પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હસ્તાક્ષરકરાયેલાઐતિહાસિક બોડો સમજૂતીને બિરદાવતાં કહ્યું કે આ સમજૂતી બોડો લોકો માટે પરિવર્તનશીલ પરિણામો તરફ દોરીજનાર છે.

એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું, “શાંતિ, સંવાદિતા અને એકતાની નવી સવારનો પ્રારંભ! ભારત માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે. બોડો જૂથો સાથેના કરાર, જેનો ઉપયોગ આજે કરવામાં આવ્યો છે તે બોડો લોકો માટે પરિવર્તનશીલ પરિણામો તરફ દોરી જશે.

આજેથયેલીબોડો સમજૂતી ઘણાં કારણોસર મહત્વની છે. આ સમજૂતી સફળતાપૂર્વક એક માળખા હેઠળ અગ્રણી હિસ્સેદારોને સાથે લાવે છે. જેઓ અગાઉ સશસ્ત્ર પ્રતિકાર જૂથો સાથે સંકળાયેલા હતા હવે તેઓ મુખ્ય ધારામાં પ્રવેશ કરશે અને આપણા દેશની પ્રગતિમાં ફાળો આપશે.

બોડો જૂથો સાથેના કરારથી બોડો લોકોની અનન્ય સંસ્કૃતિને વધુ સુરક્ષિત અને લોકપ્રિય બનાવવામાં આવશે. તેમને વિકાસલક્ષી પહેલની વિશાળ શ્રેણીમાં પ્રવેશ મળશે. અમે બોડો લોકોને તેમની આકાંક્ષાઓનો અહેસાસ કરવામાં મદદ કરવા શક્ય તેટલું બધું કરવા કટિબદ્ધ છીએ.

 

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
BRICS a key voice of Global South, India to push for more inclusive world order: PM Modi

Media Coverage

BRICS a key voice of Global South, India to push for more inclusive world order: PM Modi
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 14 મે 2026
May 14, 2026

Kisan Kalyan to Viksit Bharat: PM Modi Delivers Jobs, Markets & Dignity Across Rural and Industrial India