પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બેંગલુરુના વિધાન સૌધા ખાતે સંત કવિ શ્રી કનક દાસ અને મહર્ષિ વાલ્મિકીની પ્રતિમાઓને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

શ્રી કનક દાસને શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા પછી, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું: “આજે, કનક દાસ જયંતીના શુભ અવસર પર, મેં બેંગલુરુમાં શ્રી કનક દાસને શ્રદ્ધાંજલિ આપી. અમને ભક્તિનો માર્ગ બતાવવા, કન્નડ સાહિત્યને સમૃદ્ધ બનાવવા અને સામાજિક એકતાનો સંદેશ આપવા બદલ અમે તેમના હંમેશા આભારી રહીશું.”

આજે, કનક દાસ જયંતીના શુભ અવસર પર, મેં બેંગલુરુમાં શ્રી કનક દાસને શ્રદ્ધાંજલિ આપી. આપણને ભક્તિનો માર્ગ બતાવવા, કન્નડ સાહિત્યને સમૃદ્ધ કરવા અને સામાજિક એકતાનો સંદેશ આપવા બદલ આપણે તેમના હંમેશા આભારી રહીશું.

 

 

The Prime Minister also tweeted about paying tributes to Maharshi Valmiki.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Vande Bharat AC chair car fares much lower than those in China, Japan, France: Railway Minister Ashwini Vaishnaw

Media Coverage

Vande Bharat AC chair car fares much lower than those in China, Japan, France: Railway Minister Ashwini Vaishnaw
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 12 ફેબ્રુઆરી 2026
February 12, 2026

Sustainable, Strong, and Global: India's 2026 Surge Under PM Modi's Transformative Leadership