પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જોર્ડનના રાજા મહામહિમ કિંગ અબ્દુલ્લા II સાથે વાતચીત કરી હતી.

પ્રધાનમંત્રીએ આ પ્રદેશમાં બદલાતી પરિસ્થિતિ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જોર્ડનના લોકોની શાંતિ, સુરક્ષા અને સુખાકારી માટે સમર્થનની પુનઃપુષ્ટિ કરી હતી.

પ્રધાનમંત્રીએ આ મુશ્કેલ ઘડીમાં જોર્ડનમાં ભારતીય સમુદાયની સંભાળ રાખવા બદલ મહામહિમનો આભાર પણ માન્યો હતો.

પ્રધાનમંત્રીએ X પર શેર કર્યું;

"જોર્ડનના રાજા મહામહિમ કિંગ અબ્દુલ્લા II સાથે વાત કરી. પ્રદેશમાં બદલાતી પરિસ્થિતિ અંગે અમે ઊંડી ચિંતા વ્યક્ત કરી. અમે જોર્ડનના લોકોની શાંતિ, સુરક્ષા અને સુખાકારી માટે અમારા સમર્થનની પુનઃપુષ્ટિ કરીએ છીએ. આ મુશ્કેલ ઘડીમાં જોર્ડનમાં ભારતીય સમુદાયની સંભાળ રાખવા બદલ મેં તેમનો આભાર માન્યો."

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Eway bills rise 7.7% to 139.08 mn in August, third highest on record

Media Coverage

Eway bills rise 7.7% to 139.08 mn in August, third highest on record
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 4 સપ્ટેમ્બર 2026
September 04, 2026

Make in India, Power India, Play for India: Multi-Sector Momentum Under PM Modi’s Leadership