This decade will be for Indian entrepreneurs: PM
Our approach is to ’Reform with intent, Perform with integrity, Transform with intensity’, says PM
Our focus is on governance that is professional and process driven: PM

આપ સૌને નવા વર્ષની શુભકામના. કિર્લોસ્કર જૂથ અને તેમના માટે આ વખતે બમણી ઉજવણી છે. રાષ્ટ્ર નિર્માણના સો વર્ષનો સહયોગ પૂરો થઈ રહ્યો છે અને હું કિર્લોસ્કર જૂથને ખુબ-ખુબ અભિનંદન આપું છું.
મિત્રો, કિર્લોસ્કર ગ્રુપની સફળતાએ ભારતીય ઉદ્યોગો અને ભારતીય ઉદ્યોગસાહસિકોની પણ સફળતા છે. સિંધુ ખીણ સંસ્કૃતિથી આજ સુધી, ભારતીયોના સાહસની ભાવના દેશના વિકાસને નવી ઉર્જા, નવી ગતિ આપી રહી છે. જ્યારે દેશ ગુલામીની સાંકળોમાં ફસાઈ ગયો હતો, ત્યારે શ્રી લક્ષ્મણરાવ કિર્લોસ્કરજી અને આવા ઉદ્યોગપતિઓએ ભારતની ભાવનાને જીવંત રાખી હતી, આ ભાવના કોઈ પણ સંજોગોમાં તેમણે નબળી ન થવા દીધી.

આ ભાવનાથી જ દેશને આઝાદી પછી પણ આગળ વધવામાં મદદ મળી. લક્ષ્મણ રાવ કિર્લોસ્કરજીના વિચાર અને સ્વપ્નને ઉજવવાનો આજનો દિવસ નથી, ઉદ્યોગસાહસિકો માટે પણ નવીનતા અને સમર્પણથી પ્રેરણા લેવાની અમૂલ્ય તક છે. આજના દિવસે લક્ષ્મરાવજીના જીવનચરિત્રનું નામ પણ ખૂબ જ સારું રખાયું છે યાંત્રિકી યાત્રા- તેનું વિમોચન કરવું મારા માટે પણ એક લહાવો છે. અને મને ખાતરી છે કે તેમની આ યાત્રાના મહત્વપૂર્ણ લક્ષ્યો ભારતના સામાન્ય યુવાનોને નવીનતા અને સાહસિક ભાવના માટે પ્રેરણારૂપ રહેશે.

મિત્રો, કંઇક કરવાની આ ભાવના, જોખમો લેવાની આ ભાવના, નવા ક્ષેત્રમાં વિસ્તરવાની આ લાગણી હજી પણ દરેક ભારતીય ઉદ્યોગસાહસિકની ઓળખ છે. ભારતનો ઉદ્યોગસાહસિક દેશના વિકાસ માટે, તેની ક્ષમતાઓ અને સફળતાનો વિસ્તાર કરવા માટે ઉત્સુક છે. તમે વિચારતા જ હશો કે આજે જ્યારે વિશ્વના અર્થતંત્ર વિશે અને આપણા અર્થવ્યવસ્થાની ગતિ વિશે વિવિધ પ્રકારનાં સમાચારો આવે છે ત્યારે હું આટલા આત્મવિશ્વાસ સાથે આ કેવી રીતે કહું છું.

મિત્રો, ભારતીય ઉદ્યોગજગત પર મારો વિશ્વાસ છે. સંજોગો બદલવા માટે, દરેક પડકારને પહોંચી વળવા માટે જરૂરી ઈચ્છાશક્તિ ભારતીય ઉદ્યોગના નસ-નસમાં સમાયેલી છે. અને તેથી આજે આપણે એક નવા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છીએ, નવા દાયકામાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે મને એમ કહેવામાં કોઈ સંકોચ નથી કે આ દશક ભારતીય ઉદ્યમીઓ, ભારતના ઉદ્યોગપતિઓ માટે હશે.

મિત્રો, આ દાયકામાં પાંચ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાનું લક્ષ્ય એક પડાવ માત્ર છે. આપણા સપના મોટા છે, આપણી આશા મોટી છે, આપણા લક્ષ્યો વધારે છે. અને તેથી 2014 થી દેશમાં એક સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે ભારતીય ઉદ્યોગના સપના, તેમના વિસ્તરણને કોઈ અવરોધ ન આવે. આ સમય દરમિયાન પ્રત્યેક નિર્ણય, દરેક પ્રક્રિયા પાછળ એક વિચાર રહેલો છે જે ભારતમાં કામ કરનારા દરેક ઉદ્યમી સામે આવતી દરેક પ્રકારનો વિલંબ ઓછો થાય, એમના માટે એક ઉતમ બિઝનેસ એનવાયરમેંટ બને.

