PM Modi pays homage to Dr. Sree Sree Sree Sivakumara Swamigalu during #MannKiBaat, remembers his teachings
I commend the Election Commission for continuous efforts to strengthen our democracy: PM During #MannKiBaat
Upcoming Lok Sabha elections an opportunity for the first time voters of 21st century to take the responsibility of the nation on their shoulders: PM during #MannKiBaat
Subhas Babu will always be remembered as a heroic soldier and skilled organiser: PM during #MannKiBaat
For many years it was being demanded that the files related to Netaji should be made public and I am happy that we fulfilled this demand: PM during #MannKiBaat
Netaji had a very deep connection with the radio and he made it a medium to communicate with the countrymen: PM refers to Azad Hind Radio during #MannKiBaat
We all know Gurudev Rabindranath Tagore as a wonderful writer and a musician. But Gurudev was also a great painter too: PM during #MannKiBaat
#MannKiBaat: PM Modi remembers Sant Ravidas’ invaluable teachings, says He always taught the importance of “Shram” and “Shramik”
The contribution of Dr. Vikram Sarabhai to India's space programme is invaluable: Prime Minister during #MannKiBaat
The number of space missions that took place since the country's independence till 2014, almost the same number of space missions has taken place in the past four years: PM #MannKiBaat
India will soon be registering it’s presence on moon through the Chandrayaan-2 campaign: PM Modi during #MannKiBaat
PM Modi during #MannKiBaat: We are using Space Technology to improve delivery and accountability of government services
#MannKiBaat: Our satellites are a symbol of the country's growing power today, says PM Modi
Those who play, shine; when a player performs best at the local level then there is no about his or her best performance best at global level: PM #MannKiBaat
With the support of the people of India, today the country is rapidly moving towards becoming an open defecation free nation: PM during #MannKiBaat
More than five lakh villages and more than 600 districts have declared themselves open defecation free. Sanitation coverage has crossed 98% in rural India: PM during #MannKiBaat

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આ મહિનાની 21 તારીખે દેશને એક ખૂબ જ દુઃખદ સમાચાર મળ્યા. કર્ણાટકના ટુમકુર જિલ્લાના શ્રી સિદ્ધગંગા મઠના ડૉક્ટર શ્રી શ્રી શ્રી શિવકુમાર સ્વામીજી આપણા વચ્ચે નથી રહ્યા. શિવકુમાર સ્વામીજીએ પોતાનું સંપૂર્ણ જીવન સમાજસેવામાં સમર્પિત કરી દીધું. ભગવાન બસવેશ્વરે આપણને શિખવાડ્યું છે- ‘कायकवे कैलास’ અર્થાત્ કઠિન પરિશ્રમ કરતા પોતાની જવાબદારી નિભાવતા જવી, ભગવાન શિવના નિવાસસ્થાન કૈલાસમ ધામમાં હોવાને સમાન છે. શિવકુમાર સ્વામીજી આ દર્શનના અનુયાયી હતા અને તેમણે પોતાનાં 111 વર્ષોનાં જીવનકાળમાં હજારો લોકોના સામાજિક, શૈક્ષણિક અને આર્થિક ઉત્થાન માટે કાર્ય કર્યું. તેમની ખ્યાતિ એક એવા વિદ્વાનના રૂપમાં હતી જેમની અંગ્રેજી, સંસ્કૃત અને કન્નડ ભાષાઓ પર અદ્ભુત પક્કડ હતી. તેઓ એક સમાજ સુધારક હતા. તેમણે પોતાનું સમગ્ર જીવન એ ધ્યેય પાછળ લગાવી દીધું કે લોકોને ભોજન, આશ્રય, શિક્ષણ અને આધ્યાત્મિક જ્ઞાન મળે. ખેડૂતોનું દરેક પ્રકારે કલ્યાણ થાય, તે સ્વામીજીના જીવનની પ્રાથમિકતા રહેતી હતી. સિદ્ધગંગા મઠ નિયમિત રૂપે પશુ અને કૃષિ મેળાઓનું આયોજન કરતો હતો. મને અનેક વાર પરમ પૂજ્ય સ્વામીજીના આશીર્વાદ પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય મળ્યું છે. વર્ષ 2007માં શ્રી શ્રી શ્રી શિવકુમાર સ્વામીજીના શતાબ્દિ વર્ષ ઉત્સવ સમારોહના અવસર પર આપણા પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામ ટુમકુર ગયા હતા. કલામસાહેબે આ અવસર પર પૂજ્ય સ્વામીજી માટે એક કવિતા સંભળાવી હતી. તેમણે કહ્યું હતું:

‘O my citizens – In giving, you receive happiness,

In Body and Soul, You have everything to give.

If you have knowledge – share it.

If you have resources – share them with the needy.

You, your mind and heart

To remove the pain of the suffering, And cheer the sad hearts.

In giving, you receive happiness. Almighty will bless, all your actions.”

ડૉક્ટર કલામ સાહેબની આ કવિતા શ્રી શ્રી શ્રી શિવકુમાર સ્વામીજીના જીવન અને સિદ્ધગંગા મઠના મિશનને સુંદર રૂપે પ્રસ્તુત કરે છે. એક વાર ફરી, હું આવા મહાપુરુષને મારા શ્રદ્ધાસુમન અર્પિત કરું છું.

મારા પ્રિય દેશવાસીઓ, 26 જાન્યુઆરી 1950ના રોજ આપણા દેશમાં બંધારણ લાગુ થયું અને આ દિવસે આપણો દેશ ગણતંત્ર બન્યો અને કાલે જ આપણે આન-બાન-શાન સાથે ગણતંત્ર દિવસ પણ મનાવ્યો, પરંતુ હું આજે કંઈક બીજી વાત કરવા માગું છું. આપણા દેશમાં એક બહુ જ મહત્ત્વપૂર્ણ સંસ્થા છે, જે આપણા લોકતંત્રનું અભિન્ન અંગ તો છે જ અને આપણા ગણતંત્રથી પણ જૂની છે- હું ભારતના ચૂંટણી પંચ વિશે વાત કરી રહ્યો છું. 25 જાન્યુઆરીએ ચૂંટણી પંચની સ્થાપના દિવસ હતો, જેમણે ‘રાષ્ટ્રીય મતદાતા દિવસ’, ‘National Voters Day’ના રૂપમાં મનાવવામાં આવે છે. ભારતમાં જે સ્તરે ચૂંટણીનું આયોજન થાય છે તેને જોઈને વિશ્વના લોકોને આશ્ચર્ય થાય છે અને આપણું ચૂંટણી પંચ જે સુંદર રીતે તેનું આયોજન કરે છે તેને જોઈને પ્રત્યેક દેશવાસીને ચૂંટણી પંચ પર ગર્વ થાય તે સ્વાભાવિક છે. આપણા દેશમાં એ સુનિશ્ચિત કરવામાં કોઈ કસર છોડવામાં નથી આવતી કે ભારતનો પ્રત્યેક નાગરિક જે એક નોંધાયેલો મતદાતા છે, registered મતદાતા છે તેને મતદાન કરવાનો અવસર મળે.

જ્યારે આપણે સાંભળીએ છીએ કે હિમાચલ પ્રદેશમાં સમુદ્ર સપાટીથી 15 હજાર ફીટની ઊંચાઈવાળા ક્ષેત્રમાં પણ મતદાન કેન્દ્ર સ્થાપિત કરવામાં આવે છે તો આંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહમાં અંતરિયાળ દ્વીપોમાં પણ મતદાનની વ્યવસ્થા કરવામાં આવે છે. અને તમે ગુજરાતના વિષયમાં જરૂર સાંભળ્યું હશે કે ગીરના જંગલમાં એક સુદૂર ક્ષેત્રમાં એક પૉલિંગ બૂથ છે જે માત્ર એક મતદાતા માટે છે. કલ્પના કરો…માત્ર એક મતદાતા માટે! જ્યારે આ વાતો સાંભળીએ છીએ તો ચૂંટણી પંચ પર ગર્વ થાય તે સ્વાભાવિક છે. તે એક મતદાતાને ધ્યાનમાં રાખતા, તે મતદાતાને તેના મતાધિકારનો ઉપયોગ કરવાનો અવસર મળે, તે માટે ચૂંટણી પંચના કર્મચારીઓની પૂરી ટીમ અંતરિયાળ ક્ષેત્રમાં જાય છે અને મતદાનની વ્યવસ્થા  કરે છે અને આ જ તો આપણા લોકતંત્રની સુંદરતા છે.

હું આપણા લોકતંત્રને મજબૂત કરવાના નિરંતર પ્રયાસ કરવા માટે ચૂંટણી પંચની પ્રશંસા કરું છું. હું બધાં રાજ્યોના ચૂંટણી પંચની, બધા સુરક્ષા કર્મચારીઓ, અન્ય કર્મચારીઓની પણ પ્રશંસા કરું છું જે મતદાન પ્રક્રિયામાં ભાગ લે છે અને સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી સુનિશ્ચિત કરે છે.

