મધ્યમવર્ગનો પરિવાર, જો પરિવારના એક વ્યક્તિને હૃદયની બીમારી થઇ જાય અને સ્ટેન્ટ લગાવવું હોય તો અઢી લાખ, ત્રણ લાખ, બે લાખ, ક્યાંથી ખર્ચ કરશે? સરકારે હસ્તક્ષેપ કર્યો, એક ગ્રાહક તરીકે હૃદયનાં દર્દી, ગ્રાહક પણ છે અને તેને જો 85 ટકા ઓછી કિંમતે પણ સ્ટેન્ટ મળી જાય, હું સમજુ છું કે અડધી હૃદયની બીમારી તો એમ જ ચાલી જશે. આ જ તો ગ્રાહક સુરક્ષા હોય છે. તાજેતરમાં જ ઘૂંટણના ઈમ્પ્લાન્ટની કિંમતને પણ સરકારે નિયંત્રિત કરી દીધી છે. આજે ભાગ્યે જ કોઈ પરિવાર હશે જ્યાં 50 પછી ઘરમાં ઘૂંટણની ફરિયાદવાળા લોકો ના મળે. અને પછી ડોકટરો તો કહી જ નાખે છે કે બસ મિકેનિકલ એન્જીનીયરીંગમાં જેમ સાધન બદલી નાખે છે, આવો સાધન બદલી નાખીએ અને પછી તેઓ ઘણું લાંબુ મોટુ બીલ આપી દેતા હોય છે.અમે તેની માટે વ્યવસ્થા કરી, તેની કિંમતો ઓછી કરી. જે નિવૃત્ત લોકો છે, જેઓ પેન્શનધારકો છે, તેઓ ગ્રાહકો પણ છે. તે ઉંમરમાં તેમને આટલી મોટી મદદ, હું સમજુ છું કે પેન્શનના વધારાથી પણ આ બચત તેને વધુ તાકાત અને વિશ્વાસ આપે છે. આ કામ સરકારનું ધ્યેય છે.

અમારી વિચારધારા ગ્રાહક સુરક્ષાથી આગળ જઈને ગ્રાહક હિતોના પ્રોત્સાહન તરફ પણ છે. ગ્રાહક હિતોમાં લોકોના પૈસા બચાવવા માટેનું વધુ એક ઉદાહરણ હું તમારી સામે પ્રસ્તુત કરું છું અને તે છે અમારી ઉજાલા યોજના. આ સંપૂર્ણ યોજના માત્ર ગ્રાહકના હિતમાં જ સીમિત નથી, પરંતુ ગ્રાહકના પસંદગીની પણ ચિંતા કરે છે.

 તમે જોયું હશે, આમ તો વસ્તુ બહુ નાની લાગે છે, પરંતુ તેનો પ્રભાવ કેટલો મોટો હોય છે, ઉજાલા યોજના. તે સાવ સામાન્ય યોજના છે એલઈડી બલ્બના વિતરણની, પરંતુ પરિણામ અસાધારણ છે.

જયારે આ સરકાર આવી હતી તો એક એલઈડી બલ્બ, તેની કિંમત 350 રૂપિયાથી વધુની કિંમતમાં તે વેચાતો હતો. સરકારે તેમાં દખલગીરી કરી, ઝીણવટભરી તપાસ કરી, એલઈડીનો બલ્બ ઉત્પાદન, તે દિશામાં પણ જોયું. માર્કેટ બન્યા, તેની ચિંતા કરી. અને તે બલ્બ જે સાડા ત્રણસો રૂપિયામાં વેચાતો હતો, હવે ઉજાલા યોજના હેઠળ માત્ર 40-45 રૂપિયામાં તે ઉપલબ્ધ છે. હવે કોઈ મને કહે કે દેશના મધ્યમવર્ગના વ્યક્તિના ખિસ્સામાં પૈસા બચ્યા કે ના બચ્યા? તેની પસંદગીની રક્ષા કરી કે ના કરી? એલઈડી બલ્બની કિંમત ઓછી કરીને અને લોકોના વીજળીના બીલમાં ઘટાડો કરાવડાવીને સરકારે માત્ર આ એક યોજનાથી ગ્રાહકોના, ઉપભોક્તાઓના લગભગ લગભગ 20 હજાર કરોડ રૂપિયાથી વધુ, તેમના ખિસ્સામાં સમગ્ર દેશમાં બચાવ્યા છે, એક વર્ષમાં જ. કારણ કે વીજળીનું બીલ ઓછું થઇ ગયુ તેના કારણે. 20 હજાર કરોડ રૂપિયા, જો જૂની સરકારોની જેમ, જો અમે પણ રેવડી વહેંચવામાં લગાવી દેત તો જય જયકાર કરનારાઓની ખોટ નહોતી.

પરંતુ અમે મુશ્કેલ રસ્તા પસંદ કર્યા પરંતુ ગ્રાહકના હિતને પૂરું કરવાની પદ્ધતિ સાથે જોડાયેલા રહ્યા. 20 હજાર કરોડ રૂપિયા ઓછા નથી હોતા. એટલા મળ્યા વીજળી બચવાના કારણે. પર્યાવરણમાં કેટલો ફાયદો થઇ રહ્યો છે. જો આટલી જ વીજળીના કારખાના લગાવવાના હોત તો કદાચ 50-60 હજાર કરોડ રૂપિયા, તેટલી જ વીજળી ઉત્પાદન માટે કારખાના લગાવવા પડત; તો આ પણ એક વધારાનો ફાયદો થયો છે.

સાથીઓ, ફુગાવા પર અંકુશ મુકવાના કારણે પણ અને તેના લીધે ગરીબ અને મધ્યમ વર્ગના ગ્રાહકોને આર્થિક ફાયદો થયો છે. જે ઝડપથી ફુગાવો વધી રહ્યો હતો, 2012-13, 11, 12, 13નો સમય જોઈ લો, જો તે જ ઝડપથી વધ્યો હોત તો આજે દાળ કેટલી મોંઘી હોત, જો તેનો હિસાબ લગાવશો તો કોઈપણ મોટો અર્થશાસ્ત્રી પણ ચોંકી જાય છે કે હિન્દુસ્તાનનો માનવી ખાય છે કેવી રીતે? પરંતુ આ સરકારે પગલા ભર્યા, ફુગાવાને ઓછો કર્યો, થાળી પર વધી રહેલા બોજને રોકી દીધો. કેટલીક કિંમતોમાં સસ્તું બનાવવામાં સફળ રહ્યા, ફુગાવો ઓછો થતો રહ્યો. તેનાથી પણ ગ્રાહકના ખિસ્સામાં પૈસા બચ્યા છે, ગ્રાહકના હિતની રક્ષા થઇ છે. ભાગ્યે જ મધ્યમ વર્ગ, નિમ્ન-મધ્યમ વર્ગના પરિવારોની આટલી ઝીણવટથી ચિંતા ભાગ્યે જ આ દેશમાં પહેલા ક્યારેય કરવામાં આવી હશે.

