પ્રધાનમંત્રી મોદીએ શ્રીલંકા સાથે મજબૂત સંબંધો માટે ભારતની સતત પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો
બંને નેતાઓએ વિઝન ડોક્યુમેન્ટને સાકાર કરવાની આશા વ્યક્ત કરી

શ્રીલંકાના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી રાનિલ વિક્રમસિંઘેએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી અને તેમને તેમની ચૂંટણીમાં ઐતિહાસિક જીત બદલ અભિનંદન પાઠવ્યા.

પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રપતિ વિક્રમસિંઘેનો તેમની ઉષ્માભરી શુભેચ્છાઓ બદલ આભાર માન્યો હતો. તેમણે ભારતની પાડોસી પ્રથમ નીતિ અને સાગર વિઝનને ધ્યાનમાં રાખીને ભારત અને શ્રીલંકા વચ્ચે મજબૂત સંબંધો બનાવવાની ભારતની નિરંતર પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

બંને નેતાઓએ જુલાઈ 2023માં રાષ્ટ્રપતિ વિક્રમસિંઘેની નવી દિલ્હીની મુલાકાત દરમિયાન જારી કરાયેલા વિઝન ડોક્યુમેન્ટના અમલીકરણમાં થયેલી નોંધપાત્ર પ્રગતિની પણ નોંધ લીધી. ખાસ કરીને, બંને નેતાઓએ પરસ્પર વિકાસ, પ્રગતિ અને સમૃદ્ધિને ઉત્પ્રેરિત કરવા માટે તમામ પરિમાણોમાં કનેક્ટિવિટી વધારવાની પ્રગતિને વેગ આપવા માટે તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Ray Dalio: Why India is at a ‘Wonderful Arc’ in history—And the 5 forces redefining global power

Media Coverage

Ray Dalio: Why India is at a ‘Wonderful Arc’ in history—And the 5 forces redefining global power
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 25 ડિસેમ્બર 2025
December 25, 2025

Vision in Action: PM Modi’s Leadership Fuels the Drive Towards a Viksit Bharat