આ વર્ષે આપણા દેશમાં લોકસભાની ચૂંટણી થશે, આ પહેલો અવસર હશે જ્યાં 21મી સદીમાં જન્મેલા યુવાનો લોકસભા ચૂંટણીમાં પોતાના મતનો ઉપયોગ કરશે. તેમના માટે દેશની જવાબદારી પોતાના ખભા પર લેવાનો અવસર આવી ગયો છે. હવે તેઓ દેશમાં નિર્ણય પ્રક્રિયાનો હિસ્સેદાર બનવા જઈ રહ્યા છે. પોતાનાં સપનાંઓને દેશનાં સપનાંઓ સાથે જોડવાનો સમય આવી ગયો છે. હું યુવા પેઢીને અનુરોધ કરું છું કે જો તેઓ મતદાન કરવાના પાત્ર છે તો પોતાને જરૂર મતદાતાના રૂપમાં નોંધાવે. આપણામાંના પ્રત્યેકને અહેસાસ હોવો જોઈએ કે દેશમાં મતદાતા બનવું, મતના અધિકારને પ્રાપ્ત કરવો, તે જીવનની મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધિમાંથી એક મહત્ત્વપૂર્ણ પડાવ છે. સાથેસાથે મતદાન કરવું તે મારું કર્તવ્ય છે- આ ભાવ આપણી અંદર સતત રહેવો જોઈએ. જીવનમાં ક્યારેય કોઈ પણ કારણથી, જો મતદાન ન કરી શક્યા તો ખૂબ જ પીડા થવી જોઈએ. ક્યારેય ક્યાંય દેશમાં કંઈક ખોટું થતા જુઓ તો દુઃખ થવું જોઈએ. હા, મેં મત નહોતો આપ્યો, તે દિવસે હું મત આપવા નહોતો ગયો- તેનું જ નુકસાન આજે મારો દેશ ભોગવી રહ્યો છે. આપણને આ જવાબદારીનો અહેસાસ હોવો જોઈએ. તે આપણી વૃત્તિ, તે આપણી પ્રવૃત્તિ બનવી જોઈએ. તે આપણા સંસ્કાર હોવા જોઈએ. હું દેશની જાણીતી હસ્તીઓને અનુરોધ કરું છું કે આપણે બધાં મળીને મતદાતાની નોંધણી થાય કે પછી મતદાનના દિવસે મત આપવાનો હોય તે વિશે અભિયાન ચલાવીને લોકોને જાગૃત કરીએ. મને આશા છે કે ભારે સંખ્યામાં યુવાનો મતદાતાના રૂપમાં નોંધણી કરાવશે અને પોતાની ભાગીદારીથી આપણા લોકતંત્રને વધુ મજબૂતી પ્રદાન કરશે.

મારા પ્રિય દેશવાસીઓ, ભારતની આ મહાન ધરતીએ ઘણાં બધાં મહાપુરુષોને જન્મ આપ્યો છે અને આ મહાપુરુષોએ માનવતા માટે કેટલાંક અદ્ભુત-અવિસ્મરણીય કાર્ય કર્યાં છે. આપણો દેશ બહુરત્ના વસુંધરા છે. આવા મહાપુરુષોમાંના એક હતા- નેતાજી સુભાષચંદ્ર બોઝ. 23 જાન્યુઆરીએ સમગ્ર દેશે એક અલગ અંદાજથી તેમની જયંતી મનાવી. નેતાજીની જયંતી પર મને ભારતની સ્વતંત્રતાના સંઘર્ષમાં પોતાનું યોગદાન આપનારા વીરોને સમર્પિત એક મ્યુઝિયમ- સંગ્રહાલયનું ઉદ્ઘાટન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. તમે જાણો છો કે લાલ કિલ્લાની અંદર સ્વતંત્રતાથી અત્યાર સુધી અનેક ઓરડા, ઈમારતો બંધ પડી હતી. તે બંધ પડેલા લાલ કિલ્લાના ઓરડાઓને ખૂબ જ સુંદર સંગ્રહાલયમાં બદલી નાખવામાં આવ્યા છે, નેતાજી સુભાષચંદ્ર બોઝ અને ઇન્ડિયન નેશનલ આર્મીને સમર્પિત સંગ્રહાલય ‘યાદ-એ-જલિયાં’ અને 1857-ભારતના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામને સમર્પિત સંગ્રહાલય અને આ સમગ્ર પરિસરને ‘ક્રાન્તિ મંદિર’ના રૂપમાં દેશને સમર્પિત કરવામાં આવ્યું છે. આ સંગ્રહાલયોની એક-એક ઈંટમાં આપણા ગૌરવશાળી ઈતિહાસની સુગંધ વસેલી છે. સંગ્રહાલયના ખૂણેખૂણે આપણા સ્વાધીનતા સંગ્રામના વીરોની ગાથાને પ્રસ્તુત કરનારી વાતો, આપણને ઇતિહાસની અંદર જવા માટે પ્રેરિત કરે છે. આ સ્થાન પર ભારત માતાના વીર સપૂતો- કર્નલ પ્રેમ સહગલ, કર્નલ ગુરુબખ્શસિંહ ઢિલ્લોં અને મેજર જનરલ શાહનવાઝ ખાં પર અંગ્રેજ શાસને કેસ ચલાવ્યા હતા.

જ્યારે હું લાલ કિલ્લામાં ક્રાન્તિ મંદિરમાં તે નેતાજી સાથે જોડાયેલી યાદોનું દર્શન કરી રહ્યો હતો ત્યારે મને નેતાજીના પરિવારના સભ્યોએ એક ખૂબ જ ખાસ ટોપી ભેટમાં આપી. નેતાજી આ ટોપીને પહેરતા હતા. મેં સંગ્રહાલયમાં જ તે ટોપીને રખાવી દીધી જેથી ત્યાં મુલાકાત લેતા લોકો પણ તે ટોપીને જુએ અને તેનાથી દેશભક્તિની પ્રેરણા લે. હકીકતે પોતાના નાયકોના શૌર્ય અને દેશભક્તિને નવી પેઢી સુધી વારંવાર અલગ-અલગ રૂપથી નિરંતર પહોંચાડવાની આવશ્યકતા હોય છે. હજુ મહિના પહેલાં જ 30 ડિસેમ્બરે હું આંદામાન અને નિકોબાર દ્વીપ ગયો હતો. એક કાર્યક્રમમાં બરાબર એ જ જગ્યાએ તિરંગો લહેરાવ્યો હતો જ્યાં નેતાજી સુભાષચંદ્ર બોઝે 75 વર્ષ પહેલાં તિરંગો લહેરાવ્યો હતો. આ રીતે ઑક્ટોબર 2018માં લાલ કિલ્લા પર જ્યારે તિરંગો ફરકાવવામાં આવ્યો તો બધાંને આશ્ચર્ય થયું કારણકે ત્યાં તો 15 ઑગસ્ટે જ આવી પરંપરા છે. આ અવસર હતો આઝાદ હિન્દ સરકારના ગઠનનાં 75 વર્ષ પૂરા થવાનો.

સુભાષબાબુને હંમેશાં એક વીર સૈનિક અને કુશળ સંગઠનકર્તાના રૂપમાં યાદ કરવામાં આવશે. એક એવા વીર સૈનિક જેમણે સ્વતંત્રતાની લડાઈમાં મહત્ત્વની ભૂમિકા નિભાવી. ‘દિલ્લી ચલો’, ‘તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હેં આઝાદી દૂંગા’ જેવાં ઓજસ્વી સૂત્રો સાથે નેતાજીએ દરેક ભારતીયના હૃદયમાં જગ્યા બનાવી. અનેક વર્ષો સુધી એવી માગણી રહી હતી કે નેતાજીની સાથે જોડાયેલી ફાઇલોને સાર્વજનિક કરવામાં આવે અને મને એ વાતની ખુશી છે કે તે કામ અમે લોકો કરી શક્યા. મને તે દિવસ યાદ છે જ્યારે નેતાજીનો સમગ્ર પરિવાર પ્રધાનમંત્રી નિવાસ આવ્યો હતો. અમે મળીને નેતાજીની સાથે જોડાયેલી ઘણી બધી વાતો કરી અને નેતાજી સુભાષચંદ્ર બોઝને શ્રદ્ધાંજલિ અર્પિત કરી.

મને આનંદ છે કે ભારતના મહાન નાયકો સાથે જોડાયેલાં અનેક સ્થાનોને દિલ્લીમાં વિકસિત કરવાનો પ્રયાસ થયો છે. ચાહે તે બાબાસાહેબ આંબેડકર સાથે જોડાયેલો 26 અલીપુર રૉડ હોય કે પછી સરદાર પટેલ સંગ્રહાલય હોય કે પછી તે ક્રાન્તિ મંદિર હોય. જો તમે દિલ્લી જાવ તો આ સ્થાનોને જોવા માટે જરૂર જજો.