મિત્રો, દેશની જનતા ત્યારે જ તેમની સાચી સત્તા પર આવી શકે છે જ્યારે સરકાર, ભારત, ભારતીય અને ઉદ્યોગની સાથે ઉભી હોય, કોઈ અવરોધ તરીકે નહીં, પરંતુ તેમના ભાગીદાર તરીકે. ગત વર્ષોમાં દેશે આ રસ્તો અપનાવ્યો છે. ગત વર્ષોમાં, reform with intent, perform with integrity, transform with intern city, process driven and professional governance માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ઉદ્યોગની મુશ્કેલીઓને સમજવામાં આવી છે, અને તે દૂર કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે.

મિત્રો, આજકાલ insolvency અને bankruptcy code IBCની ખૂબ ચર્ચા થાય છે, પરંતુ તે ફક્ત આટલા પૈસા પાછા આવ્યા, તેટલા પૈસા પાછા આવ્યા – તે ત્યાં સુધી મર્યાદિત છે. પરંતુ તે તેનાથી પણ આગળ છે. તમે બધા વધુ સારી રીતે જાણો છો કે ઘણી વાર કેટલીક પરિસ્થિતિઓમાં ધંધામાંથી બહાર નીકળવું યોગ્ય માનવામાં આવે છે. તે જરૂરી નથી કે કંપની સફળ નથી થઈ રહી, તેની પાછળ કાવતરું હોવું જોઈએ, ખોટો હેતુ છે, લોભ છે; આ જરૂરી નથી. દેશમાં આવા ઉદ્યોગસાહસિકો માટે રસ્તો તૈયાર કરવો જરૂરી હતો અને આઈબીસીએ આ માટે પાયો નાખ્યો. જો આજે નહીં તો આવતીકાલે એ વાત પર ચોક્કસપણે અભ્યાસ કરવામાં આવશે કે કેટલા ભારતીય ઉદ્યોગ સાહસિકોનું આઈબીસીએ ભવિષ્ય બચાવ્યું હતું, તેમને કાયમ માટે પાયમાલ થતા અટકાવ્યા.

મિત્રો, તમે જાણો છો કે ભારતની ટેક્સ પ્રણાલીમાં પહેલા કેવા પ્રકારની ખામીઓ હતી. ઇન્સ્પેક્ટર રાજ, ટેક્સ નીતિઓમાં મૂંઝવણ, અને જુદા જુદા રાજ્યોમાં કરવેરાને લીધે ભારતીય ઉદ્યોગની ગતિને બ્રેક મારી રાખી હતી. દેશ હવે આ બ્રેકને હટાવી ચૂક્યો છે. આપણી કર પ્રણાલીમાં પારદર્શિતા લાવવા, કાર્યક્ષમતા વધારવા, જવાબદારી વધારવા, કરદાતા અને કર વિભાગ વચ્ચે માનવ દખલને દૂર કરવા માટે એક નવી સિસ્ટમ બનાવવામાં આવી રહી છે. આજે દેશમાં કોર્પોરેટ ટેક્સ અને કોર્પોરેટ ટેક્સના દરો જેટલા ઓછા છે એટલા પહેલા ક્યારેય નહતા.

મિત્રો, goods and services tax reform અથવા public sector bank reform, ની માંગ લાંબા સમયથી થઈ રહી હતી, દરેકે માંગ કરી. જો આજે આ બધું સાચું પડયું છે તો આ વિચારને કારણે કે ભારતના ઉદ્યોગ સામેના દરેક અવરોધો દૂર કરવામાં આવે, તેને વિસ્તૃત કરવાની માટેની દરેક તક આપવામાં આવે.
મિત્રો, કેટલાક લોકો એવી છાપ બનાવવા માટે પોતાની ઉર્જા વાપરે છે કે ભારત સરકાર ઉદ્યમીઓની પાછળ ડંડો લઈને ચાલી રહી છે. કેટલાક બેઈમાન અને ભ્રષ્ટાચારીઓની સામે કાર્યવાહીને ઈન્ડિયા ઈન્ડસ્ટ્રી પર સખ્તાઈનું રૂપ આપવું, હું સમજુ છું એક પ્રકારનો મોટો દુષ્પ્રચાર છે. ભારતીય ઉદ્યોગ, એક પારદર્શી વાતાવરણમાં ભય વિના, અડચણ વિના, આગળ વધે, દેશ માટે સંપત્તિ ઊભી કરે, પોતાના માટે સંપત્તિ ઉભી કરે, એજ આપણા સૌનો પ્રયત્ન રહ્યો છે. એ સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે કે ભારતીય ઉદ્યોગ જગતને કાયદાની જાળમાંથી મુક્તિ મળે. દેશમાં દોઢ હજારથી વધુ જૂના કાયદા આ પ્રયત્નના લીધે જ સમાપ્ત કરવામાં આવ્યા છે. કંપની લૉ સાથે જાડાયેલ નાની નાની ટેકનીકલ ખામીઓ માટે પણ ઉદ્યમીઓ પર કોઈપણ રીતે ફોજદારી કાર્યવાહી થતી નથી, હું તેના વિસ્તારમાં જવા નથી માંગતો. હવે આવી અનેક ભૂલોને ડીક્રિમિનાઈઝ કરી દેવાઈ છે. જે લેબર કોર્ટ પર અત્યારે કાર્ય ચાલી રહ્યું છે, તેમાં પણ શ્રમ કાયદાને સરળ કરવાની પ્રક્રિયા છે, તેનો લાભ પણ ઈન્ડસ્ટ્રી અને કાર્યજૂથ, શ્રમિકો બંનેને થશે.