ટેકનોલોજીના માધ્યમથી જાહેર વિતરણ પદ્ધતિને મજબુત બનાવીને પણ એ નક્કી કરવામાં આવી રહ્યું છે કે જે ગરીબનો સસ્તા ખાદ્યાન્ન પર અધિકાર છે, તેને જ તે અનાજ મળવું જોઈએ, સ્થાનાંતરિત ના થવું જોઈએ. ચોરી કરાઈને ફ્લોર મિલમાં ના જવા જોઈએ ઘઉં, ગરીબના પેટમાં જવા જોઈએ. આ પણ ગ્રાહક હિતની રક્ષા માટે અમારી પ્રતિબદ્ધતાનું એક ઉદાહરણ છે.

સીધા લાભ યોજના હેઠળ લાભાર્થીઓના બેંક ખાતામાં સીધા પૈસા ટ્રાન્સફર કરીને સરકાર ઉપર 57 હજાર કરોડ રૂપિયાથી વધુની રકમને ખોટા હાથોમાં જવાથી રોકી દેવામાં આવી છે. કોઈ તો હતા ને વચેટિયા, કોઈ તો હતા દલાલ, જેમની પાસે આ પૈસા જતા હતા. આધારની સૌથી મોટી સફળતા એ છે કે જેનો હક છે તેને હક આપવામાં આધાર એક ઘણી મોટી ભૂમિકા અદા કરી રહ્યો છે. અને 57 હજાર કરોડ રૂપિયા પ્રતિવર્ષ, એક વર્ષે નહી, પ્રતિવર્ષ. 57 હજાર કરોડ રૂપિયા ચોરી થતા હતા અને તેને ભ્રષ્ટાચારના રૂપમાં ક્યારેક બજારના છાપાઓમાં ક્યારેય છપાયું નથી તે. જેમ 2Gનું છાપવામાં આવતું હતું, કોલસાનું છપાતું હતું, આનું ના છપાયું, કારણ કે કારણ કે આટલી નાની નાની રકમોની ચોરી થયા કરતી હતી કોઈને ખબર નહોતી પડતી.

ગ્રાહકના હિતની ચિંતા કરવાના કારણે સરકારે ટેકનોલોજીનો ઉપયોગ કર્યો, પારદર્શકતા પર ભાર મુક્યો અને તેનું જ પરિણામ છે કે જે હકદાર છે, તેનો હક આજે ના તો કોઈ છીનવી શકે છે, જેનો હક છે તેને પૂરે પૂરો, એક રૂપિયાના 15 પૈસા થયા વિના, એક એક રૂપિયાના 100 પૈસા તેની પાસે જઈ રહ્યા છે. આ કામ ગ્રાહક હિતનું સૌથી મોટું ઉદાહરણ છે.

સાથીઓ, સંતુલિત વિકાસ લક્ષ્યાંકો અને તેની પ્રાપ્તિ માટે જરૂરી છે કે ગ્રાહક પણ પોતાની યોગ્ય જવાબદારીઓને સમજીને પોતાના કર્તવ્યનું પાલન કરે.

અહિયાં આ અવસર પર હું બીજા દેશોમાંથી આવેલા મારા સાથીઓને ગીવ ઈટ અપ– છોડી દો યોજના વિષે ખાસ રૂપે જણાવવા માંગું છું. અમારે ત્યાં રસોઈ ગેસના સીલીન્ડર પર લોકોને સબસીડી આપવામાં આવે છે. સ્વચ્છ રસોઈ પર અમારો ભાર છે. પરંતુ જયારે મેં લાલ કિલ્લા ઉપરથી લોકોને અપીલ કરી, લોકોને 15 ઓગસ્ટના રોજ કે જો તમે કરી શકતા હોવ તો તમારે આટલી સબસીડીની શું જરૂર છે? વર્ષે 1000-1500 રૂપિયા લઈને શું જરૂર છે, તમે છોડી કેમ નથી દેતા? હું આજે ઘણા સંતોષ સાથે કહી શકું છું અને દુનિયાનો જે માહોલ છે તેની સામે ભારતમાં સામાન્ય માનવીએ જે મિસાલ બતાવી છે, તે એક ઉદાહરણ છે.

દસ મિલિયનથી પણ વધુ લોકો, એક કરોડથી વધુ લોકોએ માત્ર મારા કહેવાથી જ પોતાની ગેસ સબસીડીને સમર્પિત કરી દીધી. હું સમજુ છું કે આ છે ભાગીદારી. જે ગરીબ છે, સામાન્ય છે, જેને હવે વ્યવસ્થા મળવી જોઈએ, જેને હવે વ્યવસ્થાએ આગળ વધાર્યા છે, તેણે છોડવા માટે આગળ આવવું જોઈએ. આ પ્રયોગ હું સમજુ છું, દેશને એક નવા ભારતનો પરિચય કરાવનારી બાબત છે કે આજે પણ મારા દેશમાં તે ઈમાનદારી, સમાજ માટે કઈક કરવાની ભાવના જન જનમાં વ્યાપ્ત છે અને આ સરકારે તેની સાથે પોતાની જાતને જોડી છે. લોકોએ જે ગેસ સબસીડી છોડી તે અમે સરકારી ખજાનામાં નથી નાખી. અમે તિજોરી ભરી શકતા હતા, પરંતુ તે કામ અમે ના કર્યું. અમે ગેસ સબસીડીનો ફાયદો, જેમને લાકડાના ચુલાથી રોટલી શેકવી પડતી હતી, જે માં બીમાર થઇ જતી હતી, જે પર્યાવરણને નુકસાન થઇ જતું હતું, અમે આશરે 3 કરોડ પરિવારોને કે જેમણે કયારેય ગેસનો ચૂલો નહોતો જોયો, સ્વચ્છ રસોઈ માટે ક્યારેય વિચાર્યું નહોતું, તેમને મફતમાં ગેસ જોડાણો આપીને અમે આ વાતને વધુ આગળ વધારી.