મારા પ્રિય દેશવાસીઓ, આજે જ્યારે આપણે નેતાજી સુભાષચંદ્ર બોઝ વિશે ચર્ચા કરી રહ્યા છીએ અને તે પણ ‘મન કી બાત’માં, તો હું તમને નેતાજીની જિંદગી સાથે જોડાયેલો એક કિસ્સો કહેવા માગું છું. મેં હંમેશાં રેડિયોને લોકો સાથે જોડાવાનું એક મહત્ત્વપૂર્ણ માધ્યમ માન્યું છે જે રીતે નેતાજીનો પણ રેડિયો સાથે ગાઢ સંબંધ હતો અને તેમણે પણ દેશવાસીઓ સાથે સંવાદ કરવા માટે રેડિયોને પસંદ કર્યો હતો.

1942માં સુભાષબાબુએ આઝાદ હિન્દ રેડિયોની શરૂઆત કરી હતી અને રેડિયોના માધ્યમથી તેઓ ‘આઝાદ હિન્દ ફૌજ’ના સૈનિકો સાથે અને દેશના લોકો સાથે સંવાદ કરતા હતા. સુભાષબાબુનો રેડિયો પર વાતચીત શરૂ કરવાનો એક અલગ જ અંદાજ હતો. તેઓ વાતચીત શરૂ કરતા સૌથી પહેલાં કહેતા હતા – This is Subhash Chandra Bose speaking to you over the Azad Hind Radio અને આટલું સાંભળતાં જ શ્રોતાઓમાં જાણે કે એક નવો જોશ, એક નવી ઊર્જાનો સંચાર થઈ જતો હતો.

મને કહેવામાં આવ્યું કે તે રેડિયો સ્ટેશન, સાપ્તાહિક સમાચાર બુલેટિન પણ પ્રસારિત કરતું હતું જે અંગ્રેજી, હિન્દી, તમિલ, બાંગ્લા, મરાઠી, પંજાબી, પશ્તો અને ઉર્દૂ આદિ ભાષાઓમાં રહેતું હતું. આ રેડિયો સ્ટેશનના સંચાલનમાં ગુજરાતના રહેવાસી એમ. આર. વ્યાસજીએ ઘણી મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી. આઝાદ હિન્દ રેડિયો પર પ્રસારિત થનારા કાર્યક્રમ સામાન્ય લોકોમાં ઘણા લોકપ્રિય હતા અને તેમના કાર્યક્રમોથી આપણા સ્વાધીનતા સંગ્રામના યૌદ્ધાઓને પણ ઘણું બળ મળ્યું.

આ ક્રાન્તિ મંદિરમાં એક દૃશ્યકળા સંગ્રહાલય પણ બનાવવામાં આવ્યું છે. ભારતીય કળા અને સંસ્કૃતિ ઘણી જ આકર્ષક રીતે બતાવવાનો આ પ્રયાસ થયો છે. સંગ્રહાલયમાં ચાર ઐતિહાસિક પ્રદર્શનો છે અને ત્યાં ત્રણ સદી જૂનાં 450થી વધુ ચિત્રો અને કળાકારીગરી મૂકવામાં આવી છે. સંગ્રહાલયમાં અમૃતા શેરગિલ, રાજા રવિ વર્મા, અવનીંદ્ર નાથ ટાગોર, ગગનેન્દ્ર ટાગોર, નંદલાલ બોઝ, જામિની રાય, સેલોજ મુખર્જી જેવા મહાન કલાકારોનાં ઉત્કૃષ્ટ કાર્યોને સુંદર રીતે પ્રદર્શિત કરવામાં આવ્યાં છે. અને હું તમને સહુને વિશેષ રીતે અનુરોધ કરીશ કે તમે ત્યાં જજો અને ગુરુદેવ રબીન્દ્રનાથ ટાગોરનાં કાર્યોને પણ જરૂર જુઓ.

હવે તમે વિચારી રહ્યા હશો કે અહીં વાત કળાની થઈ રહી છે અને હું તમને ગુરુદેવ ટાગોરનાં ઉત્કૃષ્ટ કાર્યોને જોવાની વાત કરી રહ્યો છું. તમે હજુ સુધી ગુરુદેવ રબીન્દ્રનાથ ટાગોરને એક લેખક અને એક સંગીતકારના રૂપમાં જાણ્યા હશે. પરંતુ હું તમને જણાવવા માગીશ કે ગુરુદેવ એક ચિત્રકાર પણ હતા. તેમણે અનેક વિષયો પર ચિત્રો બનાવ્યાં છે. તેમણે પશુપક્ષીઓનાં પણ ચિત્રો બનાવ્યાં છે, તેમણે અનેક સુંદર પરિદૃશ્યોનાં ચિત્રો પણ બનાવ્યાં છે અને તદુપરાંત તેમણે માનવ પાત્રોને પણ કળાના માધ્યમથી કેનવાસ પર ઉતારવાનું કામ કર્યું છે. અને ખાસ વાત એ છે કે ગુરુદેવ ટાગોરે પોતાના મોટા ભાગનાં કાર્યોને કોઈ નામ જ નથી આપ્યું. તેમનું માનવું હતું કે તેમનાં ચિત્રો જોનારા પોતે જ તે ચિત્રોને સમજે, ચિત્રોમાં તેમના દ્વારા આપવામાં આવેલા સંદેશને પોતાના દૃષ્ટિકોણથી જુએ. તેમનાં ચિત્રોને યુરોપીય દેશોમાં, રશિયામાં અને અમેરિકામાં પણ પ્રદર્શિત કરવામાં આવ્યાં છે. મને આશા છે કે તમે ક્રાન્તિ મંદિરમાં તેમનાં ચિત્રોને જોવા જરૂર જશો.

મારા પ્રિય દેશવાસીઓ, ભારત સંતોની ભૂમિ છે. આપણા સંતોએ પોતાના વિચારો અને કાર્યોના માધ્યમથી સદ્ભાવ, સમાનતા અને સામાજિક સશક્તિકરણનો સંદેશ આપ્યો છે. આવા જ એક સંત હતા- સંત રવિદાસ. 19 ફેબ્રુઆરીએ રવિદાસ જયંતી છે. સંત રવિદાસજીના દોહા ઘણા પ્રસિદ્ધ છે. સંત રવિદાસજી થોડી જ પંક્તિઓના માધ્યમથી મોટો સંદેશ આપતા હતા. તેમણે કહ્યું હતું-

‘जाति जाति में जाति है,

जो केतन के पात,

रैदास मनुष ना जुड सके

जब तक जाति न जात’

જે રીતે કેળાના થડને છોલવામાં આવે તો પાંદડાની નીચે પાંદડું, પછી પાંદડાની નીચે પાંદડું અને અંતમાં કંઈ નથી નીકળતું, પરંતુ સમગ્ર ઝાડ નાશ પામે છે, તે જ રીતે માણસને પણ જાતિઓમાં વહેંચવામાં આવ્યો છે અને માણસ માણસ નથી રહ્યો. તેઓ કહેતા હતા કે જો વાસ્તવમાં ભગવાન દરેક માણસમાં હોય તો તેમને જાતિ, પંથ અને અન્ય સામાજિક આધારો પર વહેંચવા ઉચિત નથી.

ગુરુ રવિદાસજીનો જન્મ વારાણસીની પવિત્ર ભૂમિ પર થયો હતો. સંત રવિદાસજીએ પોતાના સંદેશા માધ્યમથી પોતાના પૂરા જીવનકાળમાં શ્રમ અને શ્રમિકના મહત્ત્વને સમજાવવાનો પ્રયાસ કર્યો. એમ કહીએ તો ખોટું નહીં હોય કે તેમણે દુનિયાને શ્રમની પ્રતિષ્ઠાનો વાસ્તવિક અર્થ સમજાવ્યો છે. તેઓ કહેતા હતા-

‘મન ચંગા તો કઠૌતી મેં ગંગા’

અર્થાત્ જો તમારું મન અને હૃદય પવિત્ર છે તો સાક્ષાત્ ઈશ્વર તમારા હૃદયમાં નિવાસ કરે છે. સંત રવિદાસજીના સંદેશાઓએ દરેક સ્તર, દરેક વર્ગના લોકોને પ્રભાવિત કર્યા છે. ચાહે ચિત્તોડના મહારાજા અને રાણી હોય કે પછી મીરાબાઈ હોય, બધાં તેમના અનુયાયી હતાં.

હું ફરી એક વાર સંત રવિદાસજીને નમન કરું છું.

મારા પ્રિય દેશવાસીઓ, કિરણ સિદરે MyGov પર લખ્યું છે કે હું ભારતના અંતરિક્ષ કાર્યક્રમ અને તેના ભવિષ્ય સાથે જોડાયેલાં પાસાંઓ પર પ્રકાશ ફેંકું. તેઓ મારી પાસે એ પણ ઈચ્છતા હતા કે હું વિદ્યાર્થીઓને અંતરિક્ષ કાર્યક્રમમાં રુચિ લેવા અને કંઈક અલગ હટીને, આકાશથી આગળ જવા વિચારવાનો અનુરોધ કરું- કિરણજી, હું તમારા આ વિચાર અને વિશેષ રૂપથી આપણાં બાળકો માટે આપવામાં આવેલા સંદેશની પ્રશંસા કરું છું.

