પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુડ ફ્રાઈડેના શુભ અવસર પર ઈસુ ખ્રિસ્તના મહાન બલિદાન પર ચિંતન કર્યું. તેમણે ભાર મૂક્યો કે આ દિવસ આપણને આપણા જીવનમાં દયા, કરુણા અને ઉદારતા સ્વીકારવાની યાદ અપાવે છે.
એક્સ પર એક પોસ્ટમાં તેમણે કહ્યું:
"ગુડ ફ્રાઈડે નિમિત્તે આપણે ઈસુ ખ્રિસ્તના બલિદાનને યાદ કરીએ છીએ. આ દિવસ આપણને દયા, કરુણાને વળગી રહેવા અને હંમેશા વિશાળ હૃદય રાખવા પ્રેરણા આપે છે. શાંતિ અને એકતાની ભાવના હંમેશા પ્રબળ રહે."
On Good Friday, we remember the sacrifice of Jesus Christ. This day inspires us to cherish kindness, compassion and always be large hearted. May the spirit of peace and togetherness always prevail.
— Narendra Modi (@narendramodi) April 18, 2025