આ એક ઉદાહરણ છે કે કઈ રીતે દરેક ગ્રાહકના સમાન યોગદાનથી બીજાનો ફાયદો થાય છે અને સમાજમાં પણ પોતાના કર્તવ્યો પ્રત્યે એક સકારાત્મક, સમર્પિત ભાવથી એક નવી માહોલ બને છે.

સાથીઓ, સરકાર દેશના ગ્રામિણ ક્ષેત્રોમાં રહેનારા ગ્રાહકોના ડીજીટલ સશક્તિકરણ માટે જેમ કે તમે ઉલ્લેખ કર્યો ડોક્ટર મુખીસા કિટુયીજીએ; પ્રધાનમંત્રી ગ્રામિણ ડીજીટલ સાક્ષરતા અભિયાન ચલાવી રહી છે. તે અંતર્ગત 6 કરોડ ઘરોમાં અને દરેક ઘરમાં એક વ્યક્તિને ડીજીટલ રૂપે સાક્ષર બનાવવાનું એક ખુબ મોટું અભિયાન ભારત સરકારે હાથમાં લીધું છે. આ અભિયાનથી ગામના લોકોને ડીજીટલ લેણ-દેણ, ડિજીટલ રીતે સરકારી સેવાઓને પ્રાપ્ત કરવામાં વધુ સગવડ મળશે. એ દિવસ દુર નહી હોય જયારે JAM જોડાણ – જનધન, આધાર, મોબાઈલ- એક પોતાના મોબાઇલ ફોન પર તે સરકાર સાથે સીધો સંપર્ક કરી શકશે, તે દિવસ હવે દુર નથી. પરંતુ તેમાં માનવ સંસાધન વિકાસ અંતર્ગત ભારતના 6 કરોડ ગ્રામિણ પરિવારોમાં પ્રત્યેક પરિવારમાં એક વ્યક્તિ ડીજીટલ રીતે સાક્ષર હોય, તેનું એક બહુ મોટું અભિયાન અમે ચલાવ્યું છે.

ભારતના ગામડાઓમાં ડીજીટલ જાગૃતિ છે. ભવિષ્ય માટે એક બહુ મોટા ઈ-કોમર્સ માર્કેટને પણ બળ આપવાની શક્યતા હું જોઈ રહ્યો છું. યુનીફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ- UPIએ ઈ-કોમર્સ ઉદ્યોગને એક બહુ મોટી તાકાત આપી છે.ભારત ઇન્ટરફેસ ફોર મની એટલેકે ભીમ એપે શહેરો ઉપરાંત ગ્રામિણ વિસ્તારોમાં પણ ડીજીટલ પેમેન્ટનો એક વ્યાપક વિસ્તાર કર્યો છે.

સાથીઓ, સવા સો કરોડથી વધુની જનસંખ્યા અને તીવ્ર ગતિએ વધી રહેલા મધ્યમ વર્ગના કારણે ભારત દુનિયાના સૌથી મોટા બજારોમાંથી એક છે. અમારી અર્થવ્યવસ્થાનું મોકળાપણું દુનિયાના દરેક દેશનું સ્વાગત કરે છે, ભારતીય ગ્રાહકોને વૈશ્વિક સ્પર્ધા તરફ, વધુ નજીક લાવવાની શક્યતા ઉભી કરે છે. મેક ઇન ઇન્ડિયાના માધ્યમથી અમે વૈશ્વિક કંપનીઓને ભારતમાં જ ઉત્પાદન કરવા અને અહિયાંના વિશાળ માનવ સંસાધનનો વધુ સારો ઉપયોગ કરવા માટે એક મંચ આપી રહ્યા છીએ અને આમંત્રણ પણ આપી રહ્યા છીએ.
સાથીઓ, ધરતીના આ ભાગમાં આ આ પ્રકારની પહેલી પરિષદ છે. આપણામાંથી દરેક દેશ પોત-પોતાની રીતે પોતાના દેશના ગ્રાહકોના હિતની રક્ષા કરવામાં લાગેલો છે. પરંતુ આપણે એ વાતનું પણ ધ્યાન રાખવું પડશે કે વધી રહેલા વૈશ્વિકરણની સાથે સમગ્ર વિશ્વ એક જ બજાર તરફ આગળ વધી રહ્યું છે. અને એટલા માટે આ પ્રકારના આયોજનોના માધ્યમથી એકબીજાના અનુભવોથી શીખવું, સામાન્ય સમજણના મુદ્દાઓ શોધવા અને ગ્રાહક સુરક્ષા સાથે જોડાયેલા કોઈપણ પ્રાદેશિક ગઠબંધનના નિર્માણની સંભાવનાઓ પર ચર્ચા, હું સમજુ છું કે ખુબ જ અગત્યનું છે, મહત્વપૂર્ણ છે.

400 કરોડથી વધુનો ગ્રાહક દર, વધી રહેલી ખરીદશક્તિ, યુવાન વસ્તી પ્રોફાઇલ, અમે એશીયાઇ દેશોમાં એક વ્યવસાયનો ઘણો મોટો આધાર છીએ. ઈ-કોમર્સ અને લોકોની વધી રહેલી આંતર સરહદીય હેરફેરના કારણે આંતર સરહદીય ટ્રાન્ઝેક્શન સતત વધી રહ્યું છે. એવામાં ગ્રાહકનો ભરોસો જાળવી રાખવા માટે એ ખુબ જ જરૂરી છે કે દરેક દેશમાં મજબુત નિયામક પદ્ધતિ હોય અને તે પદ્ધતિ વિષે બીજા દેશોને પણ જરૂરી જાણકારી હોય. બીજા દેશોના ગ્રાહકો સાથે જોડાયેલ બાબતોમાં ઝડપથી કરવામાં આવેલી પ્રક્રિયા કરવા માટે સહકારપૂર્ણ માળખાનું હોવું પણ એટલું જ જરૂરી છે. તેનાથી પારસ્પરિક વિશ્વાસ વધશે અને વેપારની પહેલી શરત છે વિશ્વાસ. રૂપિયા વેપારને જેટલો વધારે છે તેના કરતા વિશ્વાસ વેપારને વધુ વધારે છે.

