Groups of Secretaries to the Government of India, today presented ideas on Education and Crisis Management to PM Modi

ભારત સરકારના સચિવોના બે જૂથોએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સમક્ષ શિક્ષણ અને આપત્તિ નિવારણ પર વિચારો પ્રસ્તુત કર્યા હતા.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીઓ અને નીતિ આયોગના અધિકારીઓ પણ ઉપસ્થિત હતા.

આ સાથે શાસન સાથે સંબંધિત વિવિધ વિષયો પર વર્તમાન શ્રેણીમાં કુલ નવ પ્રેઝન્ટેશન પૂર્ણ થયા છે.

આ પ્રેઝન્ટેશનના અંતે પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો હતો કે કેન્દ્ર સરકાર નવા વિચારો સ્વીકારવા આતુર છે. તેમણે તમામ સચિવોને સંપૂર્ણ વિચાર કરવાનો અને નક્કર પરિણામોને પ્રાથમિકતા આપવાની અપીલ કરી હતી.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
'BRICS 2026 becomes major Bharat achievement for PM Narendra Modi'

Media Coverage

'BRICS 2026 becomes major Bharat achievement for PM Narendra Modi'
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 15 સપ્ટેમ્બર 2026
September 15, 2026

A Mandate of Performance: Civic Wins, IPO Surge and Neighbourly Power Reflect Faith in PM Modi’s Leadership