પીએમ સ્વનિધિ યોજના હેઠળ એક લાખથી વધુ લાભાર્થીઓની મંજૂર કરવામાં આવેલી લોન ટ્રાન્સફર કરવાની શરૂઆત કરી
મુંબઇ મેટ્રો રેલ લાઇન 2A અને 7 રાષ્ટ્રને સમર્પિત કરી
છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને સાત સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના પુનર્વિકાસ માટે શિલાન્યાસ કર્યો
20મા હિન્દુ હૃદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરે આપલા દવાખાનાનું ઉદ્ઘાટન કર્યું
મુંબઇમાં લગભગ 400 કિલોમીટરના રસ્તાઓ માટે રોડ કોંક્રીટાઇઝેશન પ્રોજેક્ટનો પ્રારંભ કર્યો
"ભારતના સંકલ્પમાં દુનિયા ભરોસો બતાવી રહી છે"
"છત્રપતિ શિવાજી મહારાજ પાસેથી પ્રેરણા લઇને, ડબલ એન્જિનની સરકારમાં 'સૂરજ' અને 'સ્વરાજ'ની ભાવના પ્રબળ રીતે સ્પષ્ટ થાય છે"
"ભારત ભવિષ્યવાદી વિચારસરણી અને આધુનિક અભિગમ સાથે પોતાના ભૌતિક અને સામાજિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ કરી રહ્યું છે"
"આજની જરૂરિયાતો અને ભવિષ્યની સંભાવનાઓ બંને પર કામ ચાલી રહ્યું છે"
"અમૃતકાળ દરમિયાન, મહારાષ્ટ્રના ઘણા શહેરો ભારતના વિકાસને આગળ ધપાવશે"
"શહેરોનો વિકાસ કરવા માટે ક્ષમતા અને રાજકીય ઇચ્છાશક્તિનો કોઇ જ અભાવ નથી"
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આજે ભારત અભૂતપૂર્વ આત્મવિશ્વાસથી છલકાઇ રહ્યું છે. છત્રપતિ શિવાજી મહારાજ પાસેથી પ્રેરણા લઇને, ડબલ એન્જિનવાળી સરકારમાં 'સૂરજ' અને 'સ્વરાજ'ની ભાવના પ્રબળ રીતે સ્પષ્ટ થાય છે".
પ્રધાનમંત્રીએ મુંબઇમાં રસ્તાઓના સુધારણા માટે આજે હાથ ધરવામાં આવેલા કામના મુદ્દાને પણ સ્પર્શ્યો હતો અને ટિપ્પણી કરી કે, ડબલ એન્જિનની સરકાર દ્વારા દાખવવામાં આવેલી પ્રતિબદ્ધતા આ કાર્યોમાં દેખાઇ આવે છે
તેમણે જણાવ્યું હતું કે, "જ્યારે સબકા પ્રયાસ હોય ત્યારે કશું જ અશક્ય નથી એ વાતનું જીવંત દૃશ્ટાંત ડિજિટલ ઇન્ડિયા છે"

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મુંબઇમાં બહુવિધ વિકાસલક્ષી પહેલોનું ઉદ્ઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા હતા. પ્રધાનમંત્રીએ પીએમ સ્વનિધિ યોજના હેઠળ એક લાખ કરતાં વધુ લાભાર્થીઓની મંજૂર કરવામાં આવેલી લોનને ટ્રાન્સફરની પણ શરૂઆત કરી હતી. આ પરિયોજનાઓમાં મુંબઇ મેટ્રો રેલ લાઇન 2A અને 7નું રાષ્ટ્રને લોકાર્પણ, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસના પુનર્વિકાસના કાર્યો અને સાત સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનો શિલાન્યાસ, 20 હિન્દુ હૃદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરે આપલા દવાખાનાનું ઉદ્ઘાટન અને મુંબઇની આસપાસમાં 400 મીટરના રસ્તાઓનું રોડ કોન્ક્રીટાઇઝેશન માટેના પ્રોજેક્ટનો આરંભ કરવાનું સામેલ છે.

 

આ કાર્યક્રમમાં ઉપસ્થિતોને સંબોધન આપતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજની પરિયોજનાઓ મુંબઇને વધુ સારું મેટ્રોપોલિટન શહેર બનાવવામાં મુખ્ય ભૂમિકા નિભાવશે અને લાભાર્થીઓ તેમજ મુંબઇકરોને આ બાબતે અભિનંદન પાઠવ્યા હતા. પ્રધાનમંત્રીએ ભારતમાં અગાઉના સમયગાળાને યાદ કર્યો હતો જેમાં માત્ર ગરીબીની ચર્ચા થતી હતી અને દુનિયામાંથી સહાય મેળવવી તે એકમાત્ર વિકલ્પ હતો અને કહ્યું હતું કે, "સ્વતંત્રતા મળ્યા પછી આ પ્રથમ વખત એવું બન્યું છે કે ભારતમાં તેના સપનાને વાસ્તવિકતામાં બદલવાની હિંમત છે". તેમણે એ બાબતે પણ પ્રકાશ પાડ્યો હતો કે, આ પહેલું એવું ઉદાહરણ છે જ્યારે ભારતના સંકલ્પમાં દુનિયા વિશ્વાસ બતાવી રહી છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, જેમ ભારતીયો વિકસિત ભારતની આતુરતાથી પ્રતિક્ષા કરી રહ્યાં છે, એવી જ રીતે વિશ્વમાં ભારત માટે આશાવાદ જોવા મળી શકે છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ સકારાત્મકતા ભારત તેની ક્ષમતાઓનો સારો ઉપયોગ કરી રહ્યું છે તેવા વિશ્વાસના કારણે જાગી છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આજે ભારત અભૂતપૂર્વ આત્મવિશ્વાસથી છલકાઇ રહ્યું છે. છત્રપતિ શિવાજી મહારાજ પાસેથી પ્રેરણા લઇને, ડબલ એન્જિનવાળી સરકારમાં 'સૂરજ' અને 'સ્વરાજ'ની ભાવના પ્રબળ રીતે સ્પષ્ટ થાય છે".