વાતચીત માટે માળખાગત તંત્ર બનાવવું, શ્રેષ્ઠ પ્રવૃત્તિઓનું પારસ્પરિક આદાનપ્રદાન કરવું, ક્ષમતા નિર્માણ માટે નવા પગલાઓ લેવા અને સંયુક્ત અભિયાનો શરુ કરવા, એવા વિષયો છે જેની ઉપર પારસ્પરિક હિતોને ધ્યાનમાં રાખીને કાર્ય કરી શકાય તેમ છે.

સાથીઓ, આપણી સંસ્કૃતિ અને વેપારનો પારસ્પરિક વારસો ભવિષ્યમાં પણ એટલો જ મજબુત થશે, જેટલો આપણી વચ્ચે ભાવનાત્મક સંબંધ મજબુત થશે. પોતાની સંસ્કૃતિ ઉપર ગર્વની સાથે જ બીજાની સંસ્કૃતિને સન્માન આપવું એ અમારી પરંપરાનો ભાગ છે. સદીઓથી આપણે એક બીજા પાસેથી શીખતા રહ્યા છીએ અને વેપાર અને ગ્રાહક સુરક્ષા પણ તેનાથી વિલગ નથી રહ્યા.

મને આશા છે કે આ પરિષદમાં ભવિષ્યના પડકારોને ધ્યાનમાં રાખીને, એક સ્પષ્ટ વિઝન સાથે આગળ વધવાનો રોડમેપ તૈયાર થશે. મને આશા છે કે આપણે આ પરિષદના માધ્યમથી એક પ્રાદેશિક સહયોગને સંસ્થાગત કરવામાં પણ સફળ થઈશું.

આ પરિષદમાં ભાગ લેવા બદલ હું આપ સૌને ફરી એકવાર ખુબ ખુબ ધન્યવાદ આપું છું, હું આપનો આભાર વ્યક્ત કરું છું અને હું આ પરિષદને અનેક અનેક શુભકામનાઓ આપું છું.

ખુબ ખુબ આભાર!!!

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
'Will walk shoulder to shoulder': PM Modi pushes 'Make in India, Partner with India' at Russia-India forum

Media Coverage

'Will walk shoulder to shoulder': PM Modi pushes 'Make in India, Partner with India' at Russia-India forum
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Today, India is becoming the key growth engine of the global economy: PM Modi
December 06, 2025
India is brimming with confidence: PM
In a world of slowdown, mistrust and fragmentation, India brings growth, trust and acts as a bridge-builder: PM
Today, India is becoming the key growth engine of the global economy: PM
India's Nari Shakti is doing wonders, Our daughters are excelling in every field today: PM
Our pace is constant, Our direction is consistent, Our intent is always Nation First: PM
Every sector today is shedding the old colonial mindset and aiming for new achievements with pride: PM

आप सभी को नमस्कार।

यहां हिंदुस्तान टाइम्स समिट में देश-विदेश से अनेक गणमान्य अतिथि उपस्थित हैं। मैं आयोजकों और जितने साथियों ने अपने विचार रखें, आप सभी का अभिनंदन करता हूं। अभी शोभना जी ने दो बातें बताई, जिसको मैंने नोटिस किया, एक तो उन्होंने कहा कि मोदी जी पिछली बार आए थे, तो ये सुझाव दिया था। इस देश में मीडिया हाउस को काम बताने की हिम्मत कोई नहीं कर सकता। लेकिन मैंने की थी, और मेरे लिए खुशी की बात है कि शोभना जी और उनकी टीम ने बड़े चाव से इस काम को किया। और देश को, जब मैं अभी प्रदर्शनी देखके आया, मैं सबसे आग्रह करूंगा कि इसको जरूर देखिए। इन फोटोग्राफर साथियों ने इस, पल को ऐसे पकड़ा है कि पल को अमर बना दिया है। दूसरी बात उन्होंने कही और वो भी जरा मैं शब्दों को जैसे मैं समझ रहा हूं, उन्होंने कहा कि आप आगे भी, एक तो ये कह सकती थी, कि आप आगे भी देश की सेवा करते रहिए, लेकिन हिंदुस्तान टाइम्स ये कहे, आप आगे भी ऐसे ही सेवा करते रहिए, मैं इसके लिए भी विशेष रूप से आभार व्यक्त करता हूं।

साथियों,

इस बार समिट की थीम है- Transforming Tomorrow. मैं समझता हूं जिस हिंदुस्तान अखबार का 101 साल का इतिहास है, जिस अखबार पर महात्मा गांधी जी, मदन मोहन मालवीय जी, घनश्यामदास बिड़ला जी, ऐसे अनगिनत महापुरूषों का आशीर्वाद रहा, वो अखबार जब Transforming Tomorrow की चर्चा करता है, तो देश को ये भरोसा मिलता है कि भारत में हो रहा परिवर्तन केवल संभावनाओं की बात नहीं है, बल्कि ये बदलते हुए जीवन, बदलती हुई सोच और बदलती हुई दिशा की सच्ची गाथा है।

साथियों,

आज हमारे संविधान के मुख्य शिल्पी, डॉक्टर बाबा साहेब आंबेडकर जी का महापरिनिर्वाण दिवस भी है। मैं सभी भारतीयों की तरफ से उन्हें श्रद्धांजलि अर्पित करता हूं।

Friends,

आज हम उस मुकाम पर खड़े हैं, जब 21वीं सदी का एक चौथाई हिस्सा बीत चुका है। इन 25 सालों में दुनिया ने कई उतार-चढ़ाव देखे हैं। फाइनेंशियल क्राइसिस देखी हैं, ग्लोबल पेंडेमिक देखी हैं, टेक्नोलॉजी से जुड़े डिसरप्शन्स देखे हैं, हमने बिखरती हुई दुनिया भी देखी है, Wars भी देख रहे हैं। ये सारी स्थितियां किसी न किसी रूप में दुनिया को चैलेंज कर रही हैं। आज दुनिया अनिश्चितताओं से भरी हुई है। लेकिन अनिश्चितताओं से भरे इस दौर में हमारा भारत एक अलग ही लीग में दिख रहा है, भारत आत्मविश्वास से भरा हुआ है। जब दुनिया में slowdown की बात होती है, तब भारत growth की कहानी लिखता है। जब दुनिया में trust का crisis दिखता है, तब भारत trust का pillar बन रहा है। जब दुनिया fragmentation की तरफ जा रही है, तब भारत bridge-builder बन रहा है।

