પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તમામ મહેનતુ ઇજનેરોને એન્જિનિયર્સ દિવસની શુભેચ્છા પાઠવી છે. તેમણે શ્રી એમ. વિશ્વેશ્વરાયને તેમની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને તેમની સિદ્ધિઓને યાદ કરી.
એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
"તમામ મહેનતુ ઇજનેરોને #EngineersDay પર શુભેચ્છાઓ. આપણી દુનિયાને વધુ સારી અને તકનીકી રીતે અદ્યતન બનાવવામાં તેમની મહત્ત્વની ભૂમિકા બદલ તેમનો આભાર માનવા માટે કોઈ શબ્દો પર્યાપ્ત નથી. હું ઉલ્લેખનીય શ્રી એમ. વિશ્વેશ્વરાયને તેમની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને તેમની સિદ્ધિઓને યાદ કરું છું."
Greetings on #EngineersDay to all hardworking engineers. No words are enough to thank them for their pivotal role in making our planet better and technologically advanced. I pay homage to the remarkable Shri M. Visvesvaraya on his birth anniversary and recall his accomplishments.
— Narendra Modi (@narendramodi) September 15, 2021