 

પ્રધાનમંત્રીએ દેશમાં અગાઉ થયેલા કૌભાંડોના યુગને યાદ કર્યો હતો જેણે દેશ અને તેના કરોડો નાગરિકોને ઘણું નુકસાન પહોંચાડ્યું હતું. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, "અમે આ વિચારસરણીમાં જ પરિવર્તન લાવી દીધું છે અને આજે ભારત ભવિષ્યવાદી વિચારસરણી તેમજ આધુનિક અભિગમ સાથે પોતાના ભૌતિક અને સામાજિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ કરી રહ્યું છે". તેમણે પોતાની વાત આગળ વધારતા કહ્યું હતું કે, આવાસ, શૌચાલય, વીજળી, પાણી, રાંધણ ગેસ, મફત તબીબી સારવાર, મેડિકલ કોલેજો, એઇમ્સ, IIT અને IIM ઝડપથી વિસ્તરણ પામી રહ્યા છે, તો બીજી તરફ આધુનિક કનેક્ટિવિટી પણ એવી જ રીતે આગળ વધી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, "આજની જરૂરિયાતો અને ભવિષ્યની સંભાવનાઓ બંને પર કામ ચાલી રહ્યું છે". તેમણે ઉમેર્યું હતું કે, આ કપરા સમયમાં પણ ભારત 80 કરોડ નાગરિકોને મફત રાશન પૂરું પાડી રહ્યું છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં અભૂતપૂર્વ રોકાણ કરી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, "આ આજના ભારતની પ્રતિબદ્ધતા દર્શાવે છે અને વિકસિત ભારતની પરિકલ્પનાનું પ્રતિબિંબ છે".

પ્રધાનમંત્રીએ વિકસિત ભારતના નિર્માણમાં શહેરોની ભૂમિકા ઘણી મહત્વપૂર્ણ હોવાની બાબત પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, અમૃતકાળ દરમિયાન મહારાષ્ટ્રના ઘણા શહેરો ભારતના વિકાસને આગળ લઇ જશે. તેમણે કહ્યું હતું કે, 'તેથી જ મુંબઇને ભવિષ્ય માટે તૈયાર કરવું એ ડબલ એન્જિન સરકારની મુખ્ય પ્રાથમિકતાઓ પૈકી એક છે. શ્રી મોદીએ મુંબઇમાં મેટ્રોનું ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે, વર્ષ 2014માં મુંબઇમાં 10-11 કિલોમીટર લાંબો મેટ્રોનો રૂટ હતો, જેમાં ડબલ એન્જિનવાળી સરકાર સાથે મેટ્રોને નવી સ્પીડ અને વ્યાપકતા મળ્યા છે કારણ કે મુંબઇ ઝડપથી 300 કિલોમીટરના મેટ્રો નેટવર્ક તરફ આગળ વધી રહ્યું છે.

પ્રધાનમંત્રીએ એવી માહિતી આપી હતી કે, ભારતીય રેલ્વે અને મુંબઇ મેટ્રોની પ્રગતિ માટે આખા દેશમાં મિશન મોડમાં કામ કરવામાં આવી રહ્યું છે અને લોકલ ટ્રેનો પણ તેનો ફાયદો ઉઠાવી રહી છે. તેમણે ટાંક્યું હતું કે, ડબલ એન્જિનની સરકાર સામાન્ય લોકોને સમાન અદ્યતન સેવાઓ, સ્વચ્છતા અને મુસાફરીની ઝડપનો અનુભવ પૂરો પાડવાનો પ્રયત્ન કરે છે જે અત્યાર સુધી માત્ર સંસાધનો ધરાવતા લોકોની પહોંચમાં જ હતા. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેના પરિણામ સ્વરૂપે આજના રેલ્વે સ્ટેશનોનો વિકાસ હવાઇમથકોની જેમ કરવામાં આવી રહ્યો છે અને ભારતના સૌથી જૂના રેલ્વે સ્ટેશનો પૈકીના એક એવા, છત્રપતિ મહારાજ ટર્મિનસને આ પહેલના ભાગ રૂપે કાયાકલ્પ પ્રાપ્ત થવા જઇ રહ્યો છે અને 21મી સદીના ભારતનું ઝળહળતું ઉદાહરણ તરીકે તેનો વિકાસ કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, “આની પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય લોકો માટે વધુ સારી સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો અને મુસાફરીનો અનુભવ વધુ સરળ બનાવવાનો છે.” તેમણે એવું પણ ઉમેર્યું હતું કે, રેલ્વે સ્ટેશન માત્ર રેલ્વે સંબંધિત સેવાઓ સુધી સિમિત નહીં રહે પરંતુ મલ્ટિમોડલ કનેક્ટિવિટી માટેના હબ તરીકે પણ કામ કરશે. પ્રધાનમંત્રીએ આવા મલ્ટિમોડલ કનેક્ટિવિટી હબનો દરેક શહેરમાં વિકાસ કરવામાં આવશે તેવી માહિતી આપતા જણાવ્યું હતું કે, "બસ, મેટ્રો, ટેક્સી અથવા ઓટો, પરિવહનના તમામ માધ્યમો એક છત નીચે જોડાયેલા હશે અને આ તમામ પ્રવાસીઓને વિના અવરોધે કનેક્ટિવિટી પ્રદાન કરશે".