કેટલાક દિવસો પહેલાં હું અમદાવાદ હતો, જ્યાં મને ડૉક્ટર વિક્રમ સારાભાઈની પ્રતિમાનું અનાવરણ કરવાનું સૌભાગ્ય મળ્યું. ડૉક્ટર વિક્રમ સારાભાઈનું ભારતના અંતરિક્ષ કાર્યક્રમમાં એક મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. આપણા અંતરિક્ષ કાર્યક્રમમાં દેશના અસંખ્ય યુવાન વૈજ્ઞાનિકોનું યોગદાન છે. આપણે એ વાતનો ગર્વ કરીએ છીએ કે આજે આપણા વિદ્યાર્થીઓ દ્વારા વિકસાવવામાં આવેલા ઉપગ્રહો અને Sounding rockets અંતરિક્ષ સુધી પહોંચી રહ્યાં છે. આ 24 જાન્યુઆરીએ આપણા વિદ્યાર્થો દ્વારા બનાવવામાં આવેલો ‘કલામ – સેટ’ લૉન્ચ કરવામાં આવ્યો છે. ઓડિશામાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલા Sounding rocketsએ પણ અનેક કીર્તિમાન બનાવ્યા છે. દેશ સ્વતંત્ર થયો ત્યારથી વર્ષ 2014 સુધી જેટલાં સ્પેસ મિશન થયાં, લગભગ તેટલાં જ સ્પેશ મિશનની શરૂઆત છેલ્લાં ચાર વર્ષમાં થઈ છે. આપણે એક જ અંતરિક્ષ યાનની સાથે એક સાથે 104 સેટેલાઇટ લૉન્ચ કરવાનો વિશ્વ વિક્રમ પણ બનાવ્યો છે. આપણે ટૂંક સમયમાં જ ચંદ્રયાન-2 અભિયાનના માધ્યમથી ચંદ્ર પર ભારતની ઉપસ્થિતિ નોંધાવવાના છીએ.

આપણો દેશ સ્પેસ ટૅક્નૉલૉજીનો ઉપયોગ જાનમાલની રક્ષામાં સુંદર રીતે કરી રહ્યો છે. ચાહે વાવાઝોડું હોય, કે પછી રેલ અને સડક સુરક્ષા, આ બધાંમાં સ્પેસ ટૅક્નૉલૉજીથી ઘણી સહાયતા મળી રહી છે. આપણા માછીમાર ભાઈઓ વચ્ચે Navic Devices વહેંચવામાં આવી છે જે તેમની સુરક્ષાની સાથેસાથે આર્થિક પ્રગતિમાં પણ સહાયક છે. આપણે સ્પેસ ટૅક્નૉલૉજીનો ઉપયોગ સરકારી સેવાઓની ડિલિવરી અને જવાબદેહીને વધુ સારી બનાવવા માટે કરી રહ્યા છીએ. ‘બધાં માટે ઘર’ આ યોજનામાં 23 રાજ્યોનાં લગભગ 40 લાખ ઘરોને જિઓ-ટેગ કરવામાં આવ્યાં છે. તેની સાથે જ મનરેગા હેઠળ લગભગ સાડા ત્રણ કરોડ સંપત્તિને પણ જિઓ ટેગ કરવામાં આવી છે. આપણા સેટેલાઇટ્સ આજે દેશની વધતી શક્તિનું પ્રતીક છે. દુનિયાના અનેક દેશોની સાથે આપણા વધુ સારા સંબધોમાં તેનું ઘણું યોગદાન છે. સાઉથ એશિયા સેટેલાઇટ્સ તો એક અનોખી પહેલ રહી છે જેનાથી આપણા પડોશી મિત્ર રાષ્ટ્રોને પણ વિકાસનો ઉપહાર આપ્યો છે. આપણી બેહદ competitive launch services ના માધ્યમથી ભારત આજે ન કેવળ વિકાસશીલ દેશોના, પરંતુ વિકસિત દેશોના સેટેલાઇટ્સને પણ લૉન્ચ કરે છે. બાળકો માટે આકાશ અને તારાઓ હંમેશાં આકર્ષક હોય છે. આપણો અંતરિક્ષ કાર્યક્રમ બાળકોને મોટું વિચારવા અને તે સીમાઓથી આગળ વધવાનો અવસર આપે છે જે અત્યાર સુધી અસંભવ માનવામાં આવતાં હતાં. તે આપણાં બાળકો માટે તારાઓને નિહાળતા રહેવાની સાથેસાથે નવાનવા તારાઓની શોધ કરવાની તરફ પ્રેરિત કરવાનું વિઝન છે.

મારા પ્રિય દેશવાસીઓ, હું હંમેશાં કહું છું કે જે ખેલશે તે ખિલશે અને આ વખતે ખેલો ઇન્ડિયામાં ઘણા બધા તરુણ અને યુવાન ખેલાડીઓ ખિલીને સામે આવ્યા છે. જાન્યુઆરી મહિનામાં પૂણેમાં ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સમાં 18 ગેમ્સમાં લગભગ 6,000 ખેલાડીઓએ ભાગ લીધો. જ્યારે આપણા રમતની સ્થાનિક ઇકો સિસ્ટમ મજબૂત થશે એટલે કે જ્યારે આપણો આધાર મજબૂત થશે ત્યારે જ આપણા યુવાનો દેશ અને દુનિયા ભરમાં પોતાની ક્ષમતાનું સર્વોત્તમ પ્રદર્શન કરી શકશે. જ્યારે સ્થાનિક સ્તર પર ખેલાડી શ્રેષ્ઠ પ્રદર્શન કરશે ત્યારે જ તેઓ વૈશ્વિક સ્તર પર પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરશે. આ વખતે ‘ખેલો ઇન્ડિયા’માં દરેક રાજ્યના ખેલાડીઓએ પોતપોતાના સ્તર પર સારું પ્રદર્શન કર્યું છે. મેડલ જીતનારા અનેક ખેલાડીઓનું જીવન જબરદસ્ત પ્રેરણા આપનારું છે.

મુક્કાબાજીમાં યુવાન ખેલાડી આકાશ ગોરખાએ રજત ચંદ્રક જીત્યો. હું વાંચી રહ્યો હતો કે આકાશના પિતા રમેશજી, પૂણેમાં એક કૉમ્પ્લેક્સમાં વૉચમેન તરીકે કામ કરે છે. તેઓ પોતાના પરિવારની સાથે એક પાર્કિંગ શૅડમાં રહે છે. તો મહારાષ્ટ્રની અંડર 21 મહિલા કબડ્ડી ટીમની કપ્તાન સોનાલી હેલવી સતારાની રહેવાસી છે. તેણે ઘણી નાની ઉંમરમાં જ તેના પિતાને ગુમાવી દીધા અને તેના ભાઈ અને તેની માતાએ સોનાલીના હુનરને પ્રોત્સાહન આપ્યું. ઘણી વાર એવું જોવામાં આવે છે કે કબડ્ડી જેવી રમતોમાં દીકરીઓને આટલું પ્રોત્સાહન મળતું નથી. તેમ છતાં સોનાલીએ કબડ્ડીને પસંદ કરી અને ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું. આસનસોલના દસ વર્ષના અભિનવ શૉ, ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સમાં સૌથી નાની ઉંમરનો સુવર્ણ ચંદ્રક  વિજેતા છે. કર્ણાટકમાં એક ખેડૂતની દીકરી અક્ષતા બાસવાની કમતીએ વેઇટલિફ્ટિંગમાં સુવર્ણ ચંદ્રક જીત્યો. તેણે પોતાની જીતનો શ્રેય તેના પિતાને આપ્યો. તેના પિતા બેલગામમાં એક ખેડૂત છે. જ્યારે આપણે ઇન્ડિયાના નિર્માણની વાત કરી રહ્યા છીએ તો તે યુવા શક્તિનો સંકલ્પ જ તો ન્યૂ ઇન્ડિયા છે. ખેલો ઇન્ડિયાની આ કથાઓ બતાવી રહી છે કે ન્યૂ ઇન્ડિયાના નિર્માણમાં માત્ર મોટાં શહેરોના લોકોનું યોગદાન નથી, પરંતુ નાનાં શહેરો, ગામડાંઓમાંથી આવતા લોકો યુવાનો-બાળકો, યુવા ખેલ પ્રતિભાઓ- તેમનું પણ મોટું યોગદાન છે.