મિત્રો, ભારતીય અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે દેશમાં તાત્કાલિક ઉપાયોની સાથે જ લાંબા ગાળાના ઉકેલ પર એક સાથે કાર્ય ચાલી રહ્યું છે. દેશમાં એવા નિર્ણયો લેવાઈ રહ્યા છે જેનાથી માત્ર વર્તમાન નહીં પરંતુ આવનારી પેઢીને પણ લાભ મળશે.

મિત્રો, ગત પાંચ વર્ષમાં દેશમાં નિષ્ઠાની સાથે કાર્ય કરવાનો, પૂર્ણ ઈમાનદારી સાથે કાર્ય કરવાનો, પૂરી પારદર્શકતા સાથે કાર્ય કરવાનું વાતાવરણ આજે દેશમાં સર્વત્ર જણાઈ રહ્યું છે. આ વાતાવરણે દેશને મોટું લક્ષ્ય નક્કી કરવાનો અને નક્કી સમય પર તેને પ્રાપ્ત કરવાનો જુસ્સો આપ્યો છે. ભારતમાં 21મી સદીના બુનિયાદી માળખા માટે 100 લાખ કરોડ રૂપિયાથી વધુનું રોકાણ થાય, લોકોના સરળ જીવન માટે દરેક સ્તરે યોજનાઓ બને, દેશની માનવ મૂડી પર રોકાણ કરવું, દરેક સ્તર પર કાર્ય ચાલી રહ્યુ છે અને પહેલા કરતાં ઘણી ઝડપથી કાર્ય થઈ રહ્યું છે.

મિત્રો, હું જે ‘તીવ્રતા સાથે પરિવર્તનની’ વાત તમારી સાથે કરી રહ્યો છું, તે આંકડાઓમાં પણ જોઈ શકાય છે. ઝડપથી જમીની સ્તર પર કાર્ય કરવાનું પરિણામ એ છે કે માત્ર પાંચ વર્ષમાં ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસના ક્રમમાં 79 ક્રમાંકનો સુધારો આવ્યો છે. ઈનોવેશનને પ્રોત્સાહન આપવા માટે દેશમાં જે ઝડપી ગતિથી નીતિઓ બનાવાઈ છે, નિર્ણય લેવાયા છે, તેનું જ પરિણામ છે કે માત્ર પાંચ વર્ષમાં ગ્લોબલ ઈનોવેશનવ ઈન્ડેક્સમાં 20 ક્રમાંકનો સુધારો આવ્યો છે. સતત કેટલાય વર્ષોથી એફડીઆઈ આકર્ષિત કરનારા વિશ્વના ટોપ 10 દેશોમાં ભારતનું સ્થાન એ ઘણી મોટી સિદ્ધિ છે.

મિત્રો, ગત કેટલાક વર્ષોમા દેશમાં બીજું એક ખૂબ મહત્વપૂર્ણ પરિવર્તન આવ્યું છે. આ પરિવર્તન આવ્યું છે, યુવાન ઉદ્યમીઓની સંખ્યામાં. આજે દેશના યુવાન ઉદ્યમી, નવા આઈડિયા, નવા વેપાર મોડેલો લઈને સામે આવી રહ્યા છે. હવે એ સમયગાળો પણ વીતી રહ્યો છે જ્યારે ઈન્ડસ્ટ્રીને કંઈક ખાસ ક્ષેત્રો જેવા કે કોમોડીટીઝ, ખાણ, હેવી ઈન્જીનિયરિંગ પર જ ભાર રહેતો હતો. આપણા આજના યુવાનો નવા ક્ષેત્રોનો પણ વિસ્તાર કરી રહ્યા છે. અને તેમાં પણ ખાસ એ કે દેશના નાનામાં નાના શહેરોથી નીકળીને નવયુવાનો મોટા લક્ષ્યો હાંસલ કરી રહ્યા છે.