 

મુંબઇ લોકલની ટેકનિકલ પ્રગતિ, મેટ્રો નેટવર્કના વિસ્તરણ, વંદે ભારત ટ્રેન અને બુલેટ ટ્રેન કરતાં વધુ ઝડપથી અદ્યતન કનેક્ટિવિટી સાથે મુંબઇ શહેરનો આવનારા વર્ષોમાં કાયાકલ્પ થઇ જશે તેવી માહિતી પણ પ્રધાનમંત્રીએ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, "ગરીબ શ્રમિકો અને કર્મચારીઓથી લઇને દુકાનદારો અને મોટા બિઝનેસ માલિકો સુધીના તમામ લોકો માટે, મુંબઇમાં રહેવાનું ખૂબ જ અનુકૂળ થઇ જશે.” તેમણે એવી પણ માહિતી આપી હતી કે, આસપાસના જિલ્લાઓમાંથી મુંબઇ આવવા-જવાનું હવે સરળ બનશે. સમુદ્રકાંઠાનો માર્ગ, ઇન્દુ મિલ્સ સ્મારક, નવી મુંબઇ હવાઇમથક, ફ્રાન્સ હાર્બર લિન્ક અને આવા બીજા કેટલાય પ્રોજેક્ટ્સ મુંબઇને નવી તાકાત આપી રહ્યા છે તે વાત પ્રધાનમંત્રીએ પ્રકાશ પાડ્યો હતો. તેમણે એ પણ ધ્યાનમાં લીધું હતું કે, ધારાવી પુનર્વિકાસ અને જૂની ચાલીઓના વિકાસ જેવા પ્રોજેક્ટ પણ ફરી પાટા પર પાછા આવી રહ્યા છે અને આ નોંધપાત્ર સિદ્ધિ માટે શ્રી એકનાથ શિંદે અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. પ્રધાનમંત્રીએ મુંબઇમાં રસ્તાઓના સુધારણા માટે આજે હાથ ધરવામાં આવેલા કામના મુદ્દાને પણ સ્પર્શ્યો હતો અને ટિપ્પણી કરી કે, ડબલ એન્જિનની સરકાર દ્વારા દાખવવામાં આવેલી પ્રતિબદ્ધતા આ કાર્યોમાં દેખાઇ આવે છે.

 

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતના શહેરોના સંપૂર્ણ પરિવર્તન માટે કામગીરી ચાલી રહી છે. પ્રદૂષણ અને સ્વચ્છતા જેવી શહેરોની વ્યાપક સમસ્યાઓના ઉકેલો શોધવામાં આવી રહ્યા છે. ઇલેક્ટ્રિક પરિવહન સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બાયોફ્યુઅલ આધારિત પરિવહન સિસ્ટમ, હાઇડ્રોજન ઇંધણ પર મિશન મોડમાં ધ્યાન કેન્દ્રિત કરવું, વેસ્ટ-ટુ-વેલ્થ ઝુંબેશ અને સ્વચ્છ નદીઓ સુનિશ્ચિત કરવા માટે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ આ દિશામાં લેવામાં આવેલા કેટલાક મુખ્ય પગલાં છે. મેટ્રોપોલિટનને ફાળવવામાં આવેલા નાણાંના યોગ્ય ઉપયોગની જરૂરિયાત પર પ્રધાનમંત્રી ભાર મૂક્યો હતો અને જણાવ્યું હતું કે, “શહેરોના વિકાસ માટે ક્ષમતા અને રાજકીય ઇચ્છાશક્તિનો કોઇ જ અભાવ નથી. તેમ છતાં, જ્યાં સુધી શહેરી સ્થાનિક સંસ્થાઓ પણ ઝડપી વિકાસ માટે સમાન પ્રાથમિકતા ધરાવે નહીં ત્યાં સુધી મુંબઇ જેવા શહેરમાં પણ વિકાસ સાકાર થઇ શકતો નથી. આથી જ મુંબઇના વિકાસમાં સ્થાનિક શહેરી સંસ્થાની ભૂમિકા મહત્વપૂર્ણ છે”. તેમણે વિકાસની બાબતોમાં કરવામાં આવતી રાજનીતિ સામે પણ સૌને ચેતવ્યા હતા. સ્વનિધિ જેવી ભૂતકાળની યોજનાઓ કે, જેણે શેરી પરના 35 લાખ ફેરિયા સસ્તી અને જામીન મુક્ત લોનનો લાભ આપ્યો છે અને મહારાષ્ટ્રમાંથી પણ 5 લાખ લાભાર્થીઓ છે, તે યોજનામાં રાજકીય કારણોસર ભૂતકાળમાં અવરોધો આવ્યા હતા તે બાબતે પ્રધાનમંત્રીએ અફસોસ વ્યક્ત કર્યો હતો. આ માટે તેમણે સંપૂર્ણ સંકલન અને કેન્દ્રથી મહારાષ્ટ્રથી મુંબઇ સુધી સુમેળમાં કામ કરતી પ્રણાલીની જરૂરિયાત પર ખાસ ભાર મૂક્યો હતો. તેમણે પુનરોચ્ચાર કર્યો હતો કે, સ્વનિધિએ માત્ર લોનની એક યોજના કરતાં ઘણી વિશેષ છે અને તેણે શેરી પરના ફેરિયાઓ માટે માટે આત્મસન્માનનો પાયો નાંખ્યો છે. લાભાર્થીઓની પ્રશંસા કરતા પ્રધાનમંત્રીએ એ વાસ્તવિકતાની પ્રશંસા કરી હતી કે, તેમણે ટૂંકા ગાળામાં 50 હજાર કરોડ રૂપિયાના ડિજિટલ વ્યવહારો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, "જ્યારે સબકા પ્રયાસ હોય ત્યારે કશું જ અશક્ય નથી એ વાતનું જીવંત દૃશ્ટાંત ડિજિટલ ઇન્ડિયા છે".