साथियों,

अभी कुछ दिन पहले भारत में Quarter-2 के जीडीपी फिगर्स आए हैं। Eight परसेंट से ज्यादा की ग्रोथ रेट हमारी प्रगति की नई गति का प्रतिबिंब है।

साथियों,

ये एक सिर्फ नंबर नहीं है, ये strong macro-economic signal है। ये संदेश है कि भारत आज ग्लोबल इकोनॉमी का ग्रोथ ड्राइवर बन रहा है। और हमारे ये आंकड़े तब हैं, जब ग्लोबल ग्रोथ 3 प्रतिशत के आसपास है। G-7 की इकोनमीज औसतन डेढ़ परसेंट के आसपास हैं, 1.5 परसेंट। इन परिस्थितियों में भारत high growth और low inflation का मॉडल बना हुआ है। एक समय था, जब हमारे देश में खास करके इकोनॉमिस्ट high Inflation को लेकर चिंता जताते थे। आज वही Inflation Low होने की बात करते हैं।

साथियों,

भारत की ये उपलब्धियां सामान्य बात नहीं है। ये सिर्फ आंकड़ों की बात नहीं है, ये एक फंडामेंटल चेंज है, जो बीते दशक में भारत लेकर आया है। ये फंडामेंटल चेंज रज़ीलियन्स का है, ये चेंज समस्याओं के समाधान की प्रवृत्ति का है, ये चेंज आशंकाओं के बादलों को हटाकर, आकांक्षाओं के विस्तार का है, और इसी वजह से आज का भारत खुद भी ट्रांसफॉर्म हो रहा है, और आने वाले कल को भी ट्रांसफॉर्म कर रहा है।

साथियों,

आज जब हम यहां transforming tomorrow की चर्चा कर रहे हैं, हमें ये भी समझना होगा कि ट्रांसफॉर्मेशन का जो विश्वास पैदा हुआ है, उसका आधार वर्तमान में हो रहे कार्यों की, आज हो रहे कार्यों की एक मजबूत नींव है। आज के Reform और आज की Performance, हमारे कल के Transformation का रास्ता बना रहे हैं। मैं आपको एक उदाहरण दूंगा कि हम किस सोच के साथ काम कर रहे हैं।

साथियों,

आप भी जानते हैं कि भारत के सामर्थ्य का एक बड़ा हिस्सा एक लंबे समय तक untapped रहा है। जब देश के इस untapped potential को ज्यादा से ज्यादा अवसर मिलेंगे, जब वो पूरी ऊर्जा के साथ, बिना किसी रुकावट के देश के विकास में भागीदार बनेंगे, तो देश का कायाकल्प होना तय है। आप सोचिए, हमारा पूर्वी भारत, हमारा नॉर्थ ईस्ट, हमारे गांव, हमारे टीयर टू और टीय़र थ्री सिटीज, हमारे देश की नारीशक्ति, भारत की इनोवेटिव यूथ पावर, भारत की सामुद्रिक शक्ति, ब्लू इकोनॉमी, भारत का स्पेस सेक्टर, कितना कुछ है, जिसके फुल पोटेंशियल का इस्तेमाल पहले के दशकों में हो ही नहीं पाया। अब आज भारत इन Untapped पोटेंशियल को Tap करने के विजन के साथ आगे बढ़ रहा है। आज पूर्वी भारत में आधुनिक इंफ्रास्ट्रक्चर, कनेक्टिविटी और इंडस्ट्री पर अभूतपूर्व निवेश हो रहा है। आज हमारे गांव, हमारे छोटे शहर भी आधुनिक सुविधाओं से लैस हो रहे हैं। हमारे छोटे शहर, Startups और MSMEs के नए केंद्र बन रहे हैं। हमारे गाँवों में किसान FPO बनाकर सीधे market से जुड़ें, और कुछ तो FPO’s ग्लोबल मार्केट से जुड़ रहे हैं।

साथियों,

भारत की नारीशक्ति तो आज कमाल कर रही हैं। हमारी बेटियां आज हर फील्ड में छा रही हैं। ये ट्रांसफॉर्मेशन अब सिर्फ महिला सशक्तिकरण तक सीमित नहीं है, ये समाज की सोच और सामर्थ्य, दोनों को transform कर रहा है।

साथियों,

जब नए अवसर बनते हैं, जब रुकावटें हटती हैं, तो आसमान में उड़ने के लिए नए पंख भी लग जाते हैं। इसका एक उदाहरण भारत का स्पेस सेक्टर भी है। पहले स्पेस सेक्टर सरकारी नियंत्रण में ही था। लेकिन हमने स्पेस सेक्टर में रिफॉर्म किया, उसे प्राइवेट सेक्टर के लिए Open किया, और इसके नतीजे आज देश देख रहा है। अभी 10-11 दिन पहले मैंने हैदराबाद में Skyroot के Infinity Campus का उद्घाटन किया है। Skyroot भारत की प्राइवेट स्पेस कंपनी है। ये कंपनी हर महीने एक रॉकेट बनाने की क्षमता पर काम कर रही है। ये कंपनी, flight-ready विक्रम-वन बना रही है। सरकार ने प्लेटफॉर्म दिया, और भारत का नौजवान उस पर नया भविष्य बना रहा है, और यही तो असली ट्रांसफॉर्मेशन है।

साथियों,

भारत में आए एक और बदलाव की चर्चा मैं यहां करना ज़रूरी समझता हूं। एक समय था, जब भारत में रिफॉर्म्स, रिएक्शनरी होते थे। यानि बड़े निर्णयों के पीछे या तो कोई राजनीतिक स्वार्थ होता था या फिर किसी क्राइसिस को मैनेज करना होता था। लेकिन आज नेशनल गोल्स को देखते हुए रिफॉर्म्स होते हैं, टारगेट तय है। आप देखिए, देश के हर सेक्टर में कुछ ना कुछ बेहतर हो रहा है, हमारी गति Constant है, हमारी Direction Consistent है, और हमारा intent, Nation First का है। 2025 का तो ये पूरा साल ऐसे ही रिफॉर्म्स का साल रहा है। सबसे बड़ा रिफॉर्म नेक्स्ट जेनरेशन जीएसटी का था। और इन रिफॉर्म्स का असर क्या हुआ, वो सारे देश ने देखा है। इसी साल डायरेक्ट टैक्स सिस्टम में भी बहुत बड़ा रिफॉर्म हुआ है। 12 लाख रुपए तक की इनकम पर ज़ीरो टैक्स, ये एक ऐसा कदम रहा, जिसके बारे में एक दशक पहले तक सोचना भी असंभव था।