મિત્રો, એક જમાનો હતો જ્યારે કહેવાતું હતું કે મુંબઈ ક્લબ દેશના ઉદ્યમીઓનું તેમના વેપારી ઇન્ટરેસ્ટનું પ્રતિનિધિત્વ કરતું હતું. હવે આજે જો એવું કોઈ ક્લબ બને તો તેને ભારત ક્લબ જ કહેવાશે. જેમાં અલગ-અલગ ક્ષેત્રોમાં અલગ-અલગ સેક્ટર્સ, જૂના દિગ્ગજો અને નવા ઉદ્યોગ સાહસિકો, દરેકનું પ્રતિનિધિત્વ થશે. હું સમજું છું કે ભારતના બદલાતા વેપાર કલ્ચર, તેનો વિસ્તાર, તેનું સામર્થ્ય, તેનું ઉત્તમ ઉદાહરણ હશે. અને તેના માટે ભારતના સામર્થ્યને, ભારતીય ઉદ્યમીઓના સમાર્થ્યને કોઈ ઓછું આંકે તો તે ભૂલ કરી રહ્યા છે, નવ વર્ષની શરૂઆતમાં આજે આ મંચ પરથી હું ભારતીય ઉદ્યોગ જગતને ફરી કહીશ કે નિરાશાને પોતાની પાસે પણ ફરકવા દેશો નહિ. નવી ઉર્જાની સાથે આગળ વધો, પોતાના વિકાસ માટે તમે દેશના જે પણ ખૂણાંમાં જશો, ભારત સરકાર તમારા ખભે થી ખભો મિલાવી ચાલશે. હાં તમારો માર્ગ કયો હશે, કયો હોવો જોઈએ આ બાબતમા હું લક્ષ્મણરાવજીના જીવનથી જ પ્રેરણા લઈ તેનું વિસ્તરણ કરવા માંગુ છુ.

મિત્રો, લક્ષ્મણરાવજી દેશના તે પ્રેરક વ્યક્તિઓમાંના એક હતા, જેમણે ભારતની જરૂરિયાતો અનુસાર ટેકનોલોજીનો ઉપયોગ અને મશીનના નિર્માણનું બીડું ઝડપ્યું. દેશી જરૂરિયાતો અને તેના સાથે જોડાયેલ નિર્માણનો એ વિચાર ભારતના વિકાસની ગતિને અને ઈન્ડિયન ઈન્ડસ્ટ્રીના વિકાસની ગતિમાં ઝડપ લાવશે. આપણે zero defect, zero effect ના મંત્ર પર ચાલતા વિશ્વ સ્તર પર પ્રોડક્ટનું સમાધાન, ગ્લોબલ એપ્લિકેશનની બાબતમાં વિચારવું પડશે. તે પ્રમાણે આપણી યોજનાઓને અમલમાં લાવવી પડશે. હું અહીં બે યોજનાઓની ચર્ચા કરવા માગું છું. એક છે, નાણાકીય વ્યવહાર સાથે જોડાયેલ યુપીઆઈ યોજના અને બીજી દેશભરમાં એલઈડી બલ્બ પહોંચાડનારી ઉજાલા યોજના.

મિત્રો, આજે ભારત ઝડપી બેન્કીંગ વ્યવહારો ઈચ્છે છે, ટેકનોલોજીનો શ્રેષ્ઠ ઉપયોગ થતા જોવા માગે છે. માત્ર ત્રણ વર્ષમાં યુપીઆઈના વધતા નેટવર્કે તેની આ ઈચ્છાને પૂર્ણ કરી છે. આજે એ સ્થિતિ છે કે 24 કલાક – સાત દિવસ દેશ સરળ અને ઓનલાઈન વ્યવહાર કરી રહ્યો છે. આજે ભીમ એપ ખૂબ મોટી બ્રાન્ડ બની ચૂકી છે.
મિત્રો, 2018-19ના નાણાકીય વર્ષમાં, યુપીઆઈ દ્વારા લગભગ 9 લાખ કરોડ રૂપિયાના વ્યવહારો થયા હતા. આ નાણાકીય વર્ષમાં ડિસેમ્બર સુધી લગભગ 15 લાખ કરોડ રૂપિયાની લેવડ-દેવડ યુપીઆઈ દ્વારા થઈ ચૂકી છે. તમે અનુમાન લગાવી શકો છો કે દેશ કેટલી ઝડપથી ડિજિટલ લેવડ-દેવડને અપનાવી રહ્યો છે.