મારા પ્રિય દેશવાસીઓ, તમે ઘણી બધી પ્રતિષ્ઠિત બ્યૂટી સ્પર્ધા વિશે સાંભળ્યું હશે. પરંતુ શું તમે ટૉઇલેટ ચમકાવવાની સ્પર્ધા વિશે સાંભળ્યું છે? અરે, છેલ્લા લગભગ એક મહિનાથી ચાલી રહેલી એક અનોખી સ્પર્ધામાં 50 લાખથી વધુ શૌચાલયોએ હિસ્સો લઈ પણ લીધો છે. આ અનોખી સ્પર્ધાનું નામ છે – સ્વચ્છ સુંદર શૌચાલય. લોકો પોતાના શૌચાલયને સ્વચ્છ રાખવાની સાથોસાથ તેને રંગરોગાન કરીને કેટલાંક ચિત્રો બનાવીને સુંદર પણ બનાવી રહ્યાં છે. તમને કાશ્મીરથી કન્યાકુમારી અને કચ્છથી કામરૂપ સુધી સ્વચ્છ સુંદર શૌચાલયનાં અનેક ફોટા સૉશિયલ મિડિયા પર પણ જોવા મળશે. હું બધા સરપંચો અને ગ્રામપ્રધાનોને પોતાની પંચાયતમાં આ અભિયાનનું નેતૃત્વ કરવાનું આહ્વાન કરું છું. પોતાના સ્વચ્છ સુંદર શૌચાલયની તસવીર #MyIzzatGharની સાથે સૉશિયલ મિડિયા પર જરૂર શૅર કરો.

સાથીઓ, 2 ઑક્ટોબર 2014એ આપણે આપણા દેશને સ્વચ્છ અને ખુલ્લામાં શૌચથી મુક્ત કરવા માટે એક સાથે મળીને એક ચિરસ્મરણીય યાત્રા શરૂ કરી હતી. ભારતના જન-જનના સહયોગથી આજે ભારત 2 ઑક્ટોબર 2019ના ઘણા પહેલાં જ ખુલ્લામાં શૌચ મુક્ત થવા તરફ અગ્રેસર છે જેનાથી બાપુને તેમની 150મી જયંતી પર તેમને શ્રદ્ધાંજલી આપી શકાય.

સ્વચ્છ ભારતની આ ચિરસ્મરણીય યાત્રામાં ‘મન કી બાત’ ના શ્રોતાઓનું પણ બહુ મોટું યોગદાન રહ્યું છે અને આથી જ તો તમારી સહુની સાથે એ વાત કરતા આનંદ થઈ રહ્યો છે કે પાંચ લાખ પચાસ હજારથી વધુ ગામડાંઓએ અને 600 જિલ્લાઓએ સ્વયંને ખુલ્લામાં શૌચથી મુક્ત ઘોષિત કરી દીધાં છે અને ગ્રામીણ ભારતમાં સ્વચ્છતા કવરેજ 98% ને પાર કરી ગયું છે અને લગભગ નવ કરોડ પરિવારોને શૌચાલયની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

મારા નાનાભૂલકા સાથીઓ, પરીક્ષાઓના દિવસો આવશે. હિમાચલ પ્રદેશના નિવાસી અંશુલ શર્માએ MyGov પર લખ્યું છે કે મારે પરીક્ષાઓ અને પરીક્ષાના લડવૈયાઓ વિશે વાત કરવી જોઈએ. અંશુલજી, આ મુદ્દો ઉઠાવવા માટે તમારો ધન્યવાદ. હા, અનેક પરિવારો માટે વર્ષનો પહેલો હિસ્સો પરીક્ષાનો સમયગાળો હોય છે. વિદ્યાર્થી, તેમનાં માતાપિતાથી લઈને શિક્ષક સુધી, ઘણા બધા લોકો પરીક્ષાઓ સાથે સંબંધિત કાર્યોમાં વ્યસ્ત રહે છે.

હું બધા વિદ્યાર્થીઓ, તેમનાં માતાપિતા અને શિક્ષકોને શુભકામનાઓ પાઠવું છું. હું આ વિષય પર આજે ‘મન કી બાત’ના આ કાર્યક્રમમાં ચર્ચા કરવાનું જરૂર પસંદ કરત, પરંતુ તમને એ જાણીને પ્રસન્નતા થશે કે હું બે દિવસ બાદ જ 29 જાન્યુઆરીએ સવારે 11 વાગે ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમમાં દેશભરના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરવાનો છું. આ વખતે વિદ્યાર્થીઓની સાથોસાથ માતાપિતા અને શિક્ષકો પણ આ કાર્યક્રમનો હિસ્સો બનવાના છે. અને આ વખતે બીજા ઘણા દેશોના વિદ્યાર્થીઓ પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે. આ ‘પરીક્ષા પે ચર્ચા’માં પરીક્ષાઓ સાથે જોડાયેલાં બધાં પાસાંઓ, વિશેષ રૂપે તણાવમુક્ત પરીક્ષા પરીક્ષાના સંબંધમાં મારા નૌજવાન મિત્રો સાથે ઘણી બધી વાતો કરીશ. મેં તે માટે લોકોને ઇનપૂટ અને આઇડિયા મોકલવાનો અનુરોધ કર્યો હતો અને મને ઘણો આનંદ છે કે MyGov પર મોટી સંખ્યામાં લોકો પોતાના વિચારો મૂકી રહ્યા છે. તેમાંથી કેટલાંક વિચારો અને સૂચનોને હું ચોક્કસ ટાઉન હૉલ પ્રૉગ્રામ દરમિયાન તમારી સામે રાખીશ. તમે જરૂર આ કાર્યક્રમનો હિસ્સો બનજો…સૉશિયલ મિડિયા અને નમો ઍપના માધ્યમથી તમે તેનું જીવંત પ્રસારણ પણ જોઈ શકશો.

મારા પ્રિય દેશવાસીઓ, 30 જાન્યુઆરીએ પૂજ્ય બાપુની પુણ્યતિથિ છે. 11 વાગે સમગ્ર દેશ શહીદોને શ્રદ્ધાંજલી આપે છે. આપણે પણ જ્યાં હોઈએ ત્યાં બે મિનિટ શહીદોને શ્રદ્ધાંજલી જરૂર આપીએ. પૂજ્ય બાપુનું પુણ્ય સ્મરણ કરીએ અને પૂજ્ય બાપુનાં સપનાંઓને સાકાર કરવા, નવા ભારતનું નિર્માણ કરવું, નાગરિક તરીકે પોતાનાં કર્તવ્યોનો નિર્વાહ કરવો- આ સંકલ્પની સાથે, આવો આપણે આગળ વધીએ. 2019ની આ યાત્રાને સફળતાપૂર્વક આગળ વધારીએ. મારી તમને સહુને ઘણી ઘણી શુભકામનાઓ, ખૂબ ખૂબ ધન્યવાદ.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
'Will walk shoulder to shoulder': PM Modi pushes 'Make in India, Partner with India' at Russia-India forum

Media Coverage

'Will walk shoulder to shoulder': PM Modi pushes 'Make in India, Partner with India' at Russia-India forum
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Today, India is becoming the key growth engine of the global economy: PM Modi
December 06, 2025
India is brimming with confidence: PM
In a world of slowdown, mistrust and fragmentation, India brings growth, trust and acts as a bridge-builder: PM
Today, India is becoming the key growth engine of the global economy: PM
India's Nari Shakti is doing wonders, Our daughters are excelling in every field today: PM
Our pace is constant, Our direction is consistent, Our intent is always Nation First: PM
Every sector today is shedding the old colonial mindset and aiming for new achievements with pride: PM

आप सभी को नमस्कार।

यहां हिंदुस्तान टाइम्स समिट में देश-विदेश से अनेक गणमान्य अतिथि उपस्थित हैं। मैं आयोजकों और जितने साथियों ने अपने विचार रखें, आप सभी का अभिनंदन करता हूं। अभी शोभना जी ने दो बातें बताई, जिसको मैंने नोटिस किया, एक तो उन्होंने कहा कि मोदी जी पिछली बार आए थे, तो ये सुझाव दिया था। इस देश में मीडिया हाउस को काम बताने की हिम्मत कोई नहीं कर सकता। लेकिन मैंने की थी, और मेरे लिए खुशी की बात है कि शोभना जी और उनकी टीम ने बड़े चाव से इस काम को किया। और देश को, जब मैं अभी प्रदर्शनी देखके आया, मैं सबसे आग्रह करूंगा कि इसको जरूर देखिए। इन फोटोग्राफर साथियों ने इस, पल को ऐसे पकड़ा है कि पल को अमर बना दिया है। दूसरी बात उन्होंने कही और वो भी जरा मैं शब्दों को जैसे मैं समझ रहा हूं, उन्होंने कहा कि आप आगे भी, एक तो ये कह सकती थी, कि आप आगे भी देश की सेवा करते रहिए, लेकिन हिंदुस्तान टाइम्स ये कहे, आप आगे भी ऐसे ही सेवा करते रहिए, मैं इसके लिए भी विशेष रूप से आभार व्यक्त करता हूं।

साथियों,

इस बार समिट की थीम है- Transforming Tomorrow. मैं समझता हूं जिस हिंदुस्तान अखबार का 101 साल का इतिहास है, जिस अखबार पर महात्मा गांधी जी, मदन मोहन मालवीय जी, घनश्यामदास बिड़ला जी, ऐसे अनगिनत महापुरूषों का आशीर्वाद रहा, वो अखबार जब Transforming Tomorrow की चर्चा करता है, तो देश को ये भरोसा मिलता है कि भारत में हो रहा परिवर्तन केवल संभावनाओं की बात नहीं है, बल्कि ये बदलते हुए जीवन, बदलती हुई सोच और बदलती हुई दिशा की सच्ची गाथा है।