साथियों,

Reform के इसी सिलसिले को आगे बढ़ाते हुए, अभी तीन-चार दिन पहले ही Small Company की डेफिनीशन में बदलाव किया गया है। इससे हजारों कंपनियाँ अब आसान नियमों, तेज़ प्रक्रियाओं और बेहतर सुविधाओं के दायरे में आ गई हैं। हमने करीब 200 प्रोडक्ट कैटगरीज़ को mandatory क्वालिटी कंट्रोल ऑर्डर से बाहर भी कर दिया गया है।

साथियों,

आज के भारत की ये यात्रा, सिर्फ विकास की नहीं है। ये सोच में बदलाव की भी यात्रा है, ये मनोवैज्ञानिक पुनर्जागरण, साइकोलॉजिकल रेनसां की भी यात्रा है। आप भी जानते हैं, कोई भी देश बिना आत्मविश्वास के आगे नहीं बढ़ सकता। दुर्भाग्य से लंबी गुलामी ने भारत के इसी आत्मविश्वास को हिला दिया था। और इसकी वजह थी, गुलामी की मानसिकता। गुलामी की ये मानसिकता, विकसित भारत के लक्ष्य की प्राप्ति में एक बहुत बड़ी रुकावट है। और इसलिए, आज का भारत गुलामी की मानसिकता से मुक्ति पाने के लिए काम कर रहा है।

साथियों,

अंग्रेज़ों को अच्छी तरह से पता था कि भारत पर लंबे समय तक राज करना है, तो उन्हें भारतीयों से उनके आत्मविश्वास को छीनना होगा, भारतीयों में हीन भावना का संचार करना होगा। और उस दौर में अंग्रेजों ने यही किया भी। इसलिए, भारतीय पारिवारिक संरचना को दकियानूसी बताया गया, भारतीय पोशाक को Unprofessional करार दिया गया, भारतीय त्योहार-संस्कृति को Irrational कहा गया, योग-आयुर्वेद को Unscientific बता दिया गया, भारतीय अविष्कारों का उपहास उड़ाया गया और ये बातें कई-कई दशकों तक लगातार दोहराई गई, पीढ़ी दर पीढ़ी ये चलता गया, वही पढ़ा, वही पढ़ाया गया। और ऐसे ही भारतीयों का आत्मविश्वास चकनाचूर हो गया।

साथियों,

गुलामी की इस मानसिकता का कितना व्यापक असर हुआ है, मैं इसके कुछ उदाहरण आपको देना चाहता हूं। आज भारत, दुनिया की सबसे तेज़ी से ग्रो करने वाली मेजर इकॉनॉमी है, कोई भारत को ग्लोबल ग्रोथ इंजन बताता है, कोई, Global powerhouse कहता है, एक से बढ़कर एक बातें आज हो रही हैं।

लेकिन साथियों,

आज भारत की जो तेज़ ग्रोथ हो रही है, क्या कहीं पर आपने पढ़ा? क्या कहीं पर आपने सुना? इसको कोई, हिंदू रेट ऑफ ग्रोथ कहता है क्या? दुनिया की तेज इकॉनमी, तेज ग्रोथ, कोई कहता है क्या? हिंदू रेट ऑफ ग्रोथ कब कहा गया? जब भारत, दो-तीन परसेंट की ग्रोथ के लिए तरस गया था। आपको क्या लगता है, किसी देश की इकोनॉमिक ग्रोथ को उसमें रहने वाले लोगों की आस्था से जोड़ना, उनकी पहचान से जोड़ना, क्या ये अनायास ही हुआ होगा क्या? जी नहीं, ये गुलामी की मानसिकता का प्रतिबिंब था। एक पूरे समाज, एक पूरी परंपरा को, अन-प्रोडक्टिविटी का, गरीबी का पर्याय बना दिया गया। यानी ये सिद्ध करने का प्रयास किया गया कि, भारत की धीमी विकास दर का कारण, हमारी हिंदू सभ्यता और हिंदू संस्कृति है। और हद देखिए, आज जो तथाकथित बुद्धिजीवी हर चीज में, हर बात में सांप्रदायिकता खोजते रहते हैं, उनको हिंदू रेट ऑफ ग्रोथ में सांप्रदायिकता नज़र नहीं आई। ये टर्म, उनके दौर में किताबों का, रिसर्च पेपर्स का हिस्सा बना दिया गया।

साथियों,

गुलामी की मानसिकता ने भारत में मैन्युफेक्चरिंग इकोसिस्टम को कैसे तबाह कर दिया, और हम इसको कैसे रिवाइव कर रहे हैं, मैं इसके भी कुछ उदाहरण दूंगा। भारत गुलामी के कालखंड में भी अस्त्र-शस्त्र का एक बड़ा निर्माता था। हमारे यहां ऑर्डिनेंस फैक्ट्रीज़ का एक सशक्त नेटवर्क था। भारत से हथियार निर्यात होते थे। विश्व युद्धों में भी भारत में बने हथियारों का बोल-बाला था। लेकिन आज़ादी के बाद, हमारा डिफेंस मैन्युफेक्चरिंग इकोसिस्टम तबाह कर दिया गया। गुलामी की मानसिकता ऐसी हावी हुई कि सरकार में बैठे लोग भारत में बने हथियारों को कमजोर आंकने लगे, और इस मानसिकता ने भारत को दुनिया के सबसे बड़े डिफेंस importers के रूप में से एक बना दिया।

साथियों,

गुलामी की मानसिकता ने शिप बिल्डिंग इंडस्ट्री के साथ भी यही किया। भारत सदियों तक शिप बिल्डिंग का एक बड़ा सेंटर था। यहां तक कि 5-6 दशक पहले तक, यानी 50-60 साल पहले, भारत का फोर्टी परसेंट ट्रेड, भारतीय जहाजों पर होता था। लेकिन गुलामी की मानसिकता ने विदेशी जहाज़ों को प्राथमिकता देनी शुरु की। नतीजा सबके सामने है, जो देश कभी समुद्री ताकत था, वो अपने Ninety five परसेंट व्यापार के लिए विदेशी जहाज़ों पर निर्भर हो गया है। और इस वजह से आज भारत हर साल करीब 75 बिलियन डॉलर, यानी लगभग 6 लाख करोड़ रुपए विदेशी शिपिंग कंपनियों को दे रहा है।