મિત્રો, દેશને એવા સમાધાનની જરૂર હતી જે વીજળી પાછળ ઓછો ખર્ચ કરે, પ્રકાશ વધુ આપે અને તેની કિંમત પણ ઓછી હોય. આ જ જરૂરિયાતને ઉજાલા યોજનાએ જન્મ આપ્યો. એલઈડી ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે જરૂરી પગલા લેવાયા. નીતિઓમાં પરિવર્તન કરવામાં આવ્યું. જેનાથી બલ્બની કિંમતમાં ઘટાડો થયો અને એકવાર લોકોએ તેના લાભનો અનુભવ કર્યો તો માગ પણ વધી. કાલે જ ઉજાલા યોજનાને 5 વર્ષ પૂર્ણ થયા છે. એ આપણા સૌ માટે સંતોષની વાત છે કે આ દરમિયાન દેશભરમાં 36 કરોડ થી વધુ એલઈડી બલ્બ વહેંચાઈ ગયા છે. એટલું જ નહીં દેશના ટ્રેડિશનલ સ્ટ્રીટ લાઈટ સિસ્ટમને એલઈડી આધારિત બનાવવા માટે પણ 5 વર્ષથી પ્રોગ્રામ ચાલી રહ્યો છે. જે અંતર્ગત એક કરોડ થી વધુ એલઈડી સ્ટ્રીટ લાઈટ નંખાઈ ગઈ છે. આ બંને પ્રયાસોથી લગભગ 5,500 કરોડ kilowatt/hour વીજળીની બચત દર વર્ષે થઈ રહી છે. જેનાથી દર વર્ષે હજારો કરોડ રૂપિયાના વીજળી ખર્ચમાં ઘટાડો થઈ રહ્યો છે અને કાર્બન ડાયોક્સાઈડના ઉત્સર્જનનમાં ઘટાડો થઈ રહ્યો છે અને આ આપણા સૌ માટે આનંદની વાત છે કે ભારતમાંથી નીકળેલા નવાચારો પછી યુપીઆઈ હોય કે ઉજાલા, દુનિયાના કોઈપણ દેશો માટે પણ પ્રેરણાનું માધ્યમ બની રહ્યા છે.

મિત્રો, આવી જ સફલ્ય ગાથાઓ આપણા મેક ઈન ઈન્ડિયા અભિયાન, આપણા ઉદ્યોગ જગતની શક્તિ છે, તાકાત છે, મને એવી જ સાફલ્ય ગાથાઓ ભારતીય ઉદ્યોગ જગતમાંથી, દરેક ક્ષેત્રમાં જોઈએ. જળ-જીવન મિશન હોય, નાવીન્ય ઉર્જા હોય, ઈલેક્ટ્રીક મોબિલીટી હોય, આપત્તિ વ્યવસ્થાપન હોય, સંરક્ષણ હોય, દરેક ક્ષેત્રમાં તમારા માટે અનેક સાફલ્ય ગાથાઓ તમારી રાહ જોઈ રહી છે. સરકાર બધા જ પ્રકારે તમારી સાથે છે, તમારી દરેક જરૂરિયાત સાથે છે.

તમે આ વાતાવરણનો સંપૂર્ણ લાભ ઉઠાવો, સતત નવાચાર કરતા રહો, રોકાણ કરતા રહો, રાષ્ટ્ર સેવામાં તમારું યોગદાન આપતા રહો, તેવી કામના સાથે જ હું મારી વાત સમાપ્ત કરું છું અને એક વાર ફરી કિર્લોસ્કર સમૂહને, કિર્લોસ્કર પરિવારને ખૂબ-ખૂબ શુભકામનાઓ આપું છું, અદભૂત શતાબ્દી બદલ પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.

ધન્યવાદ.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Why The SHANTI Bill Makes Modi Government’s Nuclear Energy Push Truly Futuristic

Media Coverage

Why The SHANTI Bill Makes Modi Government’s Nuclear Energy Push Truly Futuristic
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
‘Restoring Balance’ is a global urgency: PM Modi highlights global health challenges at WHO Global Summit on Traditional Medicine
December 19, 2025
It is India’s privilege and a matter of pride that the WHO Global Centre for Traditional Medicine has been established in Jamnagar: PM
Yoga has guided humanity across the world towards a life of health, balance, and harmony: PM
Through India’s initiative and the support of over 175 nations, the UN proclaimed 21 June as International Yoga Day; over the years, yoga has spread worldwide, touching lives across the globe: PM
The inauguration of the WHO South-East Asia Regional Office in Delhi marks another milestone. This global hub will advance research, strengthen regulation & foster capacity building: PM
Ayurveda teaches that balance is the very essence of health, only when the body sustains this equilibrium can one be considered truly healthy: PM
Restoring balance is no longer just a global cause-it is a global urgency, demanding accelerated action and resolute commitment: PM
The growing ease of resources and facilities without physical exertion is giving rise to unexpected challenges for human health: PM
Traditional healthcare must look beyond immediate needs, it is our collective responsibility to prepare for the future as well: PM