 

પોતાના સંબોધનના સમાપનમાં પ્રધાનમંત્રીએ શેરી પરના ફેરિયાઓને કહ્યું હતું કે, “હું તમારી પડખે ઉભો છું. જો તમે દસ પગલાં ભરશો તો હું અગિયાર પગલાં ભરવા માટે તૈયાર છું.” તેમણે એવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, દેશના નાના ધારકોના કામ અને સમર્પણથી દેશ નવી ઊંચાઇઓ પ્રાપ્ત કરશે જે વિશાળ પરિવર્તન સર્જશે. તેમણે મુંબઇ અને મહારાષ્ટ્રના લોકોને આજના વિકાસ કાર્યો બદલ અભિનંદન પાઠવ્યા હતા અને ખાતરી આપી કે, શિંદેજી અને દેવેન્દ્રજીની જોડી મહારાષ્ટ્રના સપનાને સાકાર કરશે.

આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી ભગતસિંહ કોશ્યારી, મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી શ્રી એકનાથ શિંદે, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસ, કેન્દ્રીય મંત્રીઓ શ્રી પીયૂષ ગોયલ, શ્રી નારાયણ રાણે, કેન્દ્રીય રાજ્ય મંત્રીઓ, સંસદ સભ્યો અને મહારાષ્ટ્ર સરકારના મંત્રીઓ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

પૃષ્ઠભૂમિ

પ્રધાનમંત્રીએ મુંબઇમાં આશરે રૂપિયા 38,800 કરોડના મૂલ્યની વિવિધ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા હતા. વિના અવરોધે શહેરી આવન-જાવનની સુવિધા પૂરી પાડવી એ પ્રધાનમંત્રી દ્વારા ધ્યાનમાં રાખવામાં આવતા મુખ્ય ક્ષેત્રો પૈકી એક છે અને આ બાબતને અનુરૂપ, તેમણે લગભગ રૂ. 12,600 કરોડની કિંમતની મુંબઇ મેટ્રો રેલ લાઇન્સ 2A અને 7નું રાષ્ટ્રને લોકાર્પણ કર્યું હતું. મેટ્રોલાઇન 2A દહિસર E અને DN નગર (યલો લાઇન)ને જોડતી અંદાજે 18.6 કિમી લાંબી લાઇન છે, જ્યારે મેટ્રો લાઇન 7 અંધેરી E - દહિસર E (રેડ લાઇન)ને જોડતી 7 લગભગ 16.5 કિમી લાંબી લાઇન છે. આ લાઇનોનો શિલાન્યાસ પણ પ્રધાનમંત્રીના હસ્તે જ વર્ષ 2015માં કરવામાં આવ્યો હતો.

 

પ્રધાનમંત્રીએ આ કાર્યક્રમ દરમિયાન સૂએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો હતો, જેને અંદાજે રૂ. 17,200 કરોડના ખર્ચે બાંધવામાં આવશે. આ સૂએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ મલાડ, ભાંડુપ, વર્સોવા, ઘાટકોપર, બાંદ્રા, ધારાવી અને વરલીમાં સ્થાપિત કરવામાં આવશે. તેમની સંયુક્ત ક્ષમતા લગભગ 2,460 MLD હશે.

મુંબઇમાં આરોગ્ય સંભાળ સંબંધિત માળખાકીય સુવિધાઓને મજબૂત બનાવવાના પ્રયાસરૂપે, પ્રધાનમંત્રીએ 20 હિન્દુ હૃદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરે આપલા દવાખાનાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ નવતર પહેલ લોકોને આરોગ્ય તપાસ, દવાઓ, તપાસ અને નિદાન જેવી આવશ્યક તબીબી સેવાઓ સંપૂર્ણપણે વિનામૂલ્યે પૂરી પાડે છે. પ્રધાનમંત્રી મુંબઇમાં ત્રણ હોસ્પિટલોના પુનર્વિકાસ માટે પણ શિલાન્યાસ કરશે. 360 પથારીવાળી ભાંડુપ મલ્ટિસ્પેશિયાલિટી મ્યુનિસિપલ હોસ્પિટલ, 306 પથારીવાળી સિદ્ધાર્થ નગર હોસ્પિટલ, ગોરેગાંવ (વેસ્ટ) અને 152 પથારીવાળું ઓશિવારા પ્રસૂતિ ગૃહ તેમાં સામેલ છે. આનાથી શહેરના લાખો રહેવાસીઓને લાભ મળશે અને ઉચ્ચ-કક્ષાની તબીબી સુવિધાઓ તેમના સુધી પહોંચાડવામાં આવશે.