साथियों,

शिप बिल्डिंग हो, डिफेंस मैन्यूफैक्चरिंग हो, आज हर सेक्टर में गुलामी की मानसिकता को पीछे छोड़कर नए गौरव को हासिल करने का प्रयास किया जा रहा है।

साथियों,

गुलामी की मानसिकता ने एक बहुत बड़ा नुकसान, भारत में गवर्नेंस की अप्रोच को भी किया है। लंबे समय तक सरकारी सिस्टम का अपने नागरिकों पर अविश्वास रहा। आपको याद होगा, पहले अपने ही डॉक्यूमेंट्स को किसी सरकारी अधिकारी से अटेस्ट कराना पड़ता था। जब तक वो ठप्पा नहीं मारता है, सब झूठ माना जाता था। आपका परिश्रम किया हुआ सर्टिफिकेट। हमने ये अविश्वास का भाव तोड़ा और सेल्फ एटेस्टेशन को ही पर्याप्त माना। मेरे देश का नागरिक कहता है कि भई ये मैं कह रहा हूं, मैं उस पर भरोसा करता हूं।

साथियों,

हमारे देश में ऐसे-ऐसे प्रावधान चल रहे थे, जहां ज़रा-जरा सी गलतियों को भी गंभीर अपराध माना जाता था। हम जन-विश्वास कानून लेकर आए, और ऐसे सैकड़ों प्रावधानों को डी-क्रिमिनलाइज किया है।

साथियों,

पहले बैंक से हजार रुपए का भी लोन लेना होता था, तो बैंक गारंटी मांगता था, क्योंकि अविश्वास बहुत अधिक था। हमने मुद्रा योजना से अविश्वास के इस कुचक्र को तोड़ा। इसके तहत अभी तक 37 lakh crore, 37 लाख करोड़ रुपए की गारंटी फ्री लोन हम दे चुके हैं देशवासियों को। इस पैसे से, उन परिवारों के नौजवानों को भी आंत्रप्रन्योर बनने का विश्वास मिला है। आज रेहड़ी-पटरी वालों को भी, ठेले वाले को भी बिना गारंटी बैंक से पैसा दिया जा रहा है।

साथियों,

हमारे देश में हमेशा से ये माना गया कि सरकार को अगर कुछ दे दिया, तो फिर वहां तो वन वे ट्रैफिक है, एक बार दिया तो दिया, फिर वापस नहीं आता है, गया, गया, यही सबका अनुभव है। लेकिन जब सरकार और जनता के बीच विश्वास मजबूत होता है, तो काम कैसे होता है? अगर कल अच्छी करनी है ना, तो मन आज अच्छा करना पड़ता है। अगर मन अच्छा है तो कल भी अच्छा होता है। और इसलिए हम एक और अभियान लेकर आए, आपको सुनकर के ताज्जुब होगा और अभी अखबारों में उसकी, अखबारों वालों की नजर नहीं गई है उस पर, मुझे पता नहीं जाएगी की नहीं जाएगी, आज के बाद हो सकता है चली जाए।

आपको ये जानकर हैरानी होगी कि आज देश के बैंकों में, हमारे ही देश के नागरिकों का 78 thousand crore रुपया, 78 हजार करोड़ रुपए Unclaimed पड़ा है बैंको में, पता नहीं कौन है, किसका है, कहां है। इस पैसे को कोई पूछने वाला नहीं है। इसी तरह इन्श्योरेंश कंपनियों के पास करीब 14 हजार करोड़ रुपए पड़े हैं। म्यूचुअल फंड कंपनियों के पास करीब 3 हजार करोड़ रुपए पड़े हैं। 9 हजार करोड़ रुपए डिविडेंड का पड़ा है। और ये सब Unclaimed पड़ा हुआ है, कोई मालिक नहीं उसका। ये पैसा, गरीब और मध्यम वर्गीय परिवारों का है, और इसलिए, जिसके हैं वो तो भूल चुका है। हमारी सरकार अब उनको ढूंढ रही है देशभर में, अरे भई बताओ, तुम्हारा तो पैसा नहीं था, तुम्हारे मां बाप का तो नहीं था, कोई छोड़कर तो नहीं चला गया, हम जा रहे हैं। हमारी सरकार उसके हकदार तक पहुंचने में जुटी है। और इसके लिए सरकार ने स्पेशल कैंप लगाना शुरू किया है, लोगों को समझा रहे हैं, कि भई देखिए कोई है तो अता पता। आपके पैसे कहीं हैं क्या, गए हैं क्या? अब तक करीब 500 districts में हम ऐसे कैंप लगाकर हजारों करोड़ रुपए असली हकदारों को दे चुके हैं जी। पैसे पड़े थे, कोई पूछने वाला नहीं था, लेकिन ये मोदी है, ढूंढ रहा है, अरे यार तेरा है ले जा।

साथियों,

ये सिर्फ asset की वापसी का मामला नहीं है, ये विश्वास का मामला है। ये जनता के विश्वास को निरंतर हासिल करने की प्रतिबद्धता है और जनता का विश्वास, यही हमारी सबसे बड़ी पूंजी है। अगर गुलामी की मानसिकता होती तो सरकारी मानसी साहबी होता और ऐसे अभियान कभी नहीं चलते हैं।

साथियों,

हमें अपने देश को पूरी तरह से, हर क्षेत्र में गुलामी की मानसिकता से पूर्ण रूप से मुक्त करना है। अभी कुछ दिन पहले मैंने देश से एक अपील की है। मैं आने वाले 10 साल का एक टाइम-फ्रेम लेकर, देशवासियों को मेरे साथ, मेरी बातों को ये कुछ करने के लिए प्यार से आग्रह कर रहा हूं, हाथ जोड़कर विनती कर रहा हूं। 140 करोड़ देशवसियों की मदद के बिना ये मैं कर नहीं पाऊंगा, और इसलिए मैं देशवासियों से बार-बार हाथ जोड़कर कह रहा हूं, और 10 साल के इस टाइम फ्रैम में मैं क्या मांग रहा हूं? मैकाले की जिस नीति ने भारत में मानसिक गुलामी के बीज बोए थे, उसको 2035 में 200 साल पूरे हो रहे हैं, Two hundred year हो रहे हैं। यानी 10 साल बाकी हैं। और इसलिए, इन्हीं दस वर्षों में हम सभी को मिलकर के, अपने देश को गुलामी की मानसिकता से मुक्त करके रहना चाहिए।