WHO के डायरेक्टर जनरल हमारे तुलसी भाई, डॉक्टर टेड्रोस़, केंद्रीय स्वास्थ्य में मेरे साथी मंत्री जे.पी. नड्डा जी, आयुष राज्य मंत्री प्रतापराव जाधव जी, इस आयोजन से जुड़े अन्य देशों के सभी मंत्रीगण, विभिन्न देशों के राजदूत, सभी सम्मानित प्रतिनिधि, Traditional Medicine क्षेत्र में काम करने वाले सभी महानुभाव, देवियों और सज्जनों !

आज दूसरी WHO Global Summit on Traditional Medicine का समापन दिन है। पिछले तीन दिनों में यहां पारंपरिक चिकित्सा के क्षेत्र से जुड़े दुनिया भर के एक्सपर्ट्स ने गंभीर और सार्थक चर्चा की है। मुझे खुशी है कि भारत इसके लिए एक मजबूत प्लेटफार्म का काम कर रहा है। और इसमें WHO की भी सक्रिय भूमिका रही है। मैं इस सफल आयोजन के लिए WHO का, भारत सरकार के आयुष मंत्रालय का और यहां उपस्थित सभी प्रतिभागियों का हृदय से आभार व्यक्त करता हूं।

साथियों,

ये हमारा सौभाग्य है और भारत के लिए गौरव की बात है कि WHO Global Centre for Traditional Medicine भारत के जामनगर में स्थापित हुआ है। 2022 में Traditional Medicine की पहली समिट में विश्व ने बड़े भरोसे के साथ हमें ये दायित्व सौंपा था। हम सभी के लिए खुशी की बात है कि इस ग्लोबल सेंटर का यश और प्रभाव locally से लेकर के globally expand कर रहा है। इस समिट की सफलता इसका सबसे बड़ा उदाहरण है। इस समिट में Traditional knowledge और modern practices का कॉन्फ्लूएंस हो रहा है। यहां कई नए initiatives भी शुरू हुए हैं, जो medical science और holistic health के future को transform कर सकते हैं। समिट में विभिन्न देशों के स्वास्थ्य मंत्रियों और प्रतिनिधियों के बीच विस्तार से संवाद भी हुआ है। इस संवाद ने ज्वाइंट रिसर्च को बढ़ावा देने, नियमों को सरल बनाने और ट्रेनिंग और नॉलेज शेयरिंग के लिए नए रास्ते खोले हैं। ये सहयोग आगे चलकर Traditional Medicine को अधिक सुरक्षित, अधिक भरोसेमंद बनाने में महत्वपूर्ण भूमिका निभाएगा।

साथियों,

इस समिट में कई अहम विषयों पर सहमति बनना हमारी मजबूत साझेदारी का प्रतिबिंब है। रिसर्च को मजबूत करना, Traditional Medicine के क्षेत्र में डिजिटल टेक्नोलॉजी का उपयोग बढ़ाना, ऐसे रेगुलेटरी फ्रेमवर्क तैयार करना जिन पर पूरी दुनिया भरोसा कर सके। ऐसे मुद्दे Traditional Medicine को बहुत सशक्त करेंगे। यहां आयोजित Expo में डिजिटल हेल्थ टेक्नोलॉजी, AI आधारित टूल्स, रिसर्च इनोवेशन, और आधुनिक वेलनेस इंफ्रास्ट्रक्चर, इन सबके जरिए हमें ट्रेडिशन और टेक्नोलॉजी का एक नया collaboration भी देखने को मिला है। जब ये साथ आती हैं, तो ग्लोबल हेल्थ को अधिक प्रभावी बनाने की क्षमता और बढ़ जाती है। इसलिए, इस समिट की सफलता ग्लोबल दृष्टि से बहुत ही अहम है।

साथियों,

पारंपरिक चिकित्सा प्रणाली का एक अहम हिस्सा योग भी है। योग ने पूरी दुनिया को स्वास्थ्य, संतुलन और सामंजस्य का रास्ता दिखाया है। भारत के प्रयासों और 175 से ज्यादा देशों के सहयोग से संयुक्त राष्ट्र द्वारा 21 जून को योग दिवस घोषित किया गया था। बीते वर्षों में हमने योग को दुनिया के कोने-कोने तक पहुंचते देखा है। मैं योग के प्रचार और विकास में महत्वपूर्ण योगदान देने वाले हर व्यक्ति की सराहना करता हूं। आज ऐसे कुछ चुनींदा महानुभावों को पीएम पुरस्कार दिया गया है। प्रतिष्ठित जूरी सदस्यों ने एक गहन चयन प्रक्रिया के माध्यम से इन पुरस्कार विजेताओं का चयन किया है। ये सभी विजेता योग के प्रति समर्पण, अनुशासन और आजीवन प्रतिबद्धता के प्रतीक हैं। उनका जीवन हर किसी के लिए प्रेरणा है। मैं सभी सम्मानित विजेताओं को हार्दिक बधाई देता हूं, अपनी शुभकामनाएं देता हूं।

