It has been a milestone in the economic landscape of India says PM

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જીએસટીના ચાર વર્ષ પૂરા થવા અંગે પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે આ ભારતના આર્થિક પરિદૃશ્યનું એક સીમાચિહ્ન છે.

પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું હતું, ‘જીએસટી ભારતના આર્થિક પરિદૃશ્યમાં એક સીમાચિહ્ન છે. તેના કારણે અનેક કરવેરા ઘટ્યા છે અને સામાન્ય લોકો પરનો કરબોજ સમગ્રપણે ઘટ્યો છે અને એકસમાન કરની વ્યવસ્થા થઈ છે, જ્યારે પારદર્શિતા, કમ્પ્લાયન્સ અને સમગ્રતયા કલેક્શનમાં વધારો થયો છે. #4YearsofGST”

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
 PLI schemes attract over Rs 2.16 lakh crore investment, generate 14.39 lakh jobs

Media Coverage

PLI schemes attract over Rs 2.16 lakh crore investment, generate 14.39 lakh jobs
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 28 માર્ચ 2026
March 28, 2026

From Policy to Prosperity: How Visionary Governance is Empowering the Common Man Under the Leadership of PM Modi