साथियों,

आज हमारे संविधान के मुख्य शिल्पी, डॉक्टर बाबा साहेब आंबेडकर जी का महापरिनिर्वाण दिवस भी है। मैं सभी भारतीयों की तरफ से उन्हें श्रद्धांजलि अर्पित करता हूं।

Friends,

आज हम उस मुकाम पर खड़े हैं, जब 21वीं सदी का एक चौथाई हिस्सा बीत चुका है। इन 25 सालों में दुनिया ने कई उतार-चढ़ाव देखे हैं। फाइनेंशियल क्राइसिस देखी हैं, ग्लोबल पेंडेमिक देखी हैं, टेक्नोलॉजी से जुड़े डिसरप्शन्स देखे हैं, हमने बिखरती हुई दुनिया भी देखी है, Wars भी देख रहे हैं। ये सारी स्थितियां किसी न किसी रूप में दुनिया को चैलेंज कर रही हैं। आज दुनिया अनिश्चितताओं से भरी हुई है। लेकिन अनिश्चितताओं से भरे इस दौर में हमारा भारत एक अलग ही लीग में दिख रहा है, भारत आत्मविश्वास से भरा हुआ है। जब दुनिया में slowdown की बात होती है, तब भारत growth की कहानी लिखता है। जब दुनिया में trust का crisis दिखता है, तब भारत trust का pillar बन रहा है। जब दुनिया fragmentation की तरफ जा रही है, तब भारत bridge-builder बन रहा है।

साथियों,

अभी कुछ दिन पहले भारत में Quarter-2 के जीडीपी फिगर्स आए हैं। Eight परसेंट से ज्यादा की ग्रोथ रेट हमारी प्रगति की नई गति का प्रतिबिंब है।

साथियों,

ये एक सिर्फ नंबर नहीं है, ये strong macro-economic signal है। ये संदेश है कि भारत आज ग्लोबल इकोनॉमी का ग्रोथ ड्राइवर बन रहा है। और हमारे ये आंकड़े तब हैं, जब ग्लोबल ग्रोथ 3 प्रतिशत के आसपास है। G-7 की इकोनमीज औसतन डेढ़ परसेंट के आसपास हैं, 1.5 परसेंट। इन परिस्थितियों में भारत high growth और low inflation का मॉडल बना हुआ है। एक समय था, जब हमारे देश में खास करके इकोनॉमिस्ट high Inflation को लेकर चिंता जताते थे। आज वही Inflation Low होने की बात करते हैं।

साथियों,

भारत की ये उपलब्धियां सामान्य बात नहीं है। ये सिर्फ आंकड़ों की बात नहीं है, ये एक फंडामेंटल चेंज है, जो बीते दशक में भारत लेकर आया है। ये फंडामेंटल चेंज रज़ीलियन्स का है, ये चेंज समस्याओं के समाधान की प्रवृत्ति का है, ये चेंज आशंकाओं के बादलों को हटाकर, आकांक्षाओं के विस्तार का है, और इसी वजह से आज का भारत खुद भी ट्रांसफॉर्म हो रहा है, और आने वाले कल को भी ट्रांसफॉर्म कर रहा है।

साथियों,

आज जब हम यहां transforming tomorrow की चर्चा कर रहे हैं, हमें ये भी समझना होगा कि ट्रांसफॉर्मेशन का जो विश्वास पैदा हुआ है, उसका आधार वर्तमान में हो रहे कार्यों की, आज हो रहे कार्यों की एक मजबूत नींव है। आज के Reform और आज की Performance, हमारे कल के Transformation का रास्ता बना रहे हैं। मैं आपको एक उदाहरण दूंगा कि हम किस सोच के साथ काम कर रहे हैं।

साथियों,

आप भी जानते हैं कि भारत के सामर्थ्य का एक बड़ा हिस्सा एक लंबे समय तक untapped रहा है। जब देश के इस untapped potential को ज्यादा से ज्यादा अवसर मिलेंगे, जब वो पूरी ऊर्जा के साथ, बिना किसी रुकावट के देश के विकास में भागीदार बनेंगे, तो देश का कायाकल्प होना तय है। आप सोचिए, हमारा पूर्वी भारत, हमारा नॉर्थ ईस्ट, हमारे गांव, हमारे टीयर टू और टीय़र थ्री सिटीज, हमारे देश की नारीशक्ति, भारत की इनोवेटिव यूथ पावर, भारत की सामुद्रिक शक्ति, ब्लू इकोनॉमी, भारत का स्पेस सेक्टर, कितना कुछ है, जिसके फुल पोटेंशियल का इस्तेमाल पहले के दशकों में हो ही नहीं पाया। अब आज भारत इन Untapped पोटेंशियल को Tap करने के विजन के साथ आगे बढ़ रहा है। आज पूर्वी भारत में आधुनिक इंफ्रास्ट्रक्चर, कनेक्टिविटी और इंडस्ट्री पर अभूतपूर्व निवेश हो रहा है। आज हमारे गांव, हमारे छोटे शहर भी आधुनिक सुविधाओं से लैस हो रहे हैं। हमारे छोटे शहर, Startups और MSMEs के नए केंद्र बन रहे हैं। हमारे गाँवों में किसान FPO बनाकर सीधे market से जुड़ें, और कुछ तो FPO’s ग्लोबल मार्केट से जुड़ रहे हैं।

साथियों,

भारत की नारीशक्ति तो आज कमाल कर रही हैं। हमारी बेटियां आज हर फील्ड में छा रही हैं। ये ट्रांसफॉर्मेशन अब सिर्फ महिला सशक्तिकरण तक सीमित नहीं है, ये समाज की सोच और सामर्थ्य, दोनों को transform कर रहा है।

साथियों,

जब नए अवसर बनते हैं, जब रुकावटें हटती हैं, तो आसमान में उड़ने के लिए नए पंख भी लग जाते हैं। इसका एक उदाहरण भारत का स्पेस सेक्टर भी है। पहले स्पेस सेक्टर सरकारी नियंत्रण में ही था। लेकिन हमने स्पेस सेक्टर में रिफॉर्म किया, उसे प्राइवेट सेक्टर के लिए Open किया, और इसके नतीजे आज देश देख रहा है। अभी 10-11 दिन पहले मैंने हैदराबाद में Skyroot के Infinity Campus का उद्घाटन किया है। Skyroot भारत की प्राइवेट स्पेस कंपनी है। ये कंपनी हर महीने एक रॉकेट बनाने की क्षमता पर काम कर रही है। ये कंपनी, flight-ready विक्रम-वन बना रही है। सरकार ने प्लेटफॉर्म दिया, और भारत का नौजवान उस पर नया भविष्य बना रहा है, और यही तो असली ट्रांसफॉर्मेशन है।

साथियों,

भारत में आए एक और बदलाव की चर्चा मैं यहां करना ज़रूरी समझता हूं। एक समय था, जब भारत में रिफॉर्म्स, रिएक्शनरी होते थे। यानि बड़े निर्णयों के पीछे या तो कोई राजनीतिक स्वार्थ होता था या फिर किसी क्राइसिस को मैनेज करना होता था। लेकिन आज नेशनल गोल्स को देखते हुए रिफॉर्म्स होते हैं, टारगेट तय है। आप देखिए, देश के हर सेक्टर में कुछ ना कुछ बेहतर हो रहा है, हमारी गति Constant है, हमारी Direction Consistent है, और हमारा intent, Nation First का है। 2025 का तो ये पूरा साल ऐसे ही रिफॉर्म्स का साल रहा है। सबसे बड़ा रिफॉर्म नेक्स्ट जेनरेशन जीएसटी का था। और इन रिफॉर्म्स का असर क्या हुआ, वो सारे देश ने देखा है। इसी साल डायरेक्ट टैक्स सिस्टम में भी बहुत बड़ा रिफॉर्म हुआ है। 12 लाख रुपए तक की इनकम पर ज़ीरो टैक्स, ये एक ऐसा कदम रहा, जिसके बारे में एक दशक पहले तक सोचना भी असंभव था।

साथियों,

Reform के इसी सिलसिले को आगे बढ़ाते हुए, अभी तीन-चार दिन पहले ही Small Company की डेफिनीशन में बदलाव किया गया है। इससे हजारों कंपनियाँ अब आसान नियमों, तेज़ प्रक्रियाओं और बेहतर सुविधाओं के दायरे में आ गई हैं। हमने करीब 200 प्रोडक्ट कैटगरीज़ को mandatory क्वालिटी कंट्रोल ऑर्डर से बाहर भी कर दिया गया है।