પ્રધાનમંત્રીએ આ કાર્યક્રમ દરમિયાન મુંબઇમાં લગભગ 400 કિલોમીટરના રસ્તાઓ માટે રોડ કોંક્રીટાઇઝેશનના પ્રોજેક્ટનો પણ પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રોજેક્ટ લગભગ 6,100 કરોડ રૂપિયાના ખર્ચે વિકસાવવામાં આવશે. મુંબઇમાં લગભગ 2050 કિલોમીટર સુધી ફેલાયેલા કુલ માર્ગોના નેટવર્કમાંથી 1200 કિલોમીટરથી વધુ લંબાઇના માર્ગો કાં તો કોંક્રીટના બનેલા છે અથવા તો તેનું કોંક્રીટાઇઝ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. જો કે, લગભગ 850 કિમી લંબાઇના બાકીના માર્ગોમાં હજુ પણ ખાડાની સમસ્યાઓ ઉભી જ છે જેના કારણે પરિવહન પર ગંભીર અસર પડી રહી છે. રોડ કોંક્રીટાઇઝેશન પ્રોજેક્ટનો હેતુ આવા પડકારોને દૂર કરવાનો છે. કોંક્રિટના આ રસ્તાઓ ઉન્નત સુરક્ષાની સાથે સાથે ઝડપી મુસાફરી સુનિશ્ચિત કરશે, જ્યારે સારી ડ્રેનેજ સુવિધાઓ અને યુટિલિટી ડક્ટ્સ પણ સુનિશ્ચિત કરશે જેના કારણે રસ્તાઓનું નિયમિત ખોદકામ ટાળી શકાશે.

પ્રધાનમંત્રીએ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસના પુનર્વિકાસ માટે પણ શિલાન્યાસ કર્યો હતો. ટર્મિનસના દક્ષિણ હેરિટેજ છેડાની ભીડ ઓછી કરવા, સુવિધાઓમાં વૃદ્ધિ કરવા, વધુ સારી મલ્ટિમોડલ એકીકૃતતા અને વિશ્વ-પ્રસિદ્ધ આઇકોનિક માળખાને તેના ભૂતકાળના ગૌરવમાં સાચવવા તેમજ પુનઃસ્થાપિત કરવાના હેતુથી પુનર્વિકાસનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ રૂ. 1,800 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત, પ્રધાનમંત્રીએ પીએમ સ્વનિધિ યોજના હેઠળ એક લાખથી વધુ લાભાર્થીઓની મંજૂર કરવામાં આવેલી લોન ટ્રાન્સફરની શરૂઆત પણ કરી હતી.

 

સંપૂર્ણ ટેક્સ્ટ સ્પીચ વાંચવા માટે અહીં ક્લિક કરો

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
IIT Delhi tops India in QS Rankings 2027; 52 Indian institutions feature

Media Coverage

IIT Delhi tops India in QS Rankings 2027; 52 Indian institutions feature
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Text of Prime Minister addresses the Indian Community in Paris
June 18, 2026

नमस्ते!

बों जू!

ऐसा लग रहा है, आप सब छुट्टी के मूड में हैं।

साथियों,

ये पेरिस शहर, Lights का शहर है, रंगों का शहर है, यहां Art है, Ideas हैं, और innovation की प्रेरणा भी है। इस शहर को भारत के अलग-अलग राज्यों से आए आप सभी लोग और भी खूबसूरत बना देते हैं। नए नए रंगों से भर देते हैं।

कोई तमिल है, कोई पंजाबी है, कोई गुजराती है, तो कोई मराठी है, और कोई बंगाली है। भारत के हर कोने का प्रतिनिधित्व यहां दिखाई देता है।

साथियों,

मैं जब 14 जून को नीस पहुंचा था तो सबसे पहले भारत इनोवेट्स कार्यक्रम में शामिल हुआ था। आज जब मैं फ्रांस से वापसी की तैयारी में हूं तो लग रहा है जैसे भारत कनेक्ट्स कार्यक्रम में आ गया हूं।

फ्रांस में रहने वाले आप लोगों ने 21वीं सदी के भारत-फ्रांस रिश्तों को जिस तरह कनेक्ट किया है, वो हमारी Strategic Partnership की बहुत बड़ी ताकत बन रही है। मैं आप सभी के लिए भारत से 140 करोड़ देशवासियों की शुभकामनाएं लेकर आया हूं। इस आत्मीय स्वागत के लिए, मैं आप सभी का हृदय से आभार व्यक्त करता हूं।

साथियों,

आज मैं ऐसे समय में फ्रांस आया हूं जब कुछ ही दिन पहले हमारी सरकार के 12 वर्ष पूरे हुए हैं। चुने हुए प्रधानमंत्री के रूप निरंतर 12 साल तक देश की सेवा करना मेरे जीवन का बहुत बड़ा सौभाग्य रहा है। यह भारत के लोकतंत्र की शक्ति है जिसने एक चायवाले को यहां तक पहुंचा दिया।

साथियों,

बीते 12 वर्ष, 140 करोड़ भारतीयों के अद्भुत सामर्थ्य के रहे हैं। 12 साल के इस कालखंड में भारत का GDP दोगुना हुआ है। Airports की संख्या दोगुनी हुई है। Universities की संख्या भी दोगुनी हो गई है। Highway Construction की स्पीड तीन गुना बढ़ गई। और Metro Network, चार गुणा बड़ा हो गया है।

मैं आपको कुछ और फैक्ट्स दूंगा, उससे आप अंदाजा लगा पाएंगे कि भारत किस स्पीड और कितने बड़े स्केल पर काम कर रहा है। पिछले 12 वर्षों में भारत का Defence Export 35 गुणा यानि Thirty Five Times बढ़ गया है।

