પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આચાર્ય વિનોબા ભાવેને તેમની જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી. 

શ્રેણીબદ્ધ ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું:

"મહાત્મા ગાંધીએ તેમને એવા વ્યક્તિ તરીકે વર્ણવ્યા જે અસ્પૃશ્યતાની વિરુદ્ધ હતા, ભારતની આઝાદી પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતામાં અટલ અને અહિંસા તેમજ રચનાત્મક કાર્યમાં દ્રઢ વિશ્વાસ ધરાવતા હતા. તેઓ ઉત્તમ વિચારક હતા.

આચાર્ય વિનોબા ભાવેને તેમની જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ.

ભારતને આઝાદી મળ્યા બાદ આચાર્ય વિનોબા ભાવેએ ઉમદા ગાંધીવાદી સિદ્ધાંતોને આગળ ધપાવ્યા. તેમના સામૂહિક આંદોલનોનો ઉદ્દેશ ગરીબ અને દલિત લોકો માટે જીવનની સારી ગુણવત્તા સુનિશ્ચિત કરવાનો હતો. સામૂહિક ભાવના પર તેમનો ભાર હંમેશા પેઢીઓને પ્રેરણા આપતો રહેશે.”

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
PM Modi urges people to take 9 pledges on health, saving water, others

Media Coverage

PM Modi urges people to take 9 pledges on health, saving water, others
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 16 એપ્રિલ 2026
April 16, 2026

From Bullet Trains to Billion-Dollar Apple Exports: How PM Modi is Scripting India’s Golden Chapter