साथियों,

आज के भारत की ये यात्रा, सिर्फ विकास की नहीं है। ये सोच में बदलाव की भी यात्रा है, ये मनोवैज्ञानिक पुनर्जागरण, साइकोलॉजिकल रेनसां की भी यात्रा है। आप भी जानते हैं, कोई भी देश बिना आत्मविश्वास के आगे नहीं बढ़ सकता। दुर्भाग्य से लंबी गुलामी ने भारत के इसी आत्मविश्वास को हिला दिया था। और इसकी वजह थी, गुलामी की मानसिकता। गुलामी की ये मानसिकता, विकसित भारत के लक्ष्य की प्राप्ति में एक बहुत बड़ी रुकावट है। और इसलिए, आज का भारत गुलामी की मानसिकता से मुक्ति पाने के लिए काम कर रहा है।

साथियों,

अंग्रेज़ों को अच्छी तरह से पता था कि भारत पर लंबे समय तक राज करना है, तो उन्हें भारतीयों से उनके आत्मविश्वास को छीनना होगा, भारतीयों में हीन भावना का संचार करना होगा। और उस दौर में अंग्रेजों ने यही किया भी। इसलिए, भारतीय पारिवारिक संरचना को दकियानूसी बताया गया, भारतीय पोशाक को Unprofessional करार दिया गया, भारतीय त्योहार-संस्कृति को Irrational कहा गया, योग-आयुर्वेद को Unscientific बता दिया गया, भारतीय अविष्कारों का उपहास उड़ाया गया और ये बातें कई-कई दशकों तक लगातार दोहराई गई, पीढ़ी दर पीढ़ी ये चलता गया, वही पढ़ा, वही पढ़ाया गया। और ऐसे ही भारतीयों का आत्मविश्वास चकनाचूर हो गया।

साथियों,

गुलामी की इस मानसिकता का कितना व्यापक असर हुआ है, मैं इसके कुछ उदाहरण आपको देना चाहता हूं। आज भारत, दुनिया की सबसे तेज़ी से ग्रो करने वाली मेजर इकॉनॉमी है, कोई भारत को ग्लोबल ग्रोथ इंजन बताता है, कोई, Global powerhouse कहता है, एक से बढ़कर एक बातें आज हो रही हैं।

लेकिन साथियों,

आज भारत की जो तेज़ ग्रोथ हो रही है, क्या कहीं पर आपने पढ़ा? क्या कहीं पर आपने सुना? इसको कोई, हिंदू रेट ऑफ ग्रोथ कहता है क्या? दुनिया की तेज इकॉनमी, तेज ग्रोथ, कोई कहता है क्या? हिंदू रेट ऑफ ग्रोथ कब कहा गया? जब भारत, दो-तीन परसेंट की ग्रोथ के लिए तरस गया था। आपको क्या लगता है, किसी देश की इकोनॉमिक ग्रोथ को उसमें रहने वाले लोगों की आस्था से जोड़ना, उनकी पहचान से जोड़ना, क्या ये अनायास ही हुआ होगा क्या? जी नहीं, ये गुलामी की मानसिकता का प्रतिबिंब था। एक पूरे समाज, एक पूरी परंपरा को, अन-प्रोडक्टिविटी का, गरीबी का पर्याय बना दिया गया। यानी ये सिद्ध करने का प्रयास किया गया कि, भारत की धीमी विकास दर का कारण, हमारी हिंदू सभ्यता और हिंदू संस्कृति है। और हद देखिए, आज जो तथाकथित बुद्धिजीवी हर चीज में, हर बात में सांप्रदायिकता खोजते रहते हैं, उनको हिंदू रेट ऑफ ग्रोथ में सांप्रदायिकता नज़र नहीं आई। ये टर्म, उनके दौर में किताबों का, रिसर्च पेपर्स का हिस्सा बना दिया गया।

साथियों,

गुलामी की मानसिकता ने भारत में मैन्युफेक्चरिंग इकोसिस्टम को कैसे तबाह कर दिया, और हम इसको कैसे रिवाइव कर रहे हैं, मैं इसके भी कुछ उदाहरण दूंगा। भारत गुलामी के कालखंड में भी अस्त्र-शस्त्र का एक बड़ा निर्माता था। हमारे यहां ऑर्डिनेंस फैक्ट्रीज़ का एक सशक्त नेटवर्क था। भारत से हथियार निर्यात होते थे। विश्व युद्धों में भी भारत में बने हथियारों का बोल-बाला था। लेकिन आज़ादी के बाद, हमारा डिफेंस मैन्युफेक्चरिंग इकोसिस्टम तबाह कर दिया गया। गुलामी की मानसिकता ऐसी हावी हुई कि सरकार में बैठे लोग भारत में बने हथियारों को कमजोर आंकने लगे, और इस मानसिकता ने भारत को दुनिया के सबसे बड़े डिफेंस importers के रूप में से एक बना दिया।

साथियों,

गुलामी की मानसिकता ने शिप बिल्डिंग इंडस्ट्री के साथ भी यही किया। भारत सदियों तक शिप बिल्डिंग का एक बड़ा सेंटर था। यहां तक कि 5-6 दशक पहले तक, यानी 50-60 साल पहले, भारत का फोर्टी परसेंट ट्रेड, भारतीय जहाजों पर होता था। लेकिन गुलामी की मानसिकता ने विदेशी जहाज़ों को प्राथमिकता देनी शुरु की। नतीजा सबके सामने है, जो देश कभी समुद्री ताकत था, वो अपने Ninety five परसेंट व्यापार के लिए विदेशी जहाज़ों पर निर्भर हो गया है। और इस वजह से आज भारत हर साल करीब 75 बिलियन डॉलर, यानी लगभग 6 लाख करोड़ रुपए विदेशी शिपिंग कंपनियों को दे रहा है।

साथियों,

शिप बिल्डिंग हो, डिफेंस मैन्यूफैक्चरिंग हो, आज हर सेक्टर में गुलामी की मानसिकता को पीछे छोड़कर नए गौरव को हासिल करने का प्रयास किया जा रहा है।

साथियों,

गुलामी की मानसिकता ने एक बहुत बड़ा नुकसान, भारत में गवर्नेंस की अप्रोच को भी किया है। लंबे समय तक सरकारी सिस्टम का अपने नागरिकों पर अविश्वास रहा। आपको याद होगा, पहले अपने ही डॉक्यूमेंट्स को किसी सरकारी अधिकारी से अटेस्ट कराना पड़ता था। जब तक वो ठप्पा नहीं मारता है, सब झूठ माना जाता था। आपका परिश्रम किया हुआ सर्टिफिकेट। हमने ये अविश्वास का भाव तोड़ा और सेल्फ एटेस्टेशन को ही पर्याप्त माना। मेरे देश का नागरिक कहता है कि भई ये मैं कह रहा हूं, मैं उस पर भरोसा करता हूं।

साथियों,

हमारे देश में ऐसे-ऐसे प्रावधान चल रहे थे, जहां ज़रा-जरा सी गलतियों को भी गंभीर अपराध माना जाता था। हम जन-विश्वास कानून लेकर आए, और ऐसे सैकड़ों प्रावधानों को डी-क्रिमिनलाइज किया है।

साथियों,

पहले बैंक से हजार रुपए का भी लोन लेना होता था, तो बैंक गारंटी मांगता था, क्योंकि अविश्वास बहुत अधिक था। हमने मुद्रा योजना से अविश्वास के इस कुचक्र को तोड़ा। इसके तहत अभी तक 37 lakh crore, 37 लाख करोड़ रुपए की गारंटी फ्री लोन हम दे चुके हैं देशवासियों को। इस पैसे से, उन परिवारों के नौजवानों को भी आंत्रप्रन्योर बनने का विश्वास मिला है। आज रेहड़ी-पटरी वालों को भी, ठेले वाले को भी बिना गारंटी बैंक से पैसा दिया जा रहा है।

साथियों,

हमारे देश में हमेशा से ये माना गया कि सरकार को अगर कुछ दे दिया, तो फिर वहां तो वन वे ट्रैफिक है, एक बार दिया तो दिया, फिर वापस नहीं आता है, गया, गया, यही सबका अनुभव है। लेकिन जब सरकार और जनता के बीच विश्वास मजबूत होता है, तो काम कैसे होता है? अगर कल अच्छी करनी है ना, तो मन आज अच्छा करना पड़ता है। अगर मन अच्छा है तो कल भी अच्छा होता है। और इसलिए हम एक और अभियान लेकर आए, आपको सुनकर के ताज्जुब होगा और अभी अखबारों में उसकी, अखबारों वालों की नजर नहीं गई है उस पर, मुझे पता नहीं जाएगी की नहीं जाएगी, आज के बाद हो सकता है चली जाए।