साथियों,

मैं अक्सर कहता हूं, हम लीक पकड़कर चलने वाले लोग नहीं हैं। बेहतर कल के लिए, हमें अपनी लकीर बड़ी करनी ही होगी। हमें देश की भविष्य की आवश्यकताओं को समझते हुए, वर्तमान में उसके हल तलाशने होंगे। आजकल आप देखते हैं कि मैं मेक इन इंडिया और आत्मनिर्भर भारत अभियान पर लगातार चर्चा करता हूं। शोभना जी ने भी अपने भाषण में उसका उल्लेख किया। अगर ऐसे अभियान 4-5 दशक पहले शुरू हो गए होते, तो आज भारत की तस्वीर कुछ और होती। लेकिन तब जो सरकारें थीं उनकी प्राथमिकताएं कुछ और थीं। आपको वो सेमीकंडक्टर वाला किस्सा भी पता ही है, करीब 50-60 साल पहले, 5-6 दशक पहले एक कंपनी, भारत में सेमीकंडक्टर प्लांट लगाने के लिए आई थी, लेकिन यहां उसको तवज्जो नहीं दी गई, और देश सेमीकंडक्टर मैन्युफैक्चरिंग में इतना पिछड़ गया।

साथियों,

यही हाल एनर्जी सेक्टर की भी है। आज भारत हर साल करीब-करीब 125 लाख करोड़ रुपए के पेट्रोल-डीजल-गैस का इंपोर्ट करता है, 125 लाख करोड़ रुपया। हमारे देश में सूर्य भगवान की इतनी बड़ी कृपा है, लेकिन फिर भी 2014 तक भारत में सोलर एनर्जी जनरेशन कपैसिटी सिर्फ 3 गीगावॉट थी, 3 गीगावॉट थी। 2014 तक की मैं बात कर रहा हूं, जब तक की आपने मुझे यहां लाकर के बिठाया नहीं। 3 गीगावॉट, पिछले 10 वर्षों में अब ये बढ़कर 130 गीगावॉट के आसपास पहुंच चुकी है। और इसमें भी भारत ने twenty two गीगावॉट कैपेसिटी, सिर्फ और सिर्फ rooftop solar से ही जोड़ी है। 22 गीगावाट एनर्जी रूफटॉप सोलर से।

साथियों,

पीएम सूर्य घर मुफ्त बिजली योजना ने, एनर्जी सिक्योरिटी के इस अभियान में देश के लोगों को सीधी भागीदारी करने का मौका दे दिया है। मैं काशी का सांसद हूं, प्रधानमंत्री के नाते जो काम है, लेकिन सांसद के नाते भी कुछ काम करने होते हैं। मैं जरा काशी के सांसद के नाते आपको कुछ बताना चाहता हूं। और आपके हिंदी अखबार की तो ताकत है, तो उसको तो जरूर काम आएगा। काशी में 26 हजार से ज्यादा घरों में पीएम सूर्य घर मुफ्त बिजली योजना के सोलर प्लांट लगे हैं। इससे हर रोज, डेली तीन लाख यूनिट से अधिक बिजली पैदा हो रही है, और लोगों के करीब पांच करोड़ रुपए हर महीने बच रहे हैं। यानी साल भर के साठ करोड़ रुपये।

साथियों,

इतनी सोलर पावर बनने से, हर साल करीब नब्बे हज़ार, ninety thousand मीट्रिक टन कार्बन एमिशन कम हो रहा है। इतने कार्बन एमिशन को खपाने के लिए, हमें चालीस लाख से ज्यादा पेड़ लगाने पड़ते। और मैं फिर कहूंगा, ये जो मैंने आंकडे दिए हैं ना, ये सिर्फ काशी के हैं, बनारस के हैं, मैं देश की बात नहीं बता रहा हूं आपको। आप कल्पना कर सकते हैं कि, पीएम सूर्य घर मुफ्त बिजली योजना, ये देश को कितना बड़ा फायदा हो रहा है। आज की एक योजना, भविष्य को Transform करने की कितनी ताकत रखती है, ये उसका Example है।

वैसे साथियों,

अभी आपने मोबाइल मैन्यूफैक्चरिंग के भी आंकड़े देखे होंगे। 2014 से पहले तक हम अपनी ज़रूरत के 75 परसेंट मोबाइल फोन इंपोर्ट करते थे, 75 परसेंट। और अब, भारत का मोबाइल फोन इंपोर्ट लगभग ज़ीरो हो गया है। अब हम बहुत बड़े मोबाइल फोन एक्सपोर्टर बन रहे हैं। 2014 के बाद हमने एक reform किया, देश ने Perform किया और उसके Transformative नतीजे आज दुनिया देख रही है।

साथियों,

Transforming tomorrow की ये यात्रा, ऐसी ही अनेक योजनाओं, अनेक नीतियों, अनेक निर्णयों, जनआकांक्षाओं और जनभागीदारी की यात्रा है। ये निरंतरता की यात्रा है। ये सिर्फ एक समिट की चर्चा तक सीमित नहीं है, भारत के लिए तो ये राष्ट्रीय संकल्प है। इस संकल्प में सबका साथ जरूरी है, सबका प्रयास जरूरी है। सामूहिक प्रयास हमें परिवर्तन की इस ऊंचाई को छूने के लिए अवसर देंगे ही देंगे।

साथियों,

एक बार फिर, मैं शोभना जी का, हिन्दुस्तान टाइम्स का बहुत आभारी हूं, कि आपने मुझे अवसर दिया आपके बीच आने का और जो बातें कभी-कभी बताई उसको आपने किया और मैं तो मानता हूं शायद देश के फोटोग्राफरों के लिए एक नई ताकत बनेगा ये। इसी प्रकार से अनेक नए कार्यक्रम भी आप आगे के लिए सोच सकते हैं। मेरी मदद लगे तो जरूर मुझे बताना, आईडिया देने का मैं कोई रॉयल्टी नहीं लेता हूं। मुफ्त का कारोबार है और मारवाड़ी परिवार है, तो मौका छोड़ेगा ही नहीं। बहुत-बहुत धन्यवाद आप सबका, नमस्कार।