औऱ एक फैक्ट सुनिए भारत में मोबाइल मैन्यूफैक्टरिंग यूनिट्स में, 100 गुणा की बढ़ोतरी हुई है। 100 times. भारत अब दुनिया का दूसरा सबसे बड़ा mobile phone manufacturer है। इसी गति, इसी प्रगति का नतीजा है कि आज भारत दुनिया की Fastest Growing Major Economy है।

साथियों,

आज भारत की कहानी सिर्फ Economic Progress की कहानी नहीं है। सिर्फ यहाँ अटक नहीं जाती है। ये Social Transformation की भी कहानी है।

पिछले 12 साल में देश में 25 करोड़ लोग गरीबी से बाहर निकले हैं। यानि एक ऐसी प्रगति जिसका लाभ समाज के अंतिम व्यक्ति तक पहुंच रहा है। फ्रांस में जितने घर हैं, उससे भी अधिक पक्के घर बीते 12 वर्ष में हमने जरूरतमंदों के लिए बनाए हैं।

अब हर परिवार के पास, गरीब से गरीब क्यों न हो, Bank Account है। Financial Inclusion एक सरकारी कार्यक्रम नहीं, बल्कि सामाजिक परिवर्तन का अभियान बना है।

साथियों,

इन 12 वर्षों की उपलब्धियों में, एक उपलब्धि ऐसी भी है जिसे किसी आंकड़े से, या अंकों से, नहीं मापा जा सकता। वह है 140 करोड़ भारतीयों का आत्मविश्वास।

आज का भारत और आज के भारत का युवा बहुत बड़े सपने देख रहा है। भारत का किसान नई संभावनाओं के साथ आगे बढ़ रहा है। भारत की महिलाएं नए नेतृत्व का परिचय दे रही हैं। इसलिए ये सिर्फ Achievements के 12 साल नहीं हैं, ये भारत की एस्पिरेशन्स को नई बुलंदी देने का कालखंड रहा है।

साथियों,

एक समय था जब दूर-दराज के गांवों तक आधुनिक सुविधाएं पहुंचाना वाकई बहुत मुश्किल भरा था। आज उन्हीं गांवों में बिजली भी है, इंटरनेट भी है, और डिजिटल सेवाओं की पूरी दुनिया भी है। आज एक क्लिक पर, कभी भी, कहीं भी बैंकिंग सेवाएं उपलब्ध हैं।

आज मोबाइल फोन, भारत के नागरिकों को अनेक सुविधाओं से कनेक्ट कर रहा है। हमारे किसान, हमारे मछुआरे, हमारे dairy farmers, हमारी महिलाएं, हमारे स्टूडेंट्स, सभी टेक्नोलॉजी के माध्यम से सशक्त हो रहे हैं, और अपने लिए नए अवसर बना रहे हैं।

साथियों,

आपने 125 करोड़ से अधिक Aadhaar IDs के बारे में सुना है। लेकिन आज भारत सिर्फ पहचान को डिजिटल नहीं बना रहा। आज करीब 90 करोड़ भारतीयों की Unique Digital Health IDs बनाई जा चुकी हैं। जिससे मेडिकल रिकॉर्ड सुरक्षित और accessible बन गए हैं। इससे हेल्थकेयर डिलीवरी और अधिक आसान और efficient हो रही है।

साथियों,

इन उपलब्धियों की सबसे बड़ी विशेषता यह है कि इनमें से अधिकांश चीजें कुछ वर्ष पहले तक कल्पना जैसी लगती थीं। कौन सोच सकता था कि गांव-गांव तक हाई-स्पीड इंटरनेट पहुंचेगा ? कौन सोच सकता था कि दूर-सुदूर के गांवों में भी QR code जीवन का हिस्सा बन जायेगा ? गांव में कोई बहन, ड्रोन से खेती करने में मदद करेगी, ये भी असंभव लगता था।

लेकिन आज यह सब, भारत के करोड़ों लोगों के जीवन का सामान्य हिस्सा बनता जा रहा है। और आपको गर्व होगा साथियों, यही नए भारत की पहचान है।

जो कभी सपना था, वह आज सच्चाई है। जो कभी नामुमकिन लगता था, वो आज मुमकिन हुआ है, औऱ ये करने के पीछे सबसे बड़ी ताकत क्या है? किसकी वजह से ये सब संभव हुआ है? यह मोदी के कारण नहीं, वो ताकत है- भारत का लोकतंत्र, भारत की डेमोक्रेसी। इस डेमोक्रेसी में सबका साथ है, सबका विकास है।

साथियों,

आज से 50 या 100 साल बाद जब भारत के इस कालखंड की समीक्षा होगी, तो ये बात उभरकर सामने आएगी कि इस कालखंड को भारत की Aspirations ने ड्राइव किया। यह भारत के एस्पिरेशन्स का नया युग है।

जहां बिजली पहुंची है, वहां लोग सिर्फ बिजली नहीं चाहते, वे Smart Living चाहते हैं। जहां ट्रेन पहुंची है, वहां लोग High-Speed Connectivity चाहते हैं। जहां हाईवे बने हैं, वहां लोग World-Class Expressways चाहते हैं। जहां इंटरनेट पहुंचा है, वहां लोग AI और Digital Innovation में नेतृत्व चाहते हैं।

यानि आज भारत के लोग अपने जीवन को भी Next Level पर ले जाना चाहते हैं, और भारत को भी Next Level पर ले जाना उनका मकसद है, उनका संकल्प है, उनके सपने है।

और साथियों,

यही Aspirations आज भारत की विकास यात्रा की सबसे बड़ी शक्ति हैं। मैं आपको भारत की Space Journey का उदाहरण दूंगा।

भारत ने चंद्रयान को चंद्रमा के South Pole पर उतारा। दुनिया ने इसे एक बहुत बड़ी उपलब्धि माना। लेकिन भारत इसे अपनी मंजिल मानकर रुका नहीं। आज देश गगनयान की तैयारी कर रहा है। भारत अंतरिक्ष में अपना Space Station बनाने की दिशा में आगे बढ़ रहा है।

हमारे Space Startups Global Space Economy में अपनी जगह बनाने के लिए पुरजोश काम कर रहे हैं, आगे बढ़ रहे हैं।

साथियों,

Green Energy के क्षेत्र में भी भारत की यही एस्पिरेशंस दिखाई देती है। Solar Power में भारत की उपलब्धियों की दुनिया भर में लगातार चर्चा हो रही हैं। लेकिन भारत अगली छलांग की तैयारी कर रहा है।

Green Hydrogen में बड़े निवेश हो रहे हैं। Advanced Nuclear Energy पर तेजी से काम हो रहा है। आपने भारत के Fast Breeder nuclear Reactor से जुड़ी प्रोग्रेस के बारे में भी सुना ज़रूर होगा। ये भारत के न्यूक्लियर एनर्जी लैंडस्केप में क्रांतिकारी परिवर्तन करने का बहुत बड़ा अचीवमेंट हमारे सीसेन्टिस्टों ने किया है।

साथियों,

आज का भारत भविष्य का पूरा Ecosystem बना रहा है। भारत एक साथ हर उस क्षेत्र में निवेश कर रहा है, जो आने वाले दशकों की दिशा तय करेगा।

अभी आपने कुछ दिन पहले ही देखा है नीस में भारत इनोवेट्स का एक आयोजन किया। ये इवेंट भारत के डीप टेक सामर्थ्य को दुनिया तक पहुंचाने का एक और माध्यम था। इसमें भारत के 120 Deep-Tech Startups उपस्थित थे। Bharat Innovates में करीब एक हजार चार सौ B2B Meetings हुईं है। कई Startups के लिए Investment Commitments आगे बढ़ीं, Commercial Orders के लिए रास्ते खुले। French और European Universities तथा Incubators के साथ Engagements बढ़ रही हैं।

Student Exchanges, Joint Research, और Innovation Support के नए रास्ते बने। इसलिए Bharat Innovates सिर्फ एक Summit नहीं रहा। यह Innovation Diplomacy का एक नया मॉडल बना है।

और आज ही पेरिस में VivaTech इवेंट के जरिए, इस यात्रा को हमने और आगे बढ़ाया। नीस में हमने Ideas को Capital से जोड़ा और पेरिस में Indian Innovation को Global Scale से जोड़ा। आज दुनिया देख रही है भारत केवल भविष्य के लिए तैयार नहीं हो रहा है। भारत भविष्य को आकार दे रहा है।

साथियों,

एक समय था, जब देशों के बीच रिश्ते केवल व्यापार से तय होते थे। आज व्यापार के साथ-साथ Trust यानि भरोसा भी उतना ही महत्वपूर्ण हो गया है।

हर देश Reliable Supply Chains चाहता है। हर देश Stable Partnerships चाहता है। हर देश ऐसे साथियों की तलाश में है, जिन पर लंबे समय तक भरोसा किया जा सके। और ऐसे समय में, भारत विश्व में एक Trusted Partner के रूप में उभर रहा है।

एवियां में G7 बैठक के दौरान मैंने trust based partnerships बनाने पर ज़ोर दिया। ग्लोबल साउथ के देशों के साथ equal पार्टनर्स के रूप में आगे बढ़ने का आह्वान किया। भारत का G7 समिट में संदेश था Global Governance तभी प्रभावी होगी जब वह Inclusive होगी। Global Growth तभी Sustainable होगी जब वह शेयर्ड होगी। और Global Technology तभी मानवता के लिए उपयोगी होगी जब वह Trusted होगी।

साथियों,

भारत और दुनिया के बीच व्यापारिक रिश्तों में नई ऊर्जा नज़र आ रही है। फ्रांस के साथ भारत का ट्रेड लगतार बढ़ रहा है। पिछले कुछ वर्षों में भारत ने दुनिया के अनेक देशों के साथ Free Trade Agreements किए हैं। यूरोपियन यूनियन हो, यूनाइटेड किंगडम हो दुनिया के हर देश, हर रीजन के साथ भारत समझौते कर रहा है।

अगले महीने से भारत और UK के बीच ट्रेड एग्रीमेंट भी लागू हो जाएगा। यह एग्रीमेंट भारत के farmers, workers और innovators को अनेक नए अवसर प्रदान करेगा।

साथियों,

आज दुनिया Uncertainty और Disruption के दौर से गुजर रही है। ऐसे समय में भारत और फ्रांस की साझेदारी विश्वास, स्थिरता और सहयोग का एक मजबूत स्तंभ बन रहा है।

इस वर्ष हमने भारत और फ्रांस के संबंधों को Special Global Strategic Partnership का दर्जा दिया था। नीस में मेरे मित्र President Macron और मैंने हमारे संबंधों को force for global good बनाने पर चर्चा की। Defence से लेकर space और नुक्लियर तक AI और क्रिटीकल मिनरल्स से लेकर high speed railway तक, हर क्षेत्र में हम मिलकर आगे बढ़ेंगे।

साथियों,

Solar energy हो, या AI के क्षेत्र में सहयोग हो, भारत और फ्रांस मिलकर ऐसे समाधान विकसित कर रहे हैं जो पूरी मानवता के हित में हैं। पिछले वर्ष पेरिस में और इस वर्ष दिल्ली में हमने AI Summit को Co-chair किया।