आपको ये जानकर हैरानी होगी कि आज देश के बैंकों में, हमारे ही देश के नागरिकों का 78 thousand crore रुपया, 78 हजार करोड़ रुपए Unclaimed पड़ा है बैंको में, पता नहीं कौन है, किसका है, कहां है। इस पैसे को कोई पूछने वाला नहीं है। इसी तरह इन्श्योरेंश कंपनियों के पास करीब 14 हजार करोड़ रुपए पड़े हैं। म्यूचुअल फंड कंपनियों के पास करीब 3 हजार करोड़ रुपए पड़े हैं। 9 हजार करोड़ रुपए डिविडेंड का पड़ा है। और ये सब Unclaimed पड़ा हुआ है, कोई मालिक नहीं उसका। ये पैसा, गरीब और मध्यम वर्गीय परिवारों का है, और इसलिए, जिसके हैं वो तो भूल चुका है। हमारी सरकार अब उनको ढूंढ रही है देशभर में, अरे भई बताओ, तुम्हारा तो पैसा नहीं था, तुम्हारे मां बाप का तो नहीं था, कोई छोड़कर तो नहीं चला गया, हम जा रहे हैं। हमारी सरकार उसके हकदार तक पहुंचने में जुटी है। और इसके लिए सरकार ने स्पेशल कैंप लगाना शुरू किया है, लोगों को समझा रहे हैं, कि भई देखिए कोई है तो अता पता। आपके पैसे कहीं हैं क्या, गए हैं क्या? अब तक करीब 500 districts में हम ऐसे कैंप लगाकर हजारों करोड़ रुपए असली हकदारों को दे चुके हैं जी। पैसे पड़े थे, कोई पूछने वाला नहीं था, लेकिन ये मोदी है, ढूंढ रहा है, अरे यार तेरा है ले जा।

साथियों,

ये सिर्फ asset की वापसी का मामला नहीं है, ये विश्वास का मामला है। ये जनता के विश्वास को निरंतर हासिल करने की प्रतिबद्धता है और जनता का विश्वास, यही हमारी सबसे बड़ी पूंजी है। अगर गुलामी की मानसिकता होती तो सरकारी मानसी साहबी होता और ऐसे अभियान कभी नहीं चलते हैं।

साथियों,

हमें अपने देश को पूरी तरह से, हर क्षेत्र में गुलामी की मानसिकता से पूर्ण रूप से मुक्त करना है। अभी कुछ दिन पहले मैंने देश से एक अपील की है। मैं आने वाले 10 साल का एक टाइम-फ्रेम लेकर, देशवासियों को मेरे साथ, मेरी बातों को ये कुछ करने के लिए प्यार से आग्रह कर रहा हूं, हाथ जोड़कर विनती कर रहा हूं। 140 करोड़ देशवसियों की मदद के बिना ये मैं कर नहीं पाऊंगा, और इसलिए मैं देशवासियों से बार-बार हाथ जोड़कर कह रहा हूं, और 10 साल के इस टाइम फ्रैम में मैं क्या मांग रहा हूं? मैकाले की जिस नीति ने भारत में मानसिक गुलामी के बीज बोए थे, उसको 2035 में 200 साल पूरे हो रहे हैं, Two hundred year हो रहे हैं। यानी 10 साल बाकी हैं। और इसलिए, इन्हीं दस वर्षों में हम सभी को मिलकर के, अपने देश को गुलामी की मानसिकता से मुक्त करके रहना चाहिए।

साथियों,

मैं अक्सर कहता हूं, हम लीक पकड़कर चलने वाले लोग नहीं हैं। बेहतर कल के लिए, हमें अपनी लकीर बड़ी करनी ही होगी। हमें देश की भविष्य की आवश्यकताओं को समझते हुए, वर्तमान में उसके हल तलाशने होंगे। आजकल आप देखते हैं कि मैं मेक इन इंडिया और आत्मनिर्भर भारत अभियान पर लगातार चर्चा करता हूं। शोभना जी ने भी अपने भाषण में उसका उल्लेख किया। अगर ऐसे अभियान 4-5 दशक पहले शुरू हो गए होते, तो आज भारत की तस्वीर कुछ और होती। लेकिन तब जो सरकारें थीं उनकी प्राथमिकताएं कुछ और थीं। आपको वो सेमीकंडक्टर वाला किस्सा भी पता ही है, करीब 50-60 साल पहले, 5-6 दशक पहले एक कंपनी, भारत में सेमीकंडक्टर प्लांट लगाने के लिए आई थी, लेकिन यहां उसको तवज्जो नहीं दी गई, और देश सेमीकंडक्टर मैन्युफैक्चरिंग में इतना पिछड़ गया।

साथियों,

यही हाल एनर्जी सेक्टर की भी है। आज भारत हर साल करीब-करीब 125 लाख करोड़ रुपए के पेट्रोल-डीजल-गैस का इंपोर्ट करता है, 125 लाख करोड़ रुपया। हमारे देश में सूर्य भगवान की इतनी बड़ी कृपा है, लेकिन फिर भी 2014 तक भारत में सोलर एनर्जी जनरेशन कपैसिटी सिर्फ 3 गीगावॉट थी, 3 गीगावॉट थी। 2014 तक की मैं बात कर रहा हूं, जब तक की आपने मुझे यहां लाकर के बिठाया नहीं। 3 गीगावॉट, पिछले 10 वर्षों में अब ये बढ़कर 130 गीगावॉट के आसपास पहुंच चुकी है। और इसमें भी भारत ने twenty two गीगावॉट कैपेसिटी, सिर्फ और सिर्फ rooftop solar से ही जोड़ी है। 22 गीगावाट एनर्जी रूफटॉप सोलर से।

साथियों,

पीएम सूर्य घर मुफ्त बिजली योजना ने, एनर्जी सिक्योरिटी के इस अभियान में देश के लोगों को सीधी भागीदारी करने का मौका दे दिया है। मैं काशी का सांसद हूं, प्रधानमंत्री के नाते जो काम है, लेकिन सांसद के नाते भी कुछ काम करने होते हैं। मैं जरा काशी के सांसद के नाते आपको कुछ बताना चाहता हूं। और आपके हिंदी अखबार की तो ताकत है, तो उसको तो जरूर काम आएगा। काशी में 26 हजार से ज्यादा घरों में पीएम सूर्य घर मुफ्त बिजली योजना के सोलर प्लांट लगे हैं। इससे हर रोज, डेली तीन लाख यूनिट से अधिक बिजली पैदा हो रही है, और लोगों के करीब पांच करोड़ रुपए हर महीने बच रहे हैं। यानी साल भर के साठ करोड़ रुपये।

साथियों,

इतनी सोलर पावर बनने से, हर साल करीब नब्बे हज़ार, ninety thousand मीट्रिक टन कार्बन एमिशन कम हो रहा है। इतने कार्बन एमिशन को खपाने के लिए, हमें चालीस लाख से ज्यादा पेड़ लगाने पड़ते। और मैं फिर कहूंगा, ये जो मैंने आंकडे दिए हैं ना, ये सिर्फ काशी के हैं, बनारस के हैं, मैं देश की बात नहीं बता रहा हूं आपको। आप कल्पना कर सकते हैं कि, पीएम सूर्य घर मुफ्त बिजली योजना, ये देश को कितना बड़ा फायदा हो रहा है। आज की एक योजना, भविष्य को Transform करने की कितनी ताकत रखती है, ये उसका Example है।

वैसे साथियों,

अभी आपने मोबाइल मैन्यूफैक्चरिंग के भी आंकड़े देखे होंगे। 2014 से पहले तक हम अपनी ज़रूरत के 75 परसेंट मोबाइल फोन इंपोर्ट करते थे, 75 परसेंट। और अब, भारत का मोबाइल फोन इंपोर्ट लगभग ज़ीरो हो गया है। अब हम बहुत बड़े मोबाइल फोन एक्सपोर्टर बन रहे हैं। 2014 के बाद हमने एक reform किया, देश ने Perform किया और उसके Transformative नतीजे आज दुनिया देख रही है।

साथियों,

Transforming tomorrow की ये यात्रा, ऐसी ही अनेक योजनाओं, अनेक नीतियों, अनेक निर्णयों, जनआकांक्षाओं और जनभागीदारी की यात्रा है। ये निरंतरता की यात्रा है। ये सिर्फ एक समिट की चर्चा तक सीमित नहीं है, भारत के लिए तो ये राष्ट्रीय संकल्प है। इस संकल्प में सबका साथ जरूरी है, सबका प्रयास जरूरी है। सामूहिक प्रयास हमें परिवर्तन की इस ऊंचाई को छूने के लिए अवसर देंगे ही देंगे।

साथियों,

एक बार फिर, मैं शोभना जी का, हिन्दुस्तान टाइम्स का बहुत आभारी हूं, कि आपने मुझे अवसर दिया आपके बीच आने का और जो बातें कभी-कभी बताई उसको आपने किया और मैं तो मानता हूं शायद देश के फोटोग्राफरों के लिए एक नई ताकत बनेगा ये। इसी प्रकार से अनेक नए कार्यक्रम भी आप आगे के लिए सोच सकते हैं। मेरी मदद लगे तो जरूर मुझे बताना, आईडिया देने का मैं कोई रॉयल्टी नहीं लेता हूं। मुफ्त का कारोबार है और मारवाड़ी परिवार है, तो मौका छोड़ेगा ही नहीं। बहुत-बहुत धन्यवाद आप सबका, नमस्कार।