પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોમાં ભારત કો જાનીયે (ભારતને જાણો) ક્વિઝના વિજેતા યુવાનો શંકર રામજટ્ટન, નિકોલસ મારાજ અને વિન્સ મહતોને મળ્યા.
શ્રી મોદીએ કહ્યું કે આ ક્વિઝે સમગ્ર વિશ્વમાં વ્યાપક ભાગીદારી પેદા કરી છે અને ભારત સાથે આપણા ડાયસ્પોરાના જોડાણને વધુ ગાઢ બનાવ્યું છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;
"ત્રિનિદાદ અને ટોબેગોમાં ભારત કો જાનીયે (ભારતને જાણો) ક્વિઝના વિજેતા યુવાનો શંકર રામજટ્ટન, નિકોલસ મારાજ અને વિન્સ મહતો સાથે મુલાકાત કરી.
આ ક્વિઝે સમગ્ર વિશ્વમાં વ્યાપક ભાગીદારી પેદા કરી છે અને ભારત સાથે આપણા ડાયસ્પોરાના જોડાણને વધુ ગાઢ બનાવ્યું છે."
Met youngsters Shankar Ramjattan, Nicholas Maraj and Vince Mahato, who are winners of the Bharat Ko Janiye (Know India) Quiz in Trinidad & Tobago.
— Narendra Modi (@narendramodi) July 3, 2025
This Quiz has generated widespread participation across the world and deepened the connect of our diaspora with India. pic.twitter.com/QbRSsYF6VY