अब हम साथ मिलकर अगले वर्ष “तृष्णा” satellite को लॉन्च करने जा रहें हैं। यह “तृष्णा” satellite जो विश्व में फूड और वाटर सिक्युरिटी सुनिश्चित करने में योगदान देगा।

और साथियों,

यह सभी गवर्नमेंट टू गवर्नमेंट पहलो में आप सभी का योगदान बहुत महत्वपूर्ण है। ये आप हैं जो भारत और यूरोप के बीच सबसे मजबूत सेतु हैं। आप दोनों समाजों को समझते हैं। दोनों बाजारों को समझते हैं। आने वाले समय में Talent, Trade, Technology, Tourism और Investment के नए अवसरों को आगे बढ़ाने में आपकी भूमिका लगातार बढ़ने वाली हैं।

साथियों,

भारत और फ्रांस के रिश्तों को साझा इतिहास, साझा मूल्यों और साझा विश्वास ने आगे बढ़ाया है। विश्व युद्धों के दौरान फ्रांस की धरती पर बलिदान देने वाले भारतीय सैनिकों की स्मृतियां आज भी हमें जोड़ती हैं।

मुझे पहले नव शापेल में श्रद्धांजलि देने का अवसर मिला, पिछले वर्ष प्रेसिडेंट मैक्रों के साथ मार्सेय के वॉर मेमोरियल जाने का अवसर भी मिला। ये हमारी साझा विरासत है।

फ्रांस, भारतीयों के योगदान को संजोता भी है और सराहता भी है। भारतीय मूल की नूर इनायत खान हों, जिन्होंने फ्रांस की Resistance के लिए अपना जीवन बलिदान किया, या महाराजा रणजीत सिंह के साथ काम करने वाले जनरल जां फ्रांस्वा अलार हों ये सभी भारत और फ्रांस की साझा विरासत के प्रतीक हैं।

भारत के राज्य पुडुचेरी में भी फ्रेंच विरासत की झलक दिखाई देती है। वहां का Architecture, वहां की कला-संस्कृति और खान-पान सभी में हमारे संबंधों की महेक है।

साथियों,

इस समय फ्रांस समेत पूरी दुनिया में International Yoga Day की तैयारी भी चल रही है। इस अवसर पर मैं, फ्रांस में योग को आगे बढ़ाने वाले श्रीमान महेश घाट्राड्याल जी को भी आदरपूर्वक श्रद्धांजलि देता हूं। मैं पद्म पुरस्कार से सम्मानित, शार्लोत शोपां जी को भी प्रणाम करता हूं। जिन्होंने सौ वर्ष की आयु में भी, योग के माध्यम से फ़्रांस को भारत की विरासत से जोड़ा है। उनका जीवन यह सिद्ध करता है: Yoga does not add years to life, it adds life to years.

साथियों,

मैं फ्रेद नेग्री जी को भी आदरपूर्वक श्रद्धापूर्वक याद करता हूं। भारतीय विरासत को संरक्षित करने में उनका योगदान अतुल्य रहा है।

साथियों,

भारत और फ्रांस को कनेक्ट करने वाली एक और चीज है, और वो है फुटबॉल। इस वक्त यहां फुटबॉल फीवर पूरे जोर पर है। फ्रांस में इसकी दीवानगी, चप्पे-चप्पे पर दिखती है। लेकिन भारत में भी फुटबॉल का क्रेज़ सिर चढ़कर बोलता है।

खासतौर पर फ्रांस की टीम के फैन्स भारत में बहुत अधिक हैं। फ़्रांस ने इस वर्ल्ड कप की शुरुआत एक जोरदार जीत से शुरू की है। मैं फ्रांस की टीम को बहुत-बहुत शुभकामनाएं देता हूं।

साथियों,

जाने से पहले, आप सभी के लिए कुछ और अच्छी खबरें भी लेकर के आया हूँ। वो आपके लिए हैं। पिछले वर्ष, मार्सेय में कॉन्सुलेट खोला गया, इससे काफी अधिक सुविधा मिल रही है। कुछ हफ्ते पहले, Indian Nationals के लिए French Airports पर Visa-free Transit की व्यवस्था शुरू हो गई है।

Students और Professionals की Mobility बढ़ाना हो, या Educational Qualifications की Mutual Recognition की बात हो, या फिर French Universities के भारत में Campus खोलना हो, इन सभी पर हम मिलकर आगे बढ़ रहें हैं।

अब फ्रांस में UPI के उपयोग का दायरा भी और बढ़ने जा रहा है। यानि भारत-फ्रांस कनेक्ट भी Instant और आपसी Payment भी Instant!

साथियों,

इन सभी पहलों से, हम भारत और फ़्रांस को और करीब ला रहें हैं। और मैं फिर कहूंगा इस साझेदारी की नींव, इस रिश्ते की असली ताकत आप सभी हैं। आप सब मेरे देशवासी हैं।

आज जब भारत तेज़ी से विकसित भारत के लक्ष्य की ओर बढ़ रहा है, तो मैं आप सभी से भारत के साथ और गहराई से जुडने का आग्रह करूंगा। इससे भारत की विकास यात्रा को नई शक्ति मिलेगी, और आपको अपनी पुरखों की धरती की सेवा करने का अवसर भी मिलेगा।

इन्हीं शब्दों के साथ आप सभी के प्रेम आपके उत्साह और इस आत्मीय स्वागत के लिए मैं एक बार फिर आप सभी का आभार व्यक्त करता हूं।

भारत माता की जय!

बहुत बहुत धन्यवाद।