PM to visit Mizoram and Meghalaya tomorrow; will inaugurate various development projects
PM Modi to dedicate the Tuirial Hydropower Project to the nation in Aizawl
PM Modi to inaugurate the Shillong-Nongstoin-Rongjeng-Tura Road
We see immense potential in the Northeast and are committed to doing everything for the region’s overall progress: PM Modi

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે (16-12-2017) મિઝોરમ અને મેઘાલયનો પ્રવાસ કરશે, જ્યાં તેઓ વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન કરશે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “અદભૂત અને આકર્ષક પૂર્વોત્તર બોલાવી રહ્યું છે. હું આવતીકાલે મિઝોરમ અને મેઘાલયનાં પ્રવાસને લઈને ઉત્સુક છું, જ્યાં વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ યોજનાઓથી પૂર્વોત્તરની વિકાસ યાત્રાને નવો વેગ મળશે.

મારું સદનસીબ છે કે આઇઝોલમાં આવતીકાલે આયોજિત કાર્યક્રમ દરમિયાન ટ્યુરિઅલ જળ વિદ્યુત યોજનાને રાષ્ટ્રને સમર્પિત કરવાનું સૌભાગ્ય મને મળશે. આ યોજના પૂર્ણ થવી મિઝારોમની જનતા માટે વરદાનરૂપ છે.

યુવા શક્તિને એક નવી ગતિ આપવા ડોનરે 100 કરોડ રૂપિયાનું નોર્થઇસ્ટ વેન્ચર કેપિટલ ફંડ ઊભું કર્યું છે. આવતીકાલે હું ફંડમાંથી ઉદ્યોગસાહસિકો વચ્ચે ચેકનું વિતરણ કરીશ. પૂર્વોત્તરનાં યુવાઓ વચ્ચે ઉદ્યોગસાહસિકતાની ભાવના આ ક્ષેત્રનાં સશક્તિકરણની દ્રષ્ટિએ અતિ મહત્ત્વપૂર્ણ છે.

શિલોંગમાં હું શિલોંગ-નોંગસ્ટોઇન-રોંગજેંગ-ટૂરા રોડનું ઉદ્ઘાટન કરીશ. આ પ્રોજેક્ટ જોડાણને સુધારશે તથા આર્થિક વૃદ્ધિને વધુ વેગ આપશે. હું જનસભાને સંબોધિત કરીશ.

અમને પૂર્વોત્તરમાં પ્રચૂર સંભાવનાઓ દેખાય છે અને અમે આ ક્ષેત્રનો સંપૂર્ણ વિકાસ કરવા બધું કરવા કટિબદ્ધ છીએ.”

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
PM Modi, Guterres Stress Multipolarity, Need To Reform UN Institutions Including UNSC

Media Coverage

PM Modi, Guterres Stress Multipolarity, Need To Reform UN Institutions Including UNSC
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister offers prayers to Bhagwan Shri Ganesh during Ganpati Darshan at Union Minister Piyush Goyal’s residence
September 14, 2026

The Prime Minister, Shri Narendra Modi has visited the residence of Union Minister Shri Piyush Goyal for Ganpati Darshan.

The Prime Minister prayed for the blessings of Bhagwan Shri Ganesh for everyone.

The Prime Minister wrote on X;

“Went for Ganpati Darshan at the residence of Union Minister Shri Piyush Goyal Ji.

May Bhagwan Shri Ganesh bless everyone!

@PiyushGoyal”