PMNRF તરફથી એક્સ-ગ્રેશિયાની જાહેરાત

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેરળના પલક્કડ જિલ્લામાં થયેલા અકસ્માતમાં જાનહાનિ બદલ શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રી શ્રી રૂ. 2 લાખની એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી હતી. PMNRF તરફથી રૂ. 2 લાખ દરેક મૃતકના નજીકના સંબંધીઓને આપવામાં આવશે અને રૂ.50,000 ઘાયલોને  આપવામાં આવશે.

પ્રધાનમંત્રી શ્રી કાર્યાલયે ટ્વીટ કર્યું;

“પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેરળના પલક્કડ જિલ્લામાં થયેલા અકસ્માતને કારણે થયેલા જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો છે. તે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે અને ઘાયલોની ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરે છે.”

“રૂ. 2 લાખ PMNRF તરફથી દરેક મૃતકના નજીકના સંબંધીઓને આપવામાં આવશે. ઘાયલોને રૂ. 50,000.”

 

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
PM Modi pitches India as stable investment destination amid global turbulence

Media Coverage

PM Modi pitches India as stable investment destination amid global turbulence
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 12 જાન્યુઆરી 2026
January 12, 2026

India's Reforms Express Accelerates: Economy Booms, Diplomacy Soars, Heritage Shines Under PM Modi