साथियों,

मुझे ये जानकर भी अच्छा लगा कि इस समिट के आउटकम को स्थायी रूप देने के लिए एक महत्वपूर्ण कदम उठाया गया हैं। Traditional Medicine Global Library के रूप में एक ऐसा ग्लोबल प्लेटफॉर्म शुरू किया गया है, जो ट्रेडिशनल मेडिसिन से जुड़े वैज्ञानिक डेटा और पॉलिसी डॉक्यूमेंट्स को एक जगह सुरक्षित करेगा। इससे उपयोगी जानकारी हर देश तक समान रूप से पहुंचने का रास्ता आसान होगा। इस Library की घोषणा भारत की G20 Presidency के दौरान पहली WHO Global Summit में की गई थी। आज ये संकल्प साकार हो गया है।

साथियों,

यहां अलग-अलग देशों के स्वास्थ्य मंत्रियों ने ग्लोबल पार्टनरशिप का एक बेहतरीन उदाहरण प्रस्तुत किया है। एक साझेदार के रूप में आपने Standards, safety, investment जैसे मुद्दों पर चर्चा की है। इस संवाद से जो Delhi Declaration इसका रास्ता बना है, वो आने वाले वर्षों के लिए एक साझा रोडमैप की तरह काम करेगा। मैं इस joint effort के लिए विभिन्न देशों के माननीय मंत्रियों की सराहना करता हूं, उनके सहयोग के लिए मैं आभार जताता हूं।

साथियों,

आज दिल्ली में WHO के South-East Asia Regional Office का उद्घाटन भी किया गया है। ये भारत की तरफ से एक विनम्र उपहार है। ये एक ऐसा ग्लोबल हब है, जहां से रिसर्च, रेगुलेशन और कैपेसिटी बिल्डिंग को बढ़ावा मिलेगा।

साथियों,

भारत दुनिया भर में partnerships of healing पर भी जोर दे रहा है। मैं आपके साथ दो महत्वपूर्ण सहयोग साझा करना चाहता हूं। पहला, हम बिमस्टेक देशों, यानी दक्षिण और दक्षिण-पूर्व एशिया में हमारे पड़ोसी देशों के लिए एक Centre of Excellence स्थापित कर रहे हैं। दूसरा, हमने जापान के साथ एक collaboration शुरू किया है। ये विज्ञान, पारंपरिक पद्धितियों और स्वास्थ्य को एक साथ जोड़ने का प्रयास है।

साथियों,

इस बार इस समिट की थीम है- ‘Restoring Balance: The Science and Practice of Health and Well-being’, Restoring Balance, ये holistic health का फाउंडेशनल थॉट रहा है। आप सब एक्स्पर्ट्स अच्छी तरह जानते हैं, आयुर्वेद में बैलेन्स, अर्थात् संतुलन को स्वास्थ्य का पर्याय कहा गया है। जिसके शरीर में ये बैलेन्स बना रहता है, वही स्वस्थ है, वही हेल्दी है। आजकल हम देख रहे हैं, डायबिटीज़, हार्ट अटैक, डिप्रेशन से लेकर कैंसर तक अधिकांश बीमारियों के background में lifestyle और imbalances एक प्रमुख कारण नजर आ रहा है। Work-life imbalance, Diet imbalance, Sleep imbalance, Gut Microbiome Imbalance, Calorie imbalance, Emotional Imbalance, आज कितने ही global health challenges, इन्हीं imbalances से पैदा हो रहे हैं। स्टडीज़ भी यही प्रूव कर रही हैं, डेटा भी यही बता रहा है कि आप सब हेल्थ एक्स्पर्ट्स कहीं बेहतर इन बातों को समझते हैं। लेकिन, मैं इस बात पर जरूर ज़ोर दूँगा कि ‘Restoring Balance, आज ये केवल एक ग्लोबल कॉज़ ही नहीं है, बल्कि, ये एक ग्लोबल अर्जेंसी भी है। इसे एड्रैस करने के लिए हमें और तेज गति से कदम उठाने होंगे।

साथियों,

21वीं सदी के इस कालखंड में जीवन के संतुलन को बनाए रखने की चुनौती और भी बड़ी होने वाली है। टेक्नोलॉजी के नए युग की दस्तक AI और Robotics के रूप में ह्यूमन हिस्ट्री का सबसे बड़ा बदलाव आने वाले वर्षों में जिंदगी जीने के हमारे तरीके, अभूतपूर्व तरीके से बदलने वाले हैं। इसलिए हमें ये भी ध्यान रखना होगा, जीवनशैली में अचानक से आ रहे इतने बड़े बदलाव शारीरिक श्रम के बिना संसाधनों और सुविधाओं की सहूलियत, इससे human bodies के लिए अप्रत्याशित चुनौतियां पैदा होने जा रही हैं। इसलिए, traditional healthcare में हमें केवल वर्तमान की जरूरतों पर ही फोकस नहीं करना है। हमारी साझा responsibility आने वाले future को लेकर के भी है।

साथियों,

जब पारंपरिक चिकित्सा की बात होती है, तो एक सवाल स्वाभाविक रूप से सामने आता है। ये सवाल सुरक्षा और प्रमाण से जुड़ा है। भारत आज इस दिशा में भी लगातार काम कर रहा है। यहां इस समिट में आप सभी ने अश्वगंधा का उदाहरण देखा है। सदियों से इसका उपयोग हमारी पारंपरिक चिकित्सा प्रणालियों में होता रहा है। COVID-19 के दौरान इसकी ग्लोबल डिमांड तेजी से बढ़ी और कई देशों में इसका उपयोग होने लगा। भारत अपनी रिसर्च और evidence-based validation के माध्यम से अश्वगंधा को प्रमाणिक रूप से आगे बढ़ा रहा है। इस समिट के दौरान भी अश्वगंधा पर एक विशेष ग्लोबल डिस्कशन का आयोजन किया गया। इसमें international experts ने इसकी सुरक्षा, गुणवत्ता और उपयोग पर गहराई से चर्चा की। भारत ऐसी time-tested herbs को global public health का हिस्सा बनाने के लिए पूरी तरह कमिटेड होकर काम कर रहा है।

साथियों,

ट्रेडिशनल मेडिसिन को लेकर एक धारणा थी कि इसकी भूमिका केवल वेलनेस या जीवन-शैली तक सीमित है। लेकिन आज ये धारणा तेजी से बदल रही है। क्रिटिकल सिचुएशन में भी ट्रेडिशनल मेडिसिन प्रभावी भूमिका निभा सकती है। इसी सोच के साथ भारत इस क्षेत्र में आगे बढ़ रहा है। मुझे ये बताते हुए खुशी हो रही है कि आयुष मंत्रालय और WHO-Traditional Medicine Center ने नई पहल की है। दोनों ने, भारत में integrative cancer care को मजबूत करने के लिए एक joint effort किया है। इसके तहत पारंपरिक चिकित्सा प्रणालियों को आधुनिक कैंसर उपचार के साथ जोड़ने का प्रयास होगा। इस पहल से evidence-based guidelines तैयार करने में भी मदद मिलेगी। भारत में कई अहम संस्थान स्वास्थ्य से जुड़े ऐसे ही गंभीर विषयों पर क्लिनिकल स्टडीज़ कर रहे हैं। इनमें अनीमिया, आर्थराइटिस और डायबिटीज़ जैसे विषय भी शामिल हैं। भारत में कई सारे स्टार्ट-अप्स भी इस क्षेत्र में आगे आए हैं। प्राचीन परंपरा के साथ युवाशक्ति जुड़ रही है। इन सभी प्रयासों से ट्रेडिशनल मेडिसिन एक नई ऊंचाई की तरफ बढ़ती दिख रही है।

साथियों,

आज पारंपरिक चिकित्सा एक निर्णायक मोड़ पर खड़ी है। दुनिया की बड़ी आबादी लंबे समय से इसका सहयोग लेती आई है। लेकिन फिर भी पारंपरिक चिकित्सा को वो स्थान नहीं मिल पाया था, जितना उसमें सामर्थ्य है। इसलिए, हमें विज्ञान के माध्यम से भरोसा जीतना होगा। हमें इसकी पहुंच को और व्यापक बनाना होगा। ये जिम्मेदारी किसी एक देश की नहीं है, ये हम सबका साझा दायित्व है। पिछले तीन दिनों में इस समिट में जो सहभागिता, जो संवाद और जो प्रतिबद्धता देखने को मिली है, उससे ये विश्वास गहरा हुआ है कि दुनिया इस दिशा में एक साथ आगे बढ़ने के लिए तैयार है। आइए, हम संकल्प लें कि पारंपरिक चिकित्सा को विश्वास, सम्मान और जिम्मेदारी के साथ मिलकर के आगे बढ़ाएंगे। एक बार फिर आप सभी को इस समिट की मैं बहुत-बहुत बधाई देता हूं। बहुत-बहुत धन्यवाद।