પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) અને ભારતના અવકાશ ઉદ્યોગને PSLV-C49 / EOS-01 મિશનના સફળ પ્રક્ષેપણ બદલ અભિનંદન આપ્યા છે.
પ્રધાનમંત્રીએ કહ્યું, "હું આજે પીએસએલવી-સી 49 / ઇઓએસ-01 મિશનના સફળ પ્રક્ષેપણ માટે ઇસરો અને ભારતના અંતરિક્ષ ઉદ્યોગને અભિનંદન આપું છું. કોવિડ-19ના સમયમાં આપણા વૈજ્ઞાનિકો સમયમર્યાદાને પહોંચી વળવા ઘણા અવરોધો પાર કર્યા છે.
મિશનમાં અમેરિકા અને લક્ઝમબર્ગના ચાર અને લિથુનીયાના એક સહિત નવ ઉપગ્રહોનું પણ પ્રક્ષેપણ કરવામાં આવ્યુ છે. "
Nine satellites, including four each from the US and Luxembourg and one from Lithuania, have also been launched in the Mission.
— Narendra Modi (@narendramodi) November 7, 2020
I congratulate @ISRO and India's space industry for the successful launch of PSLV-C49/EOS-01 Mission today. In the time of COVID-19, our scientists overcame many constraints to meet the deadline.
— Narendra Modi (@narendramodi) November 